SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ શ્રીપાળ રાજાના રાસ. અરી કરી સાગર હરીને વ્યાલ, જ્વલન જલેાદર ખંધન ભય સવેજી; જાય રે જપતાં નવપદ ાપ, લહેરે સંપત્તિ હે ભવ પરભવેજી. ખીન રે ખાજે કાણુ પ્રમાણ, અનુભવ જાગ્યા મુઝ એ વાતનેાજી; હુ રે પૂજાને અનુપમ ભાવ, આજ રે સંધ્યાયે જગતાતનેાજી. તદગતિ ચિત્ત સમય વિધાન, ભાવની વૃદ્ધિ ભવભય અતિ ઘણેાજી; વિસ્મય પુલક પ્રમેાદ પ્રધાન, લક્ષણ એ છે અમૃતક્રિયા તણાજી. અમૃતને લેશ લઘો ઈક વાર, બીજું રે ઔષધ કરવુ નિવ ડેજી; અમૃતક્રિયા તિમ લહિ એકવાર, બીજા અે સાધન વિષ્ણુ નવિ ડેજી. અહવા રે પુખ્તમાં મુજ ભાવ, આવ્યા રે ભાવ્યા ધ્યાન સેાહામણેાજી; હજીય ન માયે મન આણંદ, ખિણ ખિણુ હાર્યે પુલક નિકારણેાજી. કુરકે રે વામ નયન રોજ, આજ મિલે છે વાલિંભ માહરાજી; બી રે અમૃતક્રિયા સિદ્ધિ રૂપ, તુરત ફલે છે તિહાં નહિ આંતરોજી, ૧૦ અઃ—એ સાંભળીને મયણાસુંદરી એટલી−‘ હું સાસુજી ! આપ દિલગીર ન થા અને પરાયા લશ્કરના ભય પણ જરાએ ન રાખા; કારણ કે શ્રીનવપદજીના ધ્યાન વડે કરીને તમામ પ્રકારનાં પાપ દૂર થઈ જાય છે, અને વાંક! ગ્રહેાની માટી ગતિનુ જોર પણ કશું ચાલી શકતું નથી. તેમજ શત્રુ, હાથી, સમુદ્ર, સિંહ, સાપ, દાવાગ્નિ, જળેાદરાદિ ભયંકર રોગ અને અધિખાનુ એ આઠ જાતના મોટા ભયે પણ નવપદજીના જાપ જપતાં દૂર જતા રહે છે. અને આ ભવ તથા પરભવમાં સુખ સંપદા પમાય છે. તે હે પૂજ્ય માતાજી ! આ શત્રુસેનાના ભય નવપદજીના જાપ આગળ શી વિશાદમાં છે? તેમ વળી કેટલાક ભેાળા વ્હેમી જને! આવા પરરાજાના લશ્કરની ચિંતા દૂર થવાના સંબંધમાં જોશી વગેરે પાસે જઈને તે દુઃખ થવાનાં કારણા માટે જૈશ કવા રમળ વગેરેથી જોવરાવે છે. પરતુ એવાં લૌકિક પ્રમાણેા જોવા જોવરાવવાથી શું થાય તેમ છે? અથવા તે બીજા પ્રમાણાને કાણુ શોધવા જાય ? મને તે ખુદ એ વાતના પ્રત્યક્ષ અનુભવ જાગૃત થએલા છે; કે મારા ચિત્તની અંદર જે કંઈ શત્રુસૈન્યના ભય હતા, તે આજ સધ્યા વખતે શ્રીજગતપિતા અરિહંત દેવની દીપક તથા ધૂપ પૂજા કરતી વખતે કેાઈ પણ પ્રકારની ઉપમા ન આપી શકાય એવા અનૂપમ અનુભવ થયા તે એવા કે જે અનાદિકાળના આ જીવે ચારે ગતિમાં ભટકથા કરતાં, અનેક વખત શ્રાવકનુ કુળ પામ્યા, ધમ પણ ઓળખ્યા અને દેવની પૂજા પણ કરી; તથાપિ આ જીવને વિભાવ દશાની વિશેષ દ્યોથી પરિણ Jain Education International ७ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy