SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાળે રાળના રાસ. અ:~~આ પ્રમાણે ભવિષ્ય સાચું પડવાથી રાજા અહુ રાજી થયે એથી તેણે બેસીને બહુ દાન માન આપી વિદ્યાય કર્યો. ( કવિ કહે છે કે- “ હુમેશાં જગતમાં તમામ ખાનાએ! કરતાં વિદ્યારૂપી ખન્નના મેટે અલભ્ય છે; અને એથી સર્વે તે વિદ્યાની પ્રશંસા કરતાં કરતાં પાતાતાને મુકામે ગયાં.”) કુંવર પણ નવપદનું ધ્યાન ધરતા ધરતા પેાતાના આવાસે ગયા અને ત્રણે સુંદરીએ! એકઠી મળી તે સાથે આનંદ વાદ કરવા લાગ્યા. તે કે ધવલશેઠે બે વખત ક્રૂર કર્મ કર્યું, છતાં પણ કુંવર તે વાત ધ્યાનમાં ન રાખતાં તેને પહેલાંની પેઠે જ પ્રીતિપૂર્વક પોતાની પાસે રાખી સ્નેહ જાળવતા હતા, પરંતુ આ રીતે તૈયા છતાં ધવળશેડનુ મન તા ધવળ થયુ' જ નહીં; કેમકે કુવરે ઉત્તમતા ન છેડી તા ધવળ પાતાની નીચતા કેમ છેડે ? માટે દુનના કુળની રીતિ ધવળે' મનથી દૂર કરી જ નહીં. જે જેવા હોય તે તેવા જ રહેવા પર પરાની રીતિ હાવાથી તે નિયમ પાળી ધવળશેડ વિચારવા લાગ્યેા—“ મેં દરિયામાં નાખી તથા અનુ` કલક આપી શ્રીપાલનું નિકજૈન કરવા ઉપાય હાથ ધર્યા; પણ તે બન્ને બાબતમાં મારા બેઉ હાથ હેઠા પડવા, અને એકે કાર્ય સિદ્ધ થયુ નહી; માટે હવે તે એ જ નિશ્ચય છે કે—પી ન શકુ તે ઢાળી તા નાખું! એટલે કે મારે હાથ લક્ષ્મી અને અને સ્ત્રીએ ન આવી તેની ચિંતા નહી, પણ એને ભોગવવા તા નહીં દઉં. અસ મારા હાથે જ એને ઠાર મારી નાખુ એટલે બધી પંચાત મટી જાય. ” એવા ચે!સ વિચાર પર આવી, હાથમાં પાણીદાર કટારી લઈ જ્યાં સાતમે માળે કુંવર સુખશય્યામાં પેઢી રહેલ છે ત્યાં રાત્રીની વખતે શેડ ચડવા ગયા; પરંતુ પાપના ઘડા ભરાઈ આવતાં ફૂટવાની તૈયારી પર પહેાંચતા શેઠના પગ લપસ્યા, જેથી તે ભોંય પર પડવો અને પોતાની પાણીદાર કટારી પોતાની જ સેવા કરનારી નીવડી-પેટમાં દાખલ થઈ પાપી શેઠને પાપના પ્રખળપણાને લીધે મરણને શરણ કરી સાતમી નરકે પહેાંચતા કરી દીધે. જ્યારે લેાકાએ પ્રભાત ઉડી ધવળશેઠની ઝૂરી ગતિ જોઈ ત્યારે એકઠા થઈ એમ જ બોલવા લાગ્યા કે વિકાર છે એના જીવતરને કે એ સ્વામીદ્રોહી થયે, તા જેવું કુંવરનુ એણે ચિંતવ્યું તેવુ જ પોતાને માટે થયું. ઉગ્ર પાપ તુરત જ ફળે છે. ’” વગેરે વગેરે વાણી વડે ફિટકાર આપ્યું. પરંતુ કુંવરે તે પાપી ધબળના મરણથી શેક ધારણ કરી તેનાં મૃતકાર કર્યા અને તેના ગુણે! સ`ભાર્યો કર્યો. કવિ કહે છે કે—સાનાને ચાહે તેટલુ અગ્નિમાં તપાવિયે તે પણ તે પેાતાને અસલી રંગ જાળવી જ રાખે છે. નહીં કે તેવા સચોગથી રંગ બદલી દે. (રીતિ જ છે કે અગરને કે ચંદનને અગ્નિમાં નાખી બળીયે તા પણ તે ચુગલી જ આપ્યા કરે છે અને સજ્જનને બહુ રાતાપ આપીયે તે પણ દોષિતના દોષ તરફ નજર ન કરે. ) તે પછી પાંચસે વહાણેના સાલ માત્ર રસભાળી લીધા કે જેનાં ગણતાં પણ પાર ન આવે એટલી લક્ષ્મી હતી, જેથી તેની વ્યવસ્થા કરવા સંબંધી પરેડના મુદ્ધિવંત જે ત્રણ મિત્ર હતા તેમને અધિકારી કર્યો. કવિ કહે છે કે—ગુણના ખાના રૂપ મનુષ્યો હાય છે તે ૧૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy