SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત દેવચંદ્રજી કૃત સ્નાત્ર પૂજા પ્રારંભ. શ્રી સ્નાત્ર પૂજાના વિધિ. પ્રથમ ત્રણ ગઢને બદલે ત્રણ માર્જોડ મૂકી ઉપલા બાજોઠને મધ્ય ભાગે કેસર (કુકમ ) ને સાથીએ કરવા. અને તેના આગળ કૈસર (કુંકુમ ) ના ચાર સાથી કરીને ઉપર અક્ષત નાંખવા તથા ફળ મૂકવાં, વચલા સાથીઓ ઉપર રૂપાનાણું મૂકવું; અને ચારે સાથી ઉપર કલશ સ્થાપવા. તેમાં પંચામૃત કરી જલ ભરવું તથા વચલા સાથીઆ ઉપર થાળ મૂકી કેસરને સાથીઓ કરી અક્ષત નાખી ફળ મૂકી ત્રણ નવકાર ગણી પ્રભુજીને પધરાવવા. પછી એ સ્નાત્રીયાઓને ઊભા રાખીને ત્રણ નવકાર ગણાવવા. પછી પ્રભુના જમણા પગના અંગે કળશમાંથી જલ રેડવું અને અ‘ગલૂડણાં ત્રણ કરવાં. પછી કેસરથી પૂજા કરી હાથ ધૂપીને સ્નાત્રીયાના જમણા હાથમાં કેસરના ચાંલ્લા કરવે. પછી કુસુમાંજલિ ( ફૂલ ) હોય તે હાથમાં આપવી. પછી નીચે પ્રમાણે કહેવુ. દીપક એક પ્રભુની જમણી બાજુએ કરવે. ઢાળ પહેલી. ગાથા. ચત્તિસે અતિશય જુએ, વચનાતિશય જીત્ત; સેા પરમેશ્વર દેખી ભિવ, સિંહાસન સ’પત્ત. ઢાળ. સિંહાસન બેઠા જગભાણ, દેખી ભવિકજન ગુણ મણિ ખાણ, જે દીઠે તુજ નિ ળ નાણું, લહિયે પરમ મહેાય ટાણુ; કુસુમાંજલિ મેલે આદિ જિષ્ણુ દા તારા ચરણકમળ સેવે ચાસડ ઈંદા, ચાવીશ વૈરાગી ચાવીશ સાભાગી ચાવીશ જિષ્ણુ દા. ૩૦ ૧ ( એમ કહી પ્રભુના ચરણે કુસુમાંજજિલ ચડાવવી ) ગાથા—જો નિય ગુણ પ‰વ રમ્યા, તસુ અનુભવ એગત; સુહ પુગ્ગલ આરાયતાં, જો તસુ રંગ નિરત્ત. ઢાળ—જો નિજ આતમ ગુણુ આણુદ્રી, પુગ્ગલ સંગે જે અક્'ઢી; જે પરમેશ્વર નિજ પઢ લીન, પૂજો પ્રણમે ભવ્ય અદીન. કુસુમાંજિલ મેલે શાંતિ જિષ્ણુ દા Jain Education International For Private & Personal Use Only તા ૩૦ www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy