SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ચે. વર છત્રીસ ગુણે કરિ સેહે, યુગપ્રધાન જન મેહે; જગ બેહે ન રહે ખિણ કેહે, સૂરિ નમું તે બેહે રે. ભ૦ સિ૧૨ નિત્ય અપ્રમત્ત ધર્મ ઉવસે, નહિ વિકથા ન કષાય; જેહને તે આચારિજ નમિયે, અકલુષ અમલ અમાય રે. ભ૦ સિ. ૧૩ જે દિયે સારણુ વારણ ચોયણુ, પડિયણ વલી જનને; પટધારી ગચ્છથંભ આચારજ, તે માન્યા મુનિ મનને રે. ભ૦ સિત્ર ૧૪ અWમિયે જિન સૂરજ કેવલ, વંદીએ જગદીવો, ભુવન પદારથ પ્રગટન પટું તે, આચારજ ચિરંજીવો રે. ભ૦ સિવ ૧૫ અર્થ જે સારી રીતે પંચાચારનું પાલન કરે છે, સત્ય માર્ગનો ઉપદેશ કરે છે, તે આચાર્ય ભગવાનને નમસ્કાર કરે અને તેમની સાથે પ્રેમ પ્રકટાવીને યાચના કરે. જેઓ ઉત્તમ છત્રીશ ગુણો વડે શેભે છે, યુગપ્રધાન હોવાથી મનુષ્યને આશ્ચર્ય પમાડે છે, જગતને બોધ કરે છે, ક્ષણમાત્ર ક્રોધમાં રહેતા નથી, તે આચાર્ય ભગવંતને પરીક્ષા કરીને અંજલિપૂર્વક નમું છું. હમેશાં અપ્રમાદીમણે ધર્મનો ઉપદેશ કરે છે, વિકથા અને કષાય જેમને નથી, પાપરહિત, નિર્મળ અને માયા વગરના છે, તે આચાર્ય ભગવાનને નમસ્કાર કરે. વળી, જે સારણા, વારણા, ચેયણા અને પ્રતિયણ મનુષ્યને આપે છે, પટ્ટધર છે, ગચ્છના થંભરૂપ છે, તે આચાર્ય ભગવાન મુનિજનનાં મનને આનંદ પ્રકટાવનાર છે. કેવળજ્ઞાની જિનેશ્વર રૂ૫ સૂર્ય અસ્ત પામે છતે જગના દીપક રૂપે જે પ્રકાશ આપે છે, ત્રણ ભુવનના પદાર્થોને પ્રકટ કરવામાં જે કુશળ છે તે સૂરિજી ભગવાન ચિરંજીવ રહો. –૧૧ થી ૧૫ દ્વાદશ અંગ સક્ઝાય કરે છે, પારગ ધારક તાસ; સૂત્ર અરથ વિસ્તાર રસિક તે, નમો ઉવજઝાય ઉલ્લાસ રે. ભ૦ સિ. ૧૬ સૂત્ર અર્થ ને દાન વિભાગે, આચારય ઉવજઝાય; ભવ ત્રણે લહે જે શિવસંપદ, નમીયે તે સુપસાય રે. ભ. સિ. ૧૭ મૂરખ શિષ્ય નિપાઈ જે પ્રભુ, પહાણને પલ્લવ આણે; તે ઉવઝાય સકલ જન પૂજિત, સૂત્ર અરથ સવિ જાણે રે. ભ. સિ. ૧૮ ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy