________________
શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાયકૃત સત્તરભેદી પૂજા.
આલોકના કૃત્યવિદ તતસ્ય, ગંધર્વ નાયાધિપતી અમર્યો છે ત્યંત્રિક સજજયતિ રમ તત્ર, પ્રર્નિપણે પુરતઃ સુરેન્દ્રઃ ૫ ૧૬ .
સત્તરમી શ્રી સર્વ વાજિંત્ર પૂજા.
વસ્તુછંદ શાંતરસમય શાંતરસમય, અરથ ઉદાર, અર્જુત્તરસય કવિતવર, કરિય દેવ અરિહંત ગુણમય, સાત આઠ પદ ઉસરીય, ધરિએ પાણિસિર કમલજેડીય, ત્રિણિવાર મસ્તક ધરિય; ભૂમિતલ નિયજાંણુ, ચરિંગુલ ઉંચો ભણે, નમુત્થણું સુડું જાણું, નમુત્થણે સુવું જાણુ છે ૧ |
પૂજા ઢાલ, રાગ કેદારે તથા મધુમાલવી સમવસરણ જિમ વાજા વાજે, દેવદુંદુભિ અંબર ગાજે. ઢોલ નિસાણ વિસાલ, ભૂગલ ઝલરિ પશુવ નફેરી, કંસાલ દડવડી વરભેરી, સરણાઈ રણકાર ૧ છે મજ વંશ સૂરતિ નવિ મૂકે, સત્તરમી પૂજા ભવિ નવિ ચૂકે, વીણાવંસ કહે જિન છે, આરતિ સાથે મંગળ પઈ છે ૨
પા ગીત. રાગ રામગિરિ ઘણું જીવ તું જિનરાજ છે, ઘણું જીવ એમ સંબ સરણાઈ વાજિંત્ર બોલે, મહુઅરિ ફિરિફીરી દેવકી ઇંદુલ, હે નહીં પ્રભુતણે કઈ તાલે. ઘ૦ કે ૧ ૫ હેલ નિસાણ કંસાલ સમ તાલનું, ઝલ્લરી પણવ ભેરી નફેરી, વાજતાં દેવ વાજિંત્ર જાણે કહે, સકલ ભવિ ભવભવ ન ફેરી. ઘ૦ મે ૨ છે દેવપરિ ભવિક વાજિંત્ર પૂજા કરી. કહે મુખે તુહી જિન ત્રિજગદીપક ઇંદ્ર પરિં કિમ હમ જિનપ પજા કરું, આરતિ સાથે મંગલ પઈ. ઘ૦ ૩ છે
મંત્ર મૃદંગ ભેરી વરણુ વિણા, ષડૂભામરી ઝલરિ કિંકિણીનાં ભંભાદિકાનાં ચ તદા નિનાદે, ક્ષણે જગન્નાદમયં બભૂવ છે ૧૭ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org