SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ શ્રીપાળ રાજાને રાસ. તુમે આતમદરસી ઉપશમ વરસી, વિશ્વના તાજી. સીચા ગુણ વાડી થાયે તે જાડી, પુણ્ય શુ. અપ્રમત્ત પ્રમત્ત ન દ્વિવિધ કહીજે, વિશ્વના તાજી. જાણુગ ગુણુઠાણુગ એક જ ભાવ તે તે ગ્રહો; વાજી. તુમે અગમ અગેાચર નિશ્ચય સંવર, વિશ્વના તાજી. ફરસ્યું નવિ તરસ્યું ચિત્ત તુમ કેરૂ સ્વપ્નમાં. તુજ મુદ્રા સુંદર સુગુણ પુરંદર, વિશ્વના તારૂજી. સૂચે અતિ અનુપમ ઉપશમ લીલા ચિત્તની; વાજી. જે દહન ગહન હોય અતરચારી, વિશ્વના તાજી. તા કિમ નવપાવ રે તરૂઅર દીસે સેહતા. વાજી. ૧૦ વાજી. ૧૧ વૈરાગી ત્યાગી તુ સેાભાગી, વિશ્વના તાજી. તુઝ શુભ તિ જાગી ભાવઠ ભાગી મૂલથી; વાજી. જગ પૂછ્યું તું મારા પૂજ્ય છે પ્યારે, વિશ્વના તારૂજી. પહેલાં પણ નમીયા હવે ઉપશમીયા આર્યા. Jain Education International વાજી. ૧૨ For Private & Personal Use Only એમ ચેાથે ખડે રાગ અખડે સધુણ્યા, વિશ્વના તાજી. જે મુનિ શ્રીપાલે પંચમી ઢાલે તે કહ્યો; વાજી. જે નવપદ મહિમા મહિમાયે મુનિ ગાવશે, વિશ્વને તારૂજી. તે વિનય સુજસ ગુણ કમલા વિમલા પાવશે. વાજી. ૧૩ વાજી. ૧૪ અઃ—તેમ જ વળી આપ અનંત જ્ઞાન–અનંત દન–અનત ચારિત્ર-અકષાયી– અવેદી યાગી—અલેશી-અતીન્દ્રિય વગેરે વગેરે પોતાના ગુણે!ના ભાગતા (ભાગી ) છે, પુનઃ આપ ધર્મ સન્યાસી છે; કેમકે ચેાધા અવિરત સખિત ગુણુ ાણાથી આત્મધને વ્યવહાર ધર્મને શરૂ કરી તેર ગુણુડાણાએ લગી જાળવી છેવટના ચૌદમા ગુણુઠાણાને નિશ્ચય ધર્મ જાળવી પૂર્ણ પ્રકારે જે ધર્મને સ્થાપે છે તે ધર્મ સન્યાસી કહેવાય છે. જેથી આપ ધર્મ સન્યાસી થઈ જ ચૂકયા છે. વળી, આપ મુક્તિપદ પ્રાપ્તિના તત્વ માને શુદ્ધ પણે પ્રકાશી પ્રકટ કરનારા છે. .તેમ જ આપ આત્મઢશી છે; કેમકે આત્માને આપે વિભાવ www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy