SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ચેાથ. બારમી ઢાલ પૂર્ણ થઈ શ્રીયશોવિજયજી ઉપાધ્યાયની વાણી કઈ નથી અપૂર્ણ નથી. –૮ થી ૧૪ દેહા-છંદ વચનામૃત જિન વીરનાં, નિસુણી શ્રેણિક ભૂપ; આનંદિત પહોતો ધરે, ધ્યાત શુદ્ધ સ્વરૂપ. કુમતિ તિમિર સવિ ટાલતો, વદ્ધમાન જિનભાણ; ભવિક કમલ પડિહતિ, વિહરે મહિયલ જાણુ. એ શ્રીપાલ નૃપતિ ક્યા, નવપદ મહિમા વિશાલ; ભણે ગુણે જે સાંભળે, તસ ઘર મંગલ માલ. અર્થ –આ પ્રમાણે શ્રીવીર પ્રભુજીનાં અમૃતમય વચનો સાંભળીને સમેતિસાધક શ્રેણિક રાજા શ્રીવીરપ્રભુને નમન કરી આનંદપૂર્વક પિતાને મહેકા પહોંચે અને ચિત્તમાં શુદ્ધ સ્વરૂપ ચિદાનંદઘન ને ધ્યા–ધ્યાન ધરતો સમય વ્યતીત કરવા લાગ્યા. કેવળજ્ઞાનરૂપ સૂર્ય પ્રકાશ વડે અજ્ઞાનરૂપ તિમિરને દૂર કરતા, તથા પદ્રવ્યરૂપ કેવળ સૂર્યના કિરણો વડે ભવિક જનોના હૃદયકમળને પ્રતિબંધ કરતા, સામાન્ય કેવળીને વિષે સૂર્ય સરખા શ્રીવીરપ્રભુ પૃથ્વીતળને પાવન કરતા વિચારવા લાગ્યા. ગ્રંથકાર મહારાજ કહે છે કે શ્રીપાલ મહારાજાની શ્રીનવપદજીના વિશાળ મહિમાયુક્ત કથા જે કઈ ધર્મપ્રેમી મનુષ્ય સાંભળશે–વાંચશે-મનન કરશે તેના ઘરની અંદર નવપદજીના અધિષ્ઠાયક દેવ મંગળમાળા વિસ્તારશે. –૧ થી ૩ હાલ તેરમી--રાગ ધનાશ્રી-બુણિયો રે પ્રભુ તું સુરપતિ જિન યુણિયો–એ દેશી તૂ તૂઠો રે મુઝ સાહિબ જગને ઠો; એ શ્રીપાલને રાસ કરતા, જ્ઞાન અમૃતરસ લૂઠો રે. મુઝ સાહિબ જગને તંઠા. પાસમાં જિમ વૃદ્ધિનું કારણુ, ગેયમને અંગૂઠો; જ્ઞાનમાંહિ અનુભવ તિમ જાણે, તે વિણ જ્ઞાન તે જઠો રે. મુળ ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy