SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાળ રાજાને રાસ. ચીઠીમાં લખ્યા પ્રમાણે તેલ અને કીંમત પ્રમાણે કમત અંકાય તે મને સારો મિત્ર જાણજે.” એમ કહી ચેલાને સનીએ ચૌટામાં મોકલ્યો. જ્યારે ચૌટાનાં ચેકસીબજારમાં દાગીનાઓના તેલ કિમત માટે ચોકસી કરાવી તે ચોક્કસ રીતે સોનાની ચીઠ્ઠી પ્રમાણે જ કીંમત અંકણું ત્યારે ચેલાને પૂરો વિશ્વાસ પેદા થયે, અને હરખાતો હરખાતે ઘેર આવી મિત્રની તારીફ કરવા લાગ્યો. તે પછી તે દાગીનાઓને આપવા માટે ચેલાએ આપ્યા, એટલે તેણે ઓપીને બીજે દહાડે આપવાનો ઠરાવ કર્યો. સનીએ તે દાગીના ઘડવા લીધા ત્યારથી જ તે તે દાગીનાની બરાબર તેલ ઘાટના પિતળના દાગીના તૈયાર કરવા માંડ્યાં હતા, જેથી તે સોનાના દાગીના ઘરમાં મૂક્યા અને પિતળના દાગીનાને આપી બીજે દિવસે તે યોગી શિષ્યને સંખ્યા અને ભલામણ કરી કે– આ દાગીના આજે પાછા અંકાવા લઈ જા અને મારું નામ આપી અંકાવી આવ. મારું નામ આપતાં વેંત જ તે બધા લેકે આ પિતળના જ દાગીના છે એમ એક અવાજે કહેશે; માટે તે ગમ્મત જઈ આવ.” ચેલાએ તે જ પ્રમાણે કર્યું તો તમામ ચોકસી લેકે તે સોનીનું નામ દેતાં જ અને દાગીના દેખતાં જ બોલી ઉઠવ્યા કે “આ તો દાગીના પિતળના છે? ચેલે –“તમે બધા ખોટા છે, કાલે તે આજ દાગીનાઓને સેનાના કહેતા હતા અને આજે પિતળના થઈ ગયા છે!” કિસી બેલ્યા-ભાઈ! તે દાગીના બીજા ને આ દાગીના બીજા, તું વિશ્વાસથી છેતરાય છે માટે જરા વિચાર કર, નહીં તે પસ્તાવાનો વખત આવશે. એ સની લુચ્ચાઓને ને ધૂતારાઓનો પીર છે.” આ પ્રમાણે સત્ય કથન સાંભળ્યું, તે પણ પૂર્ણ મિત્રે પિતાના જ વચન ઉપર પૂર્ણ વિશ્વાસ બેસાડેલે હેવાથી તે સત્ય વચનને અસત્ય ગણ કોઈનું કહેવું ન માનતાં સની મિત્રના જ વચનને વળગી રહી ચેલાએ પિતળને દાગીનાઓને સોનાના જ માની લીધા. આ દૃષ્ટાંત મુજબ કુગુરુના ઠસાવેલા કુધર્મ ધ વડે લીન બનેલા મનવાળો થવાથી સદ્ગુરુનો બોધ પ્રાપ્ત થાય છતાં, પણ તેને ન સ્વીકારતાં કુબોધને જ વળગી રહે. કદાચિત પૂર્વ પુણ્યાનુયોગથી ગુરુની સેવા પ્રાપ્ત થઈ અને ગુરુ સમીપ જઈને બેસવાનો યોગ પણ પ્રાપ્ત થયો, તદપિ જે વખતે ધર્મનો ઉપદેશ સાંભળવાનો સમય પ્રાપ્ત થાય તે વખતે અંતરાયના યોગે તે ધર્મોપદેશ સાંભળવો મુશ્કેલ થઈ પડે. તે વખતે ઉંઘનાં ઝોકાં આવે, વિકથા પ્રમાદ વગેરેમાં સમય જાય જેથી નિશ્ચિતતાને એકાગ્રતા વડે ધર્મ વચન સાંભળી વિચારી મનન કરવાનો લાભ મળી ન શકે. કદી પુણ્ય સંયોગથી ગુરુની પાસે તે બધાથી દૂર રહી ધર્મ બેલ સાંભળ ઉદય આવ્યો, તે પણ ધર્મ સંબંધી તત્ત્વની બુદ્ધિ પ્રાપ્ત થવી ઘણી જ મુશ્કેલ છે. વસ્તુને વસ્તુપણે જાણવી તે કઠિન છે. ધર્મબોધ મળ્યા છતાં તત્ત્વ બુદ્ધિ ન આવે કારણ કે દિવસ રાત્રિ શૃંગારાદિ રસપ્રધાન એવી કથા, ભાષાગ્રંથ, અનંગરંગ, કેશાસ્ત્ર વગેરે અંગાર રસ પ્રધાન થે વાંચવામાં, સાંભળવામાં લીન રહેવું સારું લાગે, એથી ધર્મોપદેશવાળી કથાઓ સાંભળી તેમાંથી શંગાર, હાસ્ય, રૌદ્ર, વીરરસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy