SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ શ્રીપાળ રાજાનેા રાસ. કેમકે પાણીના વધવાથી કમળની દાંડી વધે તેની પેઠે ઉજમણુ કરવાથી તપના ફળની વૃધ્ધિ થાય છે. ) તે પછી પાંચે રંગના ચાખા વગેરે ધાન્ય (અનાજ ) મેળવી તે અનાજના જથ્થાને પવિત્ર મંત્ર વડે મંત્રી શ્રીસિધ્ધચક્રજીની કમળરૂપ મંડળ રચનામાં જે જે પદ જે જે રંગનું હાય તે તે રંગની રચના કરાવી. અહિં પ્રસંગાનુસાર નવપદના વર્ણ જણાવીએ છિએ. ૧ અરિહંત પદ ધોળે વળું, શ્રીસિધ્ધ પદ રાતે વર્ષે, શ્રીઆચાર્ય પદ્મ પીળે વળે, શ્રીઉપાધ્યાય પદ નીલ વર્ણે, તથા શ્રીસા પદ શ્યામ વર્ણ તથા દન, જ્ઞાન, ચારિત્ર અને તપપદ એ ચાર ઉજળે વણે છે. મતલબ કે મધ્યગુચ્છયુકત આઠે પાંખડીવાળુ· કમળ કહાડી તેમાં વચ્ચે સફેદ ધાન, પૂર્વ તરફની પાંખડીમાં લાલ ધાન, તેની પડખેની પાંખડીમાં ધેાળું ધાન, તેની પડખેની દક્ષિણ પાંખડીમાં પીળું ધાન, તેની જોડેની પાંખડીમાં ધોળું ધાન, તેની પડખે પશ્ચિમ તરફની પાંખડીમાં લીલું ધાન, તેની પાડાસની પાંખડીમાં ધેાળુ, તેની જોડેની પાંખડીમાં શામ રગનુ અને તેની પડખેની પાંખડીમાં ધાળું ધાન પાથરી તેની પાંખડી ખરેખર પાંખડી કરી નવે પદ્મના રંગની પ્રભા શ્રીપાલમહારાજાએ શુભ ધ્યાનપૂર્વક રચી શ્રીઅરિહંત આદિ નવે પદ્યની અંદર શ્રીફળ (નાળિયર )ના ગાળાએ સામાન્યપણે ઘી ખાંડથી ભરીને અધિક આનંદ સહિત શ્રીપાળ મહારાજાએ મૂકયા. તેમ જ અરિહંતપદના રંગ સફેદ છે જેથી તે પદ ઉપરના શ્રીફળ ગાળા પર રૂપાના વરખના પાના ચડાવી અથવા સફેદ ચંદને રંગીને મર ગેાળા મૂકયા. વળી, મૂળ ગુણુ આઠ પ્રાતિહા વંત પ્રભુ હાવાથી આઠ કકેતન રત્ન, તેમ જ ચાવીશ અતિશયવંત હાવાથી ચાત્રીશ હીરા મૂકી સદ્ગુણવત શ્રીપાલ મહારાજા મહાન અરિહંત પદ્મની ભિત કરવામાં લીન થયેા. ખીજા પદ ઉપર શ્રીસિધ્ધ ભગવંત કે જે આડ ગુણા સહિત રાતાવવાળા છે, તેથી આડ માણેક, તેમ જ બીજી રીતે સિધ્ધ ભગવંતના એકત્રીશ ગુણ પણ ગણાતા હૈાવાને લીધે એકત્રીશ પરવાળાં, અને રાતા ખાવનાચંદન ( રતાંજળી )ના ઘેાળથી વિલેપન કરેલા આઠ નાળિયેરના ગાળા વિશાળ પ્રેમ સહિત મૂકી શ્રીપાળ મહારાજાએ સિદ્ધપદની ભકિત કરી. ત્રીજા આચાય પદની ઉપર આચાય ભગવાન પાંચ આચાર સહિત તથા છત્રીશ ગુણવંત પીતવર્ણના હાવાને લીધે પાંચ પુખરાજ અને છત્રીશ ગુણ હાવાથી પીળાં ગામેદ્ય રત્ન અને ૩૬ શ્રીફળના ગેાળા પર સેાનાના વરખ ચડાવી મૂકવા. ચોથા ઉપાધ્યાય પદની ઉપર ઉપાધ્યાયજી પચીશ ગુણવંત નીલા વના હાવાથી પચીસ નીલાં પાનાં (નીલમ) મૂકી ૨૫ શ્રીફળના ગાળા નીલવણે રંગી નાગરવેલના પાનથી શેાભાવી અત્યંત આનસહિત તે પદ્મની ભિકત કરી. પાંચમા પદ્મ ઉપર સાધુના સત્તાવીશ ગુણવંત અને શામરંગવાળા હેાવાથી સત્તાવીશ શામ ( કાળાં) રત્ન, તેમ જ પ'ચમહાવ્રતધારી હાવાને લીધે પાંચ મહા શામ રંગનાં રાજપટ નામનાં રત્ના શ્યામવર્ણ હોય તે મૂકાં અને ૨૭ નાળિયેરના ગાળા ઠવી શ્રીપાલ મહારાજા આનંદિત થયા, છઠ્ઠા દનપદના સડસડ ભેદ છે જેથી સડસડ મેાતી અને સાત ગાળા સ્થાપ્યા,' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy