SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ચેાથે. ભાવશૌચ વધે તેમ તેમ યતિધર્મ વધે અને તિધર્મ વધવાથી મોક્ષની પ્રાપ્તિ પણ રહેલી થઈ રહેશે; માટે શૌચધર્મ આદરવો. યતિધર્મનો પાંચમે ભેદ સંયમ ગુણ છે. તે સંયમ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ એ પાંચ આશ્રવ તેનાથી દૂર રહેવામાં આવે તો જ ધર્મ પ્રાપ્તિની સફળતા હાથ લાગે છે. એ પાંચ આશ્રવ અનાદિકાળથી આત્માની સાથે જ રહેનારા હોવાથી પાપોપચિત્તપણે દુષ્ટ ગતિ દેનારા છે. તે પંચાશ્રવ, તથા, સ્પશે દ્રિય, રસેંદ્રિય, ઘણે દ્રિય ચક્ષુરિન્દ્રિય અને શ્રોતેંદ્રિય એ પાંચે ઈન્દ્રિયેનું દમન કરવું, તેમ જ કોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયને ત્યજી દેવા. અને મને દંડ, વચનદંડ, કાયદંડ, એ ત્રણે દંડને તિલાંજલિ દેવી; જ્યારે આ સત્તર પ્રકાર દૂર કરવામાં આવે ત્યારે આત્માની અંદર રાંચમ થિર થઈ શકે છે. જે સત્તરમાંથી એક પણ હોય તો સંયમ પણ મહીનતાવંત જ રહે છે; માટે સત્તરે ગુણોને પ્રગટે તેને સંચય મોક્ષાર્થિ એ કરવો હવે યતિધર્મનો છઠ્ઠો ભેદ મુક્તિ ણ છે. તે ભાઈ, મા, બાપ, બહેન, સંતતિ વગેરે તથા સેના, રૂપ, ઘર, હાટ, પ્રમુખ. વળી, ઈદ્રિયસુખ તે ખાવાપીવા તથા સોના, રૂપ, ઘર, હાટ, પ્રમુખ વળી ઈંદ્રિયસુખ તે ખાવાપીવા તથા વસ્ત્રદાગીના વગેરેનો વિલાસ, શબ્દ, રૂપ, રસ, ગંધ વગેરે સર્વ છે દ્રયસુખનો તથા આલોક પલેક આજીવિકા વગેરે સાતે ભયને કલેશ-વિષાદ-ઈર્ષાનો અને જગતમાં હું જ ડાહ્ય-ધનવાન–સુખિયે-જ્ઞાની છું તે અહંકાર, તેમ જ આ બધું મારું જ છે તે સમકારનો ત્યાગ કરે તેને જ મહા ભાગ્યવંત સમજવ, ત્યાં સુધી એ બધાંએડનો ત્યાગ ન થાય ત્યાં લગી સંસારચકની અંત આવતો નથી, જેથી તેનો ત્યાગ કરી નિર્લોભતા ગુણ અંગિકાર કરે. –૧૬ થી ૨૦ અવિસંવાદન જેગ જે, વલિ તન મન વચન અમાય રે; સત્ય ચતુર્વિધ જિન કહે, બીજે દશને ન કહાય રે. બી. સં. ૨૧ ષવિધ બાહિર તપ કર્યું, અત્યંતર ષવિધ હાય રે; કર્મ તપાવે તે સહી, પડિસેઅ વૃત્તિ પણ જોય રે. પ૦ સં. ૨૨ દિવ્ય આદારિક કામ જે, કૃત અનુમિત કારિત ભેદ રે; યોગ ત્રિક તસ વર્જવું, તે બ્રહ્મ હરે સવિ ખેદ રે. – સં. ૨૩ અધ્યાતમવેદી કહે, મૂચ્છ તે પરિગ્રહ ભાવ રે; ધર્મ અકિંચનને ભણ્યો, તે કારણુ ભવજલ નાવ રે. તે સં૦ ૨૪ અર્થ –-યતિધર્મનો સાતમો સત્ય ગુણ છે. જેની અંદર કોઈ જાતનો વિરોધ વિસંવાદ ન હોય અર્થાત્ વસ્તુને વાસ્તવિક રીતે વધુપણે માને તે અવિસંવાદ યોગને ધારણ કરવામાં આવે, તે પહેલા પ્રકારનું સત્ય. શરીરને અકુટિલતાપણે પ્રવર્તાવવું તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy