SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ચાથે. દોહા છંદ ઘણી પરે દે દેશના, રહ્યો જામ મુનિચંદ; તવ શ્રીપાલ તે વિનવે, ધરતા વિનય અમદ. ભગવન્ ! કહે। કુણ કર્મથી, બાલપણે મુજ દેહ; મહારોગ એ ઉપના, કુણુ સુતે આ છેતુ. કવણુ કર્માંથી મેં લહી, ઠામ ઠામ બહુ રિદ્ધિ; કવણ કુકર્મે હ' પડયો, ગુણનિધિ જલધિ મધ્ય, કવણુ નીચ કર્મે હૂ, ડૂબપણા મુનિરાય; મુઝને એ સર્વિ ક્રિમ હૂ, હિંયે કર સુપસાય. રાણી તેહની જાણા સુગુણા શ્રીમતી રે, સકિત શીલની રેખ રે; જિન ધર્મ અતિ રૂડી ક્રૂડી નહિ મને રે, દાખે દાખે શીખ વિશેષ રે. ૧ ૪ અઃ—ઉપર પ્રમાણે મુનિરૂદ્ધ તારાગણમાં ચંદ્રમા સરખા રાજર્ષિ અજિતસેન ધર્માં દેશના ઢઇ મૌન રહ્યા ત્યારે અતિ વિનયપૂર્વક શ્રીપાલ મહારાજા મુનિમહારાજશ્રીને વિનવવા લાગ્યા કે— હું જ્ઞાનવાન ભગવંત ! મને મળપણમાં જ કયા કુકર્મ પ્રસ`ગથી કેાઢના મહારોગ પેદા થયેા હતા ? અને તે કયા જન્માંતરના સુકૃતને લીધે પાળે મટી ગયા ? હું ગુણિધિ ! વળી કયા કર્માંના પ્રભાવથી મે સ્થળે સ્થળે ઋદ્ધિ પ્રાપ્ત કરી ? તથા કયા કુકના ચોગથી હું દરિયામાં પડયો. તેમ જ હું મુનિરાજ ! મેં કયા નીચકમ સંયોગ વડે ડૂંબનું કલંક વ્હાયુ ? એ બધુ સવિસ્તપણે મને કૃપા કરીને ફરમાવેા કે તેવુ શા કારણથી થયું ? —૧ થી ૪ Jain Education International ૩ ન જાય રે; ઢાળ આઠમીસાંભરીઆ ગુણ ગાવા મુજ મન હરીના એ દેશી. સાંભલો હવે કવિપાક કહે મુનિ રે, કાંઈ કીધું કીધું કર્મ કવશે હાય સવલાં સુખદુ:ખ જીવને રે, કર્મથી ખિલયા કે ભરતક્ષેત્રમાં નયર હિરણ્યપ હૂએ રે, મહીપતિ માહાટા તે શ્રીકત રે; વ્યસન તેને લાગ્યુ આહેડા તણું રે, કાંઈ વારે વારે રાણી એકત રે. સાં૦ ૨ નવ થાય રે. સાં૦ ૧ For Private & Personal Use Only ૨૩૭ સાં૦ ૩ www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy