Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Devendramuni
Publisher: SuDharm Gyanmandir Mumbai
Catalog link: https://jainqq.org/explore/004908/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Page #2 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પવિત્ર પચ્ચીસમી નિર્વાણુ શતાબ્દીના ઉપલક્ષમાં ૭ ૯૫ સુત્ર ( શ્રુતકેવલી ભદ્રબાહુ રચિત) માર્ગદર્શીક ગભીર તત્ત્વચિંતક પ્રસિદ્ધ વક્તા, રાજસ્થાનકેસરી પંડિતરત્ન પરમશ્રદ્ધેય શ્રી પુષ્કર મુનિજી મહારાજ ~~~~~ સંપાદક અને વિવેચક :-~~~ દેવેન્દ્રમુનિ શાસ્ત્રી, સાહિત્યરત્ન અનુવાદક :— જગજીવનદાસ લાલજી દેશી ખી. એ. એલએલ. મી. પ્રકાશક : ગીરધરલાલ દામેાદર તરી શ્રી સુધર્મા જ્ઞાનમંદિર શ્રી મેઘજી થાભણ ધર્મસ્થાનક, ૧૭૦ કાંદાવાડી, મુંબઇ-૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તક કલ્પન * સંપાદક વિવેચક વેન્દ્રમુનિ શાસ્ત્રી, સાહિત્યરત્ન અનુવાદક : શ્રી જે. એલ. દોશી બી. એ. એલએલ. બી. * ગુજરાતીમાં બીજી આવૃત્તિ ન્યુઆરી, ૧૯૭૨ પ્રથમ આવૃત્તિ નકલ ૨૦૦૦ બીજી આવૃત્તિ નકલ ૩૦૦૦ * પ્રાપ્તિસ્થળ ( ગુજરાતી ) શ્રી સુધર્મા જ્ઞાનમંદિર, શ્રી મેઘજી થાભણ જૈન ધર્મ સ્થાનક, ૧૭૦, કાંદાવાડી, મુંબઈ-૪. * પડતર કિંમત રૂા. ૧૫-૦૦ દોશી એન્ડ કંપની, વતી મુદ્રક : શ્રી ધીરુભાઈ જી. દેસાઈ, સ્ટેટ્સ પીપળ પ્રેસ, પોગા સ્ટ્રીટ, કાટ, મુંબઈ-૧. * માર્ગદર્શક રાજસ્થાન કેસરી પ્રસિદ્ધ વકતા પંડિતરત્ન શ્રી પુકમુનિએ મહારાજ * પ્રકાશક ગુજરાતીમાં ગીરધરલાલ દામોદર દસ્તરી શ્રી સુધર્મા શાનમંદિર શ્રી મેઘજી થાભણ જૈન ધર્મસ્થાનક, ૧૭૦, કાંદાવાડી, મુંબઈ-૪ * હિન્દીમાં પ્રકાશક શ્રી અમર જૈન આગમ શોધ સંસ્થાન ગઢ સિવાના જિલ્લા બાડમેર (રાજસ્થાન) * પ્રાપ્તિસ્થળ ( હિન્દી ) શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર, ગાંધીમાર્ગ, અમદાવાદ-૧ વેચાણ કિંમત રૂા. ૭૫૦ સર્વ હક્ક લેખકને સ્વાધીન છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ On the Occasion of Twentyfifth Nirvana Century of Lord Mahavira KALPA-SUTRA By (SHRUT KEVALI BHADRA BAHU) Guided By Gambhira Tatva Chintaka, Prasiddha Vakta Param Shraddheya Pandita Pravara Shri Pushkar Muniji Maharaj Edited & Annotated By Devendra Muni Shastri, Sabitya Ratna Translated into Gujarati By Shri JAGJIVANDAS LALJI DOSHI, B.A. LL.B. Published By Shri Sudharma Gnana Mandir 170 Kandawadi, BOMBAY-4. Page #5 -------------------------------------------------------------------------- ________________ O O The writer, Devendra Muni Shastri Published by (Gujrati) Shri Sudharma Gnana Mandir Shri Meghji Thobhan Jain Dharma Sthanak 170, Kandawadi, Bombay 4 O BOOK Kalpa-Sutra O Guided by Gambhir Tatva Chintak Prasiddha Vakta Param Shraddheya, Pandit Pravar Shri Pushkar Muniji Maharaj Edited & Annotated by Devendra Muni Shastri Sahitya Ratna Published by (Hindi) Shri Amar Jain Agam Shodh Sansthan GADH Shivana (Marwar) Dist. BADMER Translated into Gujarati by Shri J. L. Doshi, B.A. LL. B. 0 Available at Sri Laxmi Pustak Bhandar Gandhi Marg Ahmedabad 1 First Published July 1971 O Cost Price Rs. 15 only Printed by Shri Dhirubhai J. Desai States' People Press, Ghoga Street, Fort, Bombay 1 O Selling Price Rs. 7-50 Page #6 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ જેમનું જીવન સૂર્યસમાન તેજસ્વી હતું, જેમનું મન ચંદ્રસમાન સૌમ્ય હતું. જેમના આચાર સુવર્ણસમાન નિર્મળ હતા, જેમના વિચાર સાગરસમાન ગંભીર હતા, જેમની વાણી મધસમાન મીઠી હતી, જે બીજા પ્રત્યે ફૂલ કરતાં અધિક કેમળ હતા, અને પિતાની સંયમ – સાધના પ્રત્યે વાથી પણ અધિક કઠેર હતાં, તે અમારા પરમ ગુરુ પરમ શ્રદ્ધેયરત્ન મહાવિર, સ્વગીય પૂજ્યપાદ શ્રી તારાચંન્દ્રજી મહારાજ ભક્તિભાવપૂર્વક સમર્પિત વિનયનમ્ર – દેવેન્દ્ર મુનિ Page #7 -------------------------------------------------------------------------- ________________ પાનું ૩ થી ૨૦ ૨૧ થી ૩૦ ૩૧ થી ૪૫ ૪૬ થી ૮૪ ૮૫ થી ૯૯ ૧૦ થી ૧૪૧ ૧૪૨ થી ૧૫૭ ૧૫૮ થી ૧૬૫ ૧૬૬ થી ૨૦૪ ૨૦૫ ૨૦૬ થી ૨૧૮ ૨૧૮ થી ૨૩૧ કલ્પસૂત્ર અનુક્રમણિકા ભગવાન મહાવીર ચરિત્ર ઉપક્રમ-દશકલ્પ પ્રથમ પ્રવચન ભગવાન મહાવીરના પૂર્વભવ * ગર્ભસંહરણ * ત્રિશલાનું સ્વપ્નદર્શન .. * સ્વપ્ન-ચર્ચા જન્મ-મહોત્સવ અભિનિષ્ક્રમણ સાધના કાળ * કેવળ જ્ઞાન * તીર્થ પ્રવર્તન પરિનિર્વાણ ભગવાન મહાવીરની પૂર્વ પરંપરા : * પુરુષાદાનીય પાર્શ્વ * અહંત અરિષ્ટનેમિ * અહંત નમિથી અહંત અજિત * ભગવાન ઋષભદેવ * તીર્થકર ચરિત્ર સૂચકપત્ર (લેખા) વિરાવલી : * ગણધરચરિત્ર * આર્ય જંબૂ આર્ય ભદ્રબાહુ * આર્ય સ્થૂલિભદ્ર * વિભિન્ન શાખાઓ સામાચારી : * વર્ષાવાકલ્પ * ભિક્ષાચરી ક૯૫ * કેશને લોચ * ક્ષમાપના 4 ઉપસંહાર પરિશિષ્ટ પરિશિષ્ટ (૧ થી ૬) કલ્પસૂત્રને સંાિપ્ત પારિભાષિક શબ્દકોષ સંદર્ભ ગ્રી સૂચી ... શુદ્ધિપત્રક ૨૩૨ થી ૨૪૭ ૨૪૭ થી ૨૬૧ ૨૬૧ થી ૨૬૯ ૨૭૦ થી ૨૯૯ 300 થી ૩૦૫ ૩૦૬ થી ૩૧૩ ૩૧૩ થી ૩૧૭ ૩૧૭ થી ૩૨૧ ૩૨૧ થી ૩૪૨ ૩૪૩ થી ૩૪૭ ૩૪૭ થી ૩૮૦ ૩૮૦ થી ૩૮૨ ૩૮૨ થી ૩૮૭ ૩૮૭ થી ૩૮૮ ૧ થી ૪૪ ૬૫ થી ૭૦ ૭૦ થી ૭૨ ૭૩ થી Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત કલ્પસૂત્ર પર વિદ્વાનોના અભિપ્રાય સ્થાનકવાસી જૈન સમાજના મૂર્ધન્ય મુનિઓના અભિપ્રાય (1) કલ્પસૂત્રના પ્રામાણિક અને સ્પષ્ટ અનુવાદની ઘણા વખતથી આવશ્યકતાનો અનુભવ કરવામાં આવતા હતા, સાહિત્યરસિક શ્રી દેવેન્દ્રમુનિ શાસ્ત્રીએ હિંદી અનુવાદ અને મૌલિક વિવેચન લખીને એક ઘણી મોટી આવશ્યકતાની પૂર્તિ કરેલ છે. તેના લેખનમાં તેમણે અતિ અધિક શ્રમ કરેલ છે. પ્રસ્તાવના ઘણી શોધપૂર્ણ છે. ભાવ, ભાષા અને શૈલીની દષ્ટિથી આ સંસ્કરણ ઘણું ઉત્તમ છે. પરિશિષ્ટના સંયોજનથી ગ્રંથના ગૌરવમાં ચાર ચાંદ લાગી ગયા છે. મુનિશ્રીને પરિશ્રમ પ્રશંસનીય છે. - આચાર્ય પ્રવર શ્રી આનંદઋષિજી મહારાજ બન્ડ. દિનાંક ૩૦-૧૨-૧૯૬૮ (૨) કલ્પસૂત્ર જૈન પરંપરાને મહાન ગ્રંથ જ નહિ-ઇતિહાસગ્રંથ પણ છે. શ્રમણ ભગવાન મહાવીરના દિવ્ય જીવનની ઝાંખી જે સુંદર-સુલલિત અને સાહિત્યિક ભાષામાં પ્રસ્તુત ગ્રંથમાં ઉપલબ્ધ થાય છે તે અન્ય આગમ ગ્રંથોથી વિશિષ્ટ છે. આ દષ્ટિથી આગમમાં કાવ્ય સાંદર્યના મણિકાંચન-સંગ રૂપ કલ્પસૂત્રને પોતાનું વૈશિષ્ય છે. તીર્થકરચરિત્ર, વિરાવલી અને સામાચારી વગેરેના કારણે કલ્પસૂત્રનું ખાસ મહત્વ છે અને તેને લઈને શ્વેતાંબર જૈન પરંપરામાં તેનું એક વિશિષ્ટ આકર્ષણ તથા સર્વજનોપયોગિતા સ્વયંસિદ્ધ છે. અત્યાર સુધી જેટલી ટીકાઓ, વ્યાખ્યાઓ તેના ઉપર લખવામાં આવેલ છે તેટલી સંભવિત રીતે અન્ય કોઈ આગમ ગ્રંથ ઉપર લખવામાં આવેલ નથી, તે તેની લોકપ્રિયતાનું સ્પષ્ટ પ્રમાણ છે. કલ્પસૂત્ર'નું શ્રી દેવેન્દ્રમુનિજી શાસ્ત્રીએ હિંદીમાં સુંદર સંપાદન પ્રસ્તુત કરેલ છે. આજે ભારતની રાષ્ટ્રભાષા હિંદી છે. હિંદીમાં જૈન આગમના આધુનિક અનુવાદ અને વિવેચનની અત્યંત આવશ્યકતા છે. આજ સુધી કલ્પસૂત્રના જેટલાએ હિંદી અનુવાદ અને વિવેચન પ્રસ્તુત થયેલ છે. તેમાં શ્રી દેવેન્દ્રમુનિજીનું આ વિવેચન પોતાનું વૈશિષ્ટય ધરાવે છે. અન્વેષણ અને તુલનાત્મક દષ્ટિથી જે શ્રમસાધ્ય સંપાદન થયેલ છે તે દેખીને મને ખૂબ ખૂબ પ્રસન્નતા છે. હું આશા રાખું છું કે આપણા કામણ સંઘના આશાસ્પદ તરુણ શ્રમણ આ જાતની આગમ શ્રુતસેવામાં પિતાની સંપાદન કલા તથા પ્રતિભા પરિચય દેશે અને શ્રુતવામયને અત્યંત આધુનિક પરિવેશની સાથે જન - ભાગ્ય બનાવવાને પ્રયત્ન કરશે. – ઉપાધ્યાય શ્રી અમરમુનિજી મહારાજ ઉદયમાન તરણ લેખક શ્રી દેવેન્દ્રમુનિ શાસ્ત્રીએ ‘કલ્પસૂત્ર' ઉપર મૂળ, અર્થ અને ગંભીર વિવેચન લખીને શ્રુતસેવામાં મહાન ગદાન દીધેલ છે. સંપાદન શુદ્ધ અને સ્પષ્ટ છે. કલ્પસૂત્રનાં આજ દિવસ સુધી જેટલાંએ પ્રકાશન નીકળ્યાં છે, તે બધામાં આ પ્રકાશન સર્વશ્રેષ્ઠ છે. સર્વ સાધારણ પાઠક અને સ્વાધ્યાયપ્રેમીઓને જ માટે નહિ, પણ સંશોધકોને માટે પણ તેમાં મોટા પ્રમાણમાં સારી સામગી છે. – આચાર્ય શ્રી હસ્તીમલજી મહારાજ દિનાંક ૧-૮-૧૯૬૯ Page #9 -------------------------------------------------------------------------- ________________ (૪) દેવેન્દ્રમુનિજી દ્વારા સંપાદિત ‘કલ્પસૂત્ર’ વાંચ્યું. સંપાદન સુંદર જ નહિ પણ અતિ સુંદર છે. ભાવ, ભાષા અને શૈલીએ બધી દષ્ટિથી આ સંપાદન તેનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે. વિવેચન અને પ્રસ્તાવનામાં લેખકનું ગંભીર અધ્યયન સ્પષ્ટપણે ઝબકી રહેલ છે. સેકડો ગ્રંથોનાં પ્રમાણ આપીને ગ્રંથને અધિકાધિક પ્રામાણિક બનાવવામાં આવેલ છે. પ્રસ્તુત કલ્પસૂત્રના અધિકાધિક પ્રચાર થાઓ તે જ મંગળ કામના અને ભાવના છે. કલ્પસૂત્ર (11) મે” ‘કલ્પસૂત્ર’ ની અનેક પ્રતિએ દેખી છે. પરંતુ મારા મનને કોઈ પણ પ્રતિ પસંદ નથી પડી કોઈમાં મૂલપાઠ શુદ્ધ ન હોય, તો કોઈમાં અર્ધ બરાબર ન હોય, કોઈમાં વિવેચન જ વ્યવસ્થિત ન હોય. મરુધર કેસરી શ્રી મિશ્રીમજી મહારાજ રાણાવાસ, દિનાંક ૪-૧૦-૧૯૬૯ જ્યારે મે વેન્દ્રમુનિ શાસ્રી સાહિત્યરત્ન દ્વારા સંપાદિત કલ્પસૂત્ર દેખું ત્યારે મન મસૂર નાચી ઊઠયો. મૂળ પાઠ, અર્થ અને વિવેચન બધામાં સંપાદક મુનિજીની ગંભીર વિદ્રત્તા ઝબકી રહેલ છે. આટલું સુંદર સંપાદન 'કલ્પસૂત્ર'નું પ્રથમ વખત દેખું છું. આ ‘કલ્પસૂત્ર' માં સ્થાનકવાસી જૈન સમાજની પરંપરાઓનું સંપૂર્ણ દર્શન કરાવવામાં આવેલ છે. વ્યાખ્યાતાઓને માટે આ સંસ્કરણ ઘણું જ ઉપાયોગી છે. માલવકેશરી પ્રસિદ્ધવકતા શ્રી સૌભાગ્યમલજી મહારાજ (૬) કલ્પસૂત્રની શોધપૂર્ણ પ્રસ્તાવનામાં અનેક પ્રમાણ આપીને દેવેન્દ્રમુનિશાસ્રીએ એમ સિદ્ધ કરેલ છે કે, પત્ર, બત્રીસ આગમામાં જ છે. ને દશાવકધનો આઠમો અધ્યાય છે. મને હાર્દિક આહ્લાદ છે કે દેવેન્દ્રમુનિએ અનુવાદ, વિવેચન અને પ્રસ્તાવનામાં સર્વત્ર સ્થાનકવાસી પરંપરાની પૂર્ણ રહ્યા કરેલ છે. સંપાદનમાં અતિ અધિક શ્રમ કર્યો છે. સવિસ્તર ભૂમિકા, વિવેચન, ટિપ્પણીઓ, શબ્દકોષ અને અનેક પરિશિષ્ટોથી મુકત પ્રસ્તુત આગમ સાધારણ પાઠકો માટે જ નહિ, પરંતુ વિશિષ્ટ વિજ્ઞાને માટે પણ અત્યંત ઉપયોગી છે. દેવેન્દ્રમુનિએ અનેક ગ્રયાનું સંપાદન અને લેખન કરેલ છે. પરંતુ અમારી દષ્ટિથી તે બધામાં આ સર્વોત્કૃષ્ટ સંપાદન અને લેખન છે. સુવર્ણ કળશ સમાન તે સદા ચમકનું હેશે. દેવેન્દ્રમુનિજી અન્ય આગગાનું પણ આ રીતે સુંદર સંપાદન કરે એ જ મારી શુભ કામના છે. પ્રવર્તક વિનયઋષિજી મહારાજ અહમદનગર તા. ૧૬-૧૨-૧૯૬૮ (6) ‘કલ્પસૂત્ર’ જીવનને ઉન્નત અને સમુન્નત બનાવવાનું શ્રેષ્ઠ સોપાન છે. કામણ જીવનની સાધનાનું તેમાં સુંદર નિરૂપણ છે. ામણ ભગવાન મહાવીર, પાર્શ્વનાથ, અરિષ્ટનેમિ અને ઋષભદેવ વગેરે તીર્થંકરોના જીવન સમ્યક્ પ્રકારથી તેમાં ચિત્રિત કરવામાં આવેલ છે. પત્રની અનેક સંસ્કરણ પ્રકાશિત થયાં છે. તે બધાં સંસ્કરણામાં આ સંસ્કરણ પ્રત્યેક દષ્ટિથી અનેખું છે. દેવેન્દ્રમુનિજીની ભાષામાં આજ છે, લાલિત્ય છે અને ભાવેમાં ગાંભીર્ય છે. વકતા શ્રી પ્રેમચંદજી મહારાજ દેહલી, તા. ૫-૧૦-૧૯૬૯ પંજાબકેસરી પ્રસિદ્ધ Page #10 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાય શ્રી દેવેન્દ્રમુનિ શાસ્ત્રી દ્વારા સંપાદિત કલ્પસૂત્રને દેખીને મને અપૂર્વ હર્ષોલ્લાસ પ્રાપ્ત થયો. અત્યાર સુધી અનેકાનેક કલ્પસૂત્ર હિન્દી ભાષામાં પ્રકાશિત થયેલ છે. પણ મેં જે કાંઈ આમાં મેળવ્યું છે તે અવર્ણનીય છે. આ સંપાદન અદ્વિતીય છે, વચનથી અગોચર છે. મુનિજીએ તેનાં સંપાદનમાં અતિ અધિક અન્વેષણ કરેલ છે. પ્રત્યેક વસ્તુ સપ્રમાણ ઉપસ્થિત કરેલ છે. સૌથી મોટી વિશેષતા એ છે કે, પ્રબુદ્ધપાઠક વાંચતાં વાંચતા વાસ્તવિક ભાવોને પોતાની મેળે જાણી લે છે. આ કલ્પસૂત્ર સ્વાધ્યાય અને મનન કરવાની દષ્ટિથી અનુપમ અને મૌલિક છે. હું બધા સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓને પ્રેરણા આપું છું કે તેઓ પર્યુષણની પુણ્ય ક્ષણોમાં તેનું અવશ્ય વાંચન-શ્રવણ કરે. ધર્મોપદેટા શ્રી ફલચંદજી મહારાજ (૯) શ્રી દેવેન્દ્રમુનિ શાસ્ત્રી સાહિત્યરત્ન દ્વારા સંપાદિત કલ્પસૂત્ર જોયું. સંપાદકે તેમની સુંદર શૈલીનો સદુપયેગ કરતાં તે ઉપયોગી ગ્રંથનું આધુનિક શૈલીથી જે સંપાદન કરેલ છે, તે પ્રશંસનીય અને સ્તુત્ય છે. આગમ જેવા ગંભીર વિષય ઉપર વ્યાખ્યા કરવી તે સહેલું કામ નથી. પરંતુ લેખકે તેમના ગંભીર અધ્યયનના બળ ઉપર અને પિતાની બૌદ્ધિક શકિતથી ક૬૫સુત્રને અધિકથી અધિક સુગમ અને સુબેધ્ય બનાવવાને સફળ પ્રયાસ કર્યો છે. પુસ્તકને પ્રારંભમાં જે ભૂમિકા આપેલ છે તે પણ મનન કરવા યોગ્ય છે. અન્ય વિદ્વાન લેખકોને માટે આ ગ્રંથનું તુલાનાત્મક ટિપ્પણ ઉપયોગી સિદ્ધ થશે. નિ:સંદેહ કેવળ સાધુ-સાધ્વીએને માટે જ નહિ, પણ પ્રત્યેક સ્વાધ્યાયપ્રેમીને માટે આ ગ્રંથ અત્યંત ઉપયોગી સિદ્ધ થશે. લેખક મુનિ અનેક વિષય ઉપર અનેક ગ્રંથની રચના કરી ચૂકેલ છે. સ્થાનકવાસી સમાજના તે એક ઉદયમાન લેખક છે અને વખતોવખત તે તેમની લેખનીથી નવા નવા ગ્રંથની સૃષ્ટિ રચતા રહે છે. કલ્પસૂત્રની વ્યાખ્યા સરળ અને સુંદર છે. સંપાદન પદ્ધતિ આધુનિક છે. છપાઈની સુંદરતા પણ આકર્ષક છે. પુસ્તકાલયોને માટે આ ગ્રંથ અવશ્યમેવ સંગ્રહણીય છે. - શ્રી વિજયમુનિજી ‘શાસ્ત્રી” ૨-૧૧-૧૯૬૯, ઘાટકોપર. (૧૦) શ્વેતાંબર જૈન સંપ્રદાયમાં પ્રતિવર્ષ પર્યું પણ પર્વાધિરાજ ઉપર કલ્પસૂત્રનું શ્રવણ, મનન, નિદિધ્યાસન અને વાંચનની પરંપરા તે કારણે પ્રચલિત કરવામાં આવેલ છે. કે જેનાથી શ્રમણ સંસ્કૃતિ અને તેના ઉપાસકોને આચાર–વિચાર મર્યાદાઓને સ્પષ્ટ વિવેક અને જાગરણ થઈ શકે. એમ તે કલ્પસૂત્ર ઉપર અત્યાર સુધી સંસ્કૃત - હિન્દી અને ગુજરાતીમાં કેટલીક ટીકાઓ લખાઈ ચૂકી છે. પરંતુ હિંદી ભાષામાં આવી જાતના વિવેચન અને તુલનાત્મક ટિપ્પણીઓથી સુશેભિત સંપાદનની આવશ્યકતા કેટલાં વર્ષોથી અનુભવાતી હતી. તેની પૂર્તિ વિદ્રાન શ્રી દેવેન્દ્રમુનિજી શાસ્ત્રી સાહિત્યરત્ન અત્યંત પરિશ્રમપૂર્વક કરેલ છે. વિદ્વાન મુનિજીએ ઠેકઠેકાણે તુલનાત્મક ટિપ્પણીઓ જૈનેતર શાસ્ત્રોનાં ઉદાહરણો અને સંગતિથી આ મહામૂલ્ય ગ્રંથરાજની શોભામાં ચાર ચાંદ લગાવી દીધા છે. તે જાતના અતિપરિકામ પૂર્વકના સંપાદન માટે મુનિશ્રી ધન્યવાદને યોગ્ય છે. - મુનિ નેમિચંદજી તા. ૧ લી જાન્યુઆરી ૧૯૬૯. Page #11 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર दसासुयक्खंधसुयस्स तस्स, दळं दसं अदमियं च नायं । वीरस्स कल्लाण-पणं पकिळं, बिन्दुम्मि सिंधुमिव संपविठं ।१।। પરમથુત દશાશ્રુતસ્કંધની આઠમી દશા જોઈને જણાઈ આવ્યું કે આમાં તો ભગવાનનાં પાંચે કલ્યાણક બિંદુમાં સિંધુની માફક સમાઈને રહેલાં છે. कप्पं विणा किंचि कल्लाणमित्थं, नेवत्थि लोए त्ति विचितिऊणं । सिरिभद्दबाहू सुयपारगामी, तस्सुत्तमेयं कयवं महत्थं ॥२॥ પરંતુ શાસ્ત્રપારંગત શ્રી ભદ્રબાહુ સ્વામીએ વિચાર્યું કે આચારના પાલન વિના આ વિશ્વમાં એક પણ કલ્યાણ નિષ્પન્ન થવાનો સંભવ નથી. એથી એમણે બહુ મોટા એવા પ્રયજનના સાધક કલ્પસૂત્રની રચના કરી. नासी अणेगेसि पमाणमेयं, अहं पि नासं बहिरम्मि देसे ।। परंतु देविंदमुणी सपुण्णो, दूरीकरित्था विउसाण संकं ।।३।। કલ્પસૂત્રને અનેક વિદ્વાને બત્રીસ સૂત્રોની અંતર્ગત માનતા નહોતા. હું પણ એ જ મતને હતે. પરંતુ આગમપ્રભાકર શ્રી પુણ્યવિજ્યજી મહારાજની સહાયતાથી શ્રી દેવેન્દ્રમુનિએ વિદ્રાની એ શંકા દૂર કરી દીધી. तं कप्पसूत्तं रयणायरं व, णेगेहि देवेहि विलोडियं हि । सुमंथिअं किंतु देविंदएण, सम्मप्पयारेण मई मि एसा ।।४।। આ કલ્પસૂત્રરૂપ સાગરનું અનેક વિબુધોએ (વિદ્વાનોએ) મંથન કર્યું હતું. પરંતુ દેવેન્દ્રમુનિએ ઊંડાણથી મંથન કર્યું છે એમ હું માનું છું. पालित्तु कप्पे सुअहित्तु ऽ णेग, करित्तु कल्लाणपणं नियप्पे । वीराणुया होह सब्वेवि तुम्भे, अपक्खपाएण सग्गंथमेयं ।।५॥ હવે આપ પક્ષપાત છોડીને, આ સગ્રંથનું અનેકવાર અધ્યયન કરીને કલ્પને (આચાર ધર્મને) પાળીને પોતાના આત્મામાં પાંચે કલ્યાણકોને અપનાવીને, મહાવીરના અનુયાયી બને. जिणन्तु तित्थं गुरुणो सुपुक्खरा, जिणेउ तस्सीसु देविदसाहू । तहेव सुत्तंपि अन्नाणमंध, जिणेउ भित्तूण चिरं पि कालं ॥६॥ તીર્થગુરુ પુષ્કરમુનિજી મહારાજ જ્યવંત વર્તા, એમના અંતેવાસી દેવેન્દ્રમુનિ મહારાજ જયવંત વર્તી અને આ કલ્પસૂત્ર અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને જ્યવંત રહો. (કારણ કલ્પસૂત્રના) આ પ્રકારની લખાણના કાર્યમાં લેખક પોતે કર્તા રૂપે અને તેમના ગુરુ નિમિત્તે રૂપે છે એટલે આ ત્રિપુટી ચિરંજીવ રહો. जसो त्थि लोए सुजयामराणं, नेहो तहा तुरियतारयाणं । अहुणा वि जीयाण सुपुक्खराणं, अविणासिओ होहिइ कप्पसुत्ते ॥७॥ પૂજ્ય શ્રી અમરસિંહજી મહારાજ અને પૂજયશ્રી યમલજી મહારાજને યશ આજે પણ મોજુદ છે. સ્વામીજી તારાચંદજી મહારાજ અને ચૌથમલજી મહારાજને સ્નેહ પણ મોજૂદ છે. એનું જ પ્રતિબિબ શ્રદ્ધય સ્વામીજી શ્રી જીતમલજી મહારાજ અને શ્રદ્ધય શ્રી પુષ્કરમુનિજી મહારાજને નેહસંબંધ આજે પણ છે. તે આ કલ્પસૂત્રની કૃતિ દ્વારા અવિનાશીભાવને પ્રાપ્ત કરો. પં. મુનિશ્રી લાલચંદ્રજી મ. શમણલાલ કાવ્યતીર્થ Page #12 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાય મૂર્તિપૂજક જૈન સમાજના મૂર્ધન્ય વવિદ્વાન મુનિયાના અભિપ્રાય! (૧૨) મેં આપ દ્વારા પ્રેષિત કલ્પસૂત્રનું અવલાકન કર્યું. સંપાદન સુંદર થયું છે. પ્રસ્તાવના અને તુલનાત્મક દષ્ટિથી લખેલું વિવેચન ઘણું જ સુંદર છે મને વિશ્વાસ છે જિજ્ઞાસુ પાઠકોને માટે આ ગ્રંથ ઘણા ઉપયોગી સિદ્ધ થશે. આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ (૧૩) દેવેન્દ્રમુનિ શાસ્રી દ્વારા સંપાદિત કલ્પસૂત્રનું મેં ઊંડાણથી અધ્યયન કર્યું. મુનિજી વિશાળ દષ્ટિથી મંડિત પ્રતિભાશાળી લેખક છે. તેમની દ્રષ્ટિ તીક્ષ્ણ છે. તથા લખાણ અર્થબાધવાળું છે. હું અધિકારપૂર્વક કહી શકું છું કે મુનિજીએ સાંપ્રદાયિક સંકુચિત દષ્ટિથી ઉપર ઉઠીને તેનું સંપાદન કરેલ છે. કયાંય પણ સાંપ્રદાયિક તત્ત્વોની ગંધ નથી. ખંડન-મંડનથી તેઓશ્રી દૂર રહ્યા છે. સત્ય તથ્યનું સમુદ્ઘાટન કરવું તે જ તેમનું લક્ષ્ય રહેલ છે. પ્રસ્તુત કલ્પસૂત્રને અનેક શ્વેતાંબર મૂર્તિપૂજક આચાર્યોએ પસંદ કરેલ છે. ડૉકટર મુનિશ્રી કાન્તિસાગર (૧૪) મહાગ્રન્થ મહાભારતમાં વર્તતી ગૌતા ને કાલાન્તરે વૈદિકોએ જેમ વિભકત કરી સર્વજન સુલભ બનાવી. તેમ ચૌદ પૂર્વધર શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીજીએ રચેલું અંગબાહ્ય ગણાતા વૈશાશ્રુત ંઘ નામનું આગમ, જેની ગણના છેદ સૂત્રમાં કરવામાં આવી છે તેના આઠમાં અધ્યયન રૂપે વર્તતા વપ્નોસવળ —વર્યુવળ વલ્લ નામના વિભાગને પૂર્વાચાર્ય ભગવંતે આજથી લગભગ પંદરસે વર્ષ આસપાસમાં વિભકત કર્યો અને એમ થવાથી તેનો લાભ ચતુર્વિધ સંઘને સુલભ બન્યો. ઉત્તરોત્તર એ પવિત્ર અને મંગલ સૂત્રનો મહિમા એટલે વધ્યો કે એની ગણના સ્વતંત્ર આગમ રૂપે ન હોવા છતાં તેણે સ્વતંત્ર આગમ જેવું અને પાછું તે બધાયથી સર્વોત્તમ કોટિનું સ્થાન મેળવી લીધું છે. ૧૧ ક્રિશ્ચિયનેમાં બાઈબલ, પારસીઓમાં અવસ્તાનું, ઈસ્લામીઓમાં કુરાનનું, વૈદિક હિન્દુએમાં ગીતાનું, બૌદ્ધોમાં ધમ્મપદનું જેવું સ્થાન છે તેવું જ સ્થાન પરમ પૂજ્યનીય વંદનીય એવા કલ્પસૂત્રનું છે. પૂર્વાચાયો એ તેના અસાધારણ મહિમા ગાયો છે. અને સર્વશ્રુતાગમ શાસ્ત્રોમાં તેને ‘શિરોમિણ’ તરીકે ઓળખાવ્યું છે. તેનું અસાધારણ કોટિનું સ્થાન હોવાનાં કારણે શ્વે. મૂર્તિપૂજકોના જ્ઞાન ભંડારોમાં કલ્પસૂત્ર મૂલની છેલ્લાં ૬૦૦-૭૦૦ વર્ષમાં સાચાં સાનાથી લખાયેલી, સુંદર ચિત્રાવાળી બહુમૂલ્ય હસ્તપ્રતિઓની સંખ્યા સેંકડોની છે અને કાલી શાહીથી મેાટા અક્ષરે લખાયેલી ચિ સહિતની પ્રતિઓની સંખ્યા હજારોની છે. આ સૂત્ર પ્રત્યે જૈના કેવી શ્રદ્ધા ધરાવે છે તેની ખાત્રી અજૈન ન્યાયાધીશા પણ જાણતા હાવાથી બે જૈન વચ્ચેનાં કેસની પતાવટ કરાવવી હોય ત્યારે સાચું બોલાવવા માટે ‘કલ્પસૂત્ર' કોરટમાં મંગાવી હાથમાં રાખી સત્ય બોલવા જણાવે છે. પ્રસ્તુત પ્રકાશન અંગે : Page #13 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર આંતરમૂલ્ય : શ્રય પં. શ્રી દેવેન્દ્રમુનિજીએ અતિ પરિશ્રમ ઉઠાવીને ખ્યાતનામ સુત્રાધ્યયનનો જે અનુવાદ કર્યો છે તે માટે તે ખરેખર ધન્યવાદાઈ છે. ભાષાની દષ્ટિએ, --આ સૂત્રની, ભાષા સરલ અને પ્રવાહી છે. વાંચનારને પોતાના પ્રવાહમાં લાગી જાય તેવી છે. શેલીની દષ્ટિએ શૈલી રોચક છે. અને તેમાં ટાવકાઈ પણ છે. તેથી આ અનુવાદ વાચકોને જરૂર ગમી જાય તેવો છે. સંશોધનની દષ્ટિએ તેમના વિવેચનમાં મતભેદોનું સંતુલન, ઉત્સર્ગ–અપવાદોની સ્પષ્ટ સમજણ આપી છે. મનનીય, શોધ પ્રસ્તાવના એ આ ગ્રંથનું સુંદર પીછું છે. સંપાદનની દ્રષ્ટિએ :–પરિશિષ્ટો, કોશ વગેરે આપવા દ્વારા પ્રકાશન શ્રેષ્ઠ બન્યું છે. હિન્દી કરતાં ગુજરાતી આવૃત્તિમાં શુદ્ધિકરણ સારું થયું છે. ( બાહ્ય મૂલ્ય: મુદ્રણની દષ્ટિએ જોઈએ તે સાઈઝની, ખાસ કરીને ગુજરાતી ટાઈપની અને શ્વેત કાગળોની પસંદગી સર્વોત્તમ થઈ છે. પ્રિન્ટિગ આંખે ઊડીને વળગે તેવું છે. બહારનું બેવડું આવરણ બહુ આકર્ષક બન્યું છે. સમગ્ર પ્રકાશનમાં એમની પ્રતિભા અને ઊંડી સૂઝ દેખાઈ આવે છે. અનેકાનેક ગ્રન્થોની હારમાળા ઊભી કરનાર અથાગ પરિશ્રમી મુનિજી, તટસ્થ અને સત્યની દષ્ટિ રાખીને સુંદર પ્રકાશનો આપતા રહે. પંડિતરત્ન યશોવિજયજી મહારાજ મુંબઈ (૧૫) કલ્પસૂત્ર મળ્યું, જોઈને અત્ય-ત પ્રસન્નતા થઈ, બાહ્યા અને આભાર દષ્ટિથી કલ્પસૂત્ર આપને માટે આપની વિદ્વત્તાને માટે, અને આપની ગુરુ પરમ્પરાને માટે યશસ્વી સિદ્ધ થશે! સમ્પ્રદાય મોહ રહિત આપનું લખાણ અને વાક્ય રચના સમાજને માટે જ્ઞાનવર્ધક અને અનુકરણીય છે ! મુનિ પૂર્ણાનન્દ વિજય કુમાર શ્રમણ’ (ન્યાય, કાવ્ય, તીર્થ) નમિનાથ જૈન ઉપાશ્રય મુંબઈ સ્થાનકવાસી જૈન સમાજની વિદુષી મહાસતીઓના અભિપ્રાય દેવેન્દ્રમુનિજી દ્વારા સંપાદિત કલ્પસૂત્ર દે. સ્થાનકવાસી સમાજના એક મહાન કાર્યની પૂતિને માટે અસીમ આનંદ થશે. તેને માટે મુનિજી વધાઈને પાત્ર છે. તેમની તીક્ષણ દષ્ટિ ઘણી સંશોધક છે. આજ સુધી સ્થાનકવાસી સમાજ કલ્પસૂત્રને બત્રીસ આગમથી બહારની ચીજ માનતા હતા. પરંતુ મુનિજીએ તે સંપૂર્ણ સિદ્ધ કરી દીધું કે, કલ્પસૂત્ર આ બત્રીસ આગમેના સિવાય વિશેષ કાંઈ નથી. અથવા બત્રીસ આગમ માટેનું જ છે. ઓછામાં ઓછા હજાર વર્ષ જૂના દશાશ્રુતસ્કંધની પ્રતિમાંથી એમ કાઢીને બતાવ્યું છે, કલ્પસૂત્ર તે દશાશ્રુતસ્કંધનું આઠમું અધ્યયન છે. મુનિશ્રીની પ્રસ્તુત શોધ ચમત્કારપૂર્ણ છે. તે કારણે તેમણે આપણા હૂં ઢિયા નામને સાર્થક કરેલ છે. તેમની પ્રતિભા દિવસે બેવડી અને રાત્રિએ ચાર ગણી વધતી રહે એ જ અંતરની મનીષા છે. -- “પરમ વિદુષી સાધ્વી ઉજજવલકુમારીજી’ અહમદનગર, તા. ૧૮-૧૨-૧૯૬૮. Page #14 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાય (૧૭) કલ્પસૂત્રની અનેક ટીકાઓ લખવામાં આવેલ છે. પરંતુ કલમ કળાધર દેવેન્દ્રમુનિજી શાસ્ત્રી દ્વારા લખવામાં આવેલું વિવેચન વસ્તુત: અનાખ્યું છે. વિવેચનની એકેક પંકિતમાં મુનિજીનું અગાધ જ્ઞાન ઝબકે જ છે. ભાષા સરળ અને સરસ છે. તે પ્રબુદ્ધ પાઠકોને રસપૂર્વક તેમની તરફ આકર્ષિત કરી લે છે. - સાધ્વી પ્રમદસુધા' (૧૮) કલ્પસૂત્રના પ્રામાણિક સંસ્કરણની આવશ્યકતા દીદકાળથી અનુભવાતી હતી. દેવેન્દ્રમુનિજીએ તે જરૂરિયાત પૂરી કરી તે માટે તેઓશ્રીને હાર્દિક અભિનંદન જૈન સિદ્ધાન્તાચાર્યા સાધ્વી કુસુમવતીજી (૧૯) કલ્પસૂત્રનું સંપાદન માત્ર સુંદર છે જ નહીં–અતિ સુંદર થયું છે. પ્રસ્તાવના અત્યન્ત શોધપ્રધાન છે. અનેક સત્ય- તનું અનાવરણ આમાં થયું છે. આ પ્રકાશન અધિકાધિક લોકપ્રિય બને એવી શુભાશા છે. પરમ વિદુષી મહાસતી શ્રી શીલકંવરજી મ. (૨૦) દેવેન્દ્રમુનિ મારા લઘુબંધુ છે. ભાઈએ સંપાદન કરેલ કલ્પસૂત્રના સંબંધમાં હું એક બહેન શું લખું? મારી તથા મારા પૂ. માતુશ્રી પ્રભાવતીજી મ. ની હાર્દિક કામના છે કે, આનાથી પણ વધુ સુંદર કૃતિઓ તેઓ લખે. સાહિત્યરત્ન સાધ્વી પૃપવતીજી, મનીષી વિદ્વાનોના તથા પત્ર પત્રિકાઓના અભિપ્રાય (૨૧) મુનિશ્રી દેવેન્દ્રજી, આપનું સંપાદિત કલ્પસૂત્ર મને મળ્યું. કલ્પસૂત્રનું આપે સુંદર સંપાદન કરેલ છે. પ્રસ્તાવના અને વિવેચન વગેરે વાંચવાથી એ સહજ રીતે જ્ઞાત થાય છે કે તેને માટે આપને અનેક ગ્રંથને સ્વાધ્યાય કરવો પડયો છે. આપના સંપાદનને દેખીને મને સંતોષ છે. પં. બેચરદાસ જીવરાજ દેશી (૨૨) સ્થાનકવાસી સંપ્રદાયના વિદ્વાન સંત દેવેન્દ્ર મુનિજીએ કલ્પસૂત્રનું મહત્વપૂર્ણ સંપાદન કરેલ છે. અત્યાર સુધીનાં પ્રકાશિત બધાં સંસ્કરણોની અપેક્ષાએ આ સંસ્કરણ અધિક મહત્વપૂર્ણ છે. દેવેન્દ્ર મુનિજીએ સેંકડો ગ્રંથના આધાર અને અધ્યયનથી આ સંસ્કરણને ઘણી મહેનતથી તૈયાર કરેલ છે. મૂળપાઠ, અર્થ અને વિવેચન અને તે પછીનાં સાત પરિશિષ્ટ, પ્રારંભમાં પ્રસ્તાવના અને ઉપક્રમ ઘણા મોટા શ્રમથી તૈયાર કરવામાં આવેલ છે. આશા છે કે, આ સંસ્કરણનો અધિકાધિક પ્રચાર અને ઉપયોગ થશે. સાહિત્યવારિધિ અગરચંદજી નાહટા Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કલ્પસૂત્ર (૨૩) કલ્પસૂત્રમાં સંપાદક મહાદ કેટલીક શોધાત્મક સામગ્રીનું ઉદઘાટન કરેલ છે કે જે પોતે સ્વવિષયમાં નિશ્ચિત રીતે સ્તુત્ય છે. પ્રસ્તાવનાના અંતર્ગત ઐતિહાસિક અધ્યયનની સૂક્ષ્મ દષ્ટિ જણાઈ આવે છે. અને સાથે જ વિપુલ જ્ઞાન ભંડારના દસ્તાવેજ પણ પ્રાપ્ત થાય છે કે જે સંપાદકની ગંભીરતાના ઘોતક છે. ભગવાન મહાવીરની સંપૂર્ણ જીવન સામગ્રીઓની સાથોસાથ ભગવાન પાર્શ્વનાથ ભગવાન અરિષ્ટનેમિ, ભગવાન ક્ષભદેવ વગેરેનાં સંબંધમાં ગંભીર વિચાર કરવામાં આવેલ છે. સ્થવિરાવલી અને સામાચારીના સંબંધમાં સમ્યક પ્રકાશ નાખવામાં આવ્યો છે. સંક્ષિપ્ત પારિભાષિક શબ્દકોષનું સંગ્રહ ઉપાય છે. સંક્ષેપમાં પ્રસ્તુત ગ્રન્થ શોધના ઉત્સુકો અને સાધારણ વાંચકોને માટે પણ ઉપયોગી અને સંગ્રહણીય છે. પુસ્તકની છપાઈ અને મઢાઈ ઘણી જ સુંદર છે. શમણ” માસિક (૨૪) શ્રી દેવેન્દ્રમુનિ જૈન સાહિત્યાકાશના ઉદયમાન તેજસ્વી સિતારા છે. સાહિત્યિક ચિંતન મનન અધ્યયન અને લેખનમાં એમની જેટલી ઊંડી રૂચિ છે, તેવી ભાગ્યે જ કયાંય બીજે જોવામાં આવે છે. સાહિત્ય સેવા એમની સાધના બની ગઈ છે. 'કલ્પસૂત્ર' ને એમને અનુવાદ અને સંપાદન મેં જોયું છે. 'કલ્પસૂત્રની અનેક ટીકાએ અત્યાર સુધીમાં પ્રકાશિત થઈ છે. પરંતુ મારા ખ્યાલ પ્રમાણે આટલું સર્વાગ સંપૂર્ણ અને જનસાધારણને માટે ઉપયોગી સંસ્કરણ બીજું નથી. મુનિશ્રીએ ખૂબ પરિકામ લીધો છે. અને એ પરિશ્રમ સાર્થક થયો છે. આ સફળતા માટે મારી હાદિક વધાઈ. શ્રમણી વિદ્યાપીઠ, પં. શેભાચન્દ્રજી ભારિલ્સ ઘાટકોપર મુંબઈ ૭૭. (૨૫) મંત્રી મહોદય, કલ્પસૂત્રની આટલી સુંદર આવૃત્તિ જોઈને મને બેહદ પ્રસન્નતા થઈ છે. સ્વાધ્યાયપ્રેમી માટે આ પ્રકાશન અાંત ઉપગી છે માટે મહેરબાની કરીને ૧૦ નકલ વી. પી. થી મોકલી આપશો, જેથી દરેક સ્વાધ્યાયી સદસ્યોને એક એક પ્રતિ આપી શકાય. આપ લખે તો પુસ્તકોની કિંમત પહેલાં મોકલી આપશું. ન્યાયમૂર્તિ ઈન્દ્રનાથ મોદી (૨૬) સ્વાધ્યાય સંઘના સભ્યોની મીટીંગમાં એવો નિર્ણય લેવાયો છે કે પર્યુષણ પર્વમાં જે સ્વાધ્યાયપ્રેમી સજજન પ્રવચન કરવા માટે ભારતના વિવિધ ક્ષેત્રોમાં જાય તેમને પ્રવચન કરવા માટે દેવેન્દ્રમુનિએ સંપાદિત કરેલ ‘કલ્પસૂત્ર' અત્યત ઉપયોગી છે. એટલા માટે કલ્પસૂત્ર'ની ૧૦૦ નકલ મોકલી આપશો. તેની કિંમત ડ્રાફટથી મોકલીએ છીએ. મંત્રી સ્વાધ્યાય સંઘ. ગુલાબપુરા (રાજસ્થાન) (૨૭) કલ્પસૂત્ર તે સાધુસમાજ માટે છે. પહેલાના વખતમાં શ્રાવકે માટે એ ઉપયોગી ગ્રંથ ગણાતો નહીં. એમાં : (૧) ભગવાન મહાવીરના રાત્તાવીસ ભવનું ટૂંકુ વર્ણન છે. (૨) તેમના છેલા ભવમાં-જન્મ, ગર્ભસંક્રમણ તથા ત્રિશલાજીને દેખાયેલ ૧૪ સ્વપ્નાં છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાય (૩) મહાવીરના પૂર્વજોનું મળી આવતું થોડું ઐતિહાસિક વર્ણન છે. (૪) મહાવીર અને ગૌતમથી માંડીને સતાવીસમા ગાદીપતિ દેાિમાામણ સુધીનો ઈતિહાસ છે. ૧૫ (૫) છેલ્લે સાધુ-સાધ્વી માટેનો ચોમાસાના નિયમો, કેશલોચ તથા કામાપનાને લગતી વિગત છે. શ્રાવકોના ગુરુ માટેના આ સારા ગ્રંથ ગણાય તેથી તેને લગતી ઘેાડી બિના જાણી લઈએ. આ ગ્રંથ બાવીસસો વર્ષ જૂનો ગણાય છે. મહાવીર સ્વામીના સાતમી પેઢીએ ભદ્રબાહુસ્વામી વીર સંવત ૩૦૦ તે વિક્રમ પહેલાં ૧૭૦૦ વર્ષ અથવા ઈસુ પહેલાં ૩૫૭ વર્ષ થયા. તેમનું આયુષ્ય ૭૯ વર્ષનું હતું. તેઓ “ચૌદ પૂર્વ ના જ્ઞાની હતા. તેમણે નવમા પૂર્વને આધારે દશ અધ્યયન વાળા “દશાશ્રુત-સંપ”ની રચના કરી હતી. તે પૈકીનું આઠમું અધ્યયન તે આ “કલ્પસૂત્ર” છે. ઈતિહાસમાં એક વખતે ગુજરાતના સૌરાષ્ટ્રમાં સમાસ થતો હતો, અને વળા અથવા વલ્લભીપુર, ધુણીધર શ્રાવકો તથા વિદ્રજજનોની નગરી ગણાતી હતી. વીર સંવત ૯૮૦ અને વિક્રમ સંવત ૫૧૦માં વેરાવળના પ્રખર વિદ્રાન અને તેજસ્વી સાધુ, મહાવીર સ્વામીની સત્તાવીસમી પેઢીએ દેવનું કામકામણ નામે ઝળકયા તેઓ છેલ્લા પૂર્વધર હતા. તેમના અધ્યક્ષપણા નીચે એક વિરાટ સાધુ સંમેલન વલ્લભીપુરમાં મળ્યું તે વખતે તમામ કંઠસ્થ સુવાની વાંચણી થઈ (રીવિઝન થયું તથા બધા સૂત્રને ગ્રંથરૂપે લખવાના ઠરાવ થયો. તે પૈકીનું આ “કલ્પસૂત્ર” છે. બીજું ઈતિહાસના સંશોધન પરથી ફિલત થાય છે કે જેનાના "સૂત્ર” અને સંસ્કૃત વ્યાકરણ બી, સી. ઈસુ પૂર્વે ૩૨૭ માં રચાયો છે. આ વાન ઉપરની હકીકતનું સમર્થ્યન કરે છે. ગર્ભસંક્રમણ અને ચૌદ સ્વપ્નાં જેવી વાતો પ્રત્યે આજના વર્ગ મતભેદ ધરાવે છે. આ ગ્રંથસંપાદક દેવેન્દ્રમુનિજી તથા તેમના ગુરુ પુષ્કર મુનિના આ પ્રયાસ તો જ સફળ થાય, જો શ્રમણ સંઘ એક સામાચારીનું પાલન કરે-કરાવે અને સંગઠન યોજે. શ્રાવક વર્ગ પણ સારો સંસ્કારી ગ્રંથોનું વાચન વધારશે તે જ સમાજ ઊંચા આવશે. ઘાટકોપર, તા. ૩૦-૫-૭૧ દુર્લભજી ખેતાણી (૨૮) કલ્પસૂત્રનું સંપાદન ઘણી મહેનતથી કરવામાં આવ્યું છે. વિઠ્ઠાનો અને સાધારણ પાઠકોને માટે પણ અત્યંત ઉપયોગી છે. ોધપૂર્ણ પ્રસ્તાવના અને વિવેચન ઘણું જ તલસ્પર્શી થયું છે. હું એમના સાહિત્યની કદર કરું છું અને શુભ કામના પાઠવું છું કે આવા મહત્ત્વપૂર્ણ ગ્રંથો સમાજને તેઓ અવારનવાર અર્પણ કરે. પ્રોફેસર હીરાલાલ રસિકદાસ કાપડિયા વરલી, મુંબઈ (૨૯) કલ્પસૂત્ર શ્વેતામ્બર જૈનામાં પર્યુષણના દિવસો દરમ્યાન ખાસ વાંચવામાં આવે છે. મુખ્યત્વે તેમાં સાધુઓના આચાર અને પનું વર્ણન આવે છે. આ સૂત્ર ઉપર ઘણી ટીકાઓ થઈ છે. પરંતુ પં. મુનિશ્રી દેવેન્દ્રમુનિએ ઘણા ગ્રંથાના અભ્યાસ કરીને તેમ જ ખૂબ જ સંશોધન કરીને આ ટીકા તૈયાર કરી છે. તેથી આ પુસ્તક પ્રમાણભુત કહી શકાય તેવું બન્યું છે. તત્ત્વજ્ઞાનના અભ્યા સીઓ માટે ઘણું ઉપયોગી પુરવાર થાય છે. તેવું આ પુસ્તક બન્યું છે. આવું પુસ્તક પંડિત મુનિ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ કલ્પસૂત્ર પુષ્કર મુનિશ્રીના માર્ગદર્શનની નીચે તૈયાર કરવા માટે પંડિત મુનિ શ્રી દેવેન્દ્ર મુનિને ધન્યવાદ ઘટે છે. આ પુસ્તકમાં વર્ષો સુધી ટકી શકે તેવા કાગળ વાપરવામાં આવ્યા છે. ટાઈપ પણ મેટા વાપરવામાં આવ્યા છે. સુઘડ રીતે પુસ્તક છપાયેલ છે. બાઈન્ડિગ પણ પાકુ છે. તેમ જ ઉપર પ્લોસ્ટિકનું કવર હોઈ પુસ્તક સારી રીતે સચવાય તેવું છે. આવું સુંદર પુસ્તક તૈયાર કરવા માટે શ્રી સુધર્મા સાન મંદિરના કાર્યકર્તાઓને અભિનંદન ઘટે છે. જૈન પ્રકાશ, મુંબઈ, દિનાંક ૧૫૯-૭૧. (૩૦) કલ્પસૂત્ર શ્વેતાંબર જૈનામાં પર્યુષણના દિવસો દરમ્યાન ખાસ વાંચવામાં આવે છે. મુખ્યત્વે તેમાં સાધુઓના ચાર અને કલ્પનું વર્ણન આવે છે. આ સૂત્ર ઉપર ઘણી ટીકાઓ પ્રગટ થઈ છે. પરંતુ આ ટીકા ઘણા ગ્રંથોના અભ્યાસને અંતે ખૂબ સંશોધનપૂર્વક તૈયાર કરવામાં આવેલી હોઈ પ્રમાણભૂત કહી શકાય તેવી છે. વર્ષો સુધી ટકી શકે તેવા સુંદર કાગળ ઉપર, મોટા ટાઈપેમાં સ્વચ્છ અને સુઘડ રીતે છપાયેલ આ ગ્રંથ પુસ્તકાલયને શોભા આપે તેવો છે. તત્ત્વના અભ્યાસીઓ માટે ખૂબ જ ઉપયોગી પૂરવાર થાય તેવો આ ગ્રંથ લાગત કિંમત કરતાં અડધી કિંમતે આપવામાં આવી રહ્યો હોઈ વિદ્યાવ્યાસંગને ઉત્તેજન મળે તેમ છે. પરિશિષ્ટ ખૂબ જ માહિતીસભર હોઈ અભ્યાસ કરનારને કોઈ જાતની મુશ્કેલી પડે તેમ નથી. વળી તેના ઉપરથી ટીકા રચનારના અભ્યાસ અને જ્ઞાનને ખ્યાલ આવી જાય છે, ખરેખર સુંદર અને સ્તુત્ય પ્રયાસ શ્રી દેવેન્દ્રમુનિએ કર્યો છે. મુંબઈ સમાચાર, (જય જિનેન્દ્ર) ૮-૯-૧૯૭૧. (૩૧) પર્યુષણમાં જીવનના ઉત્થાનની મંગલમય પ્રેરણા પ્રાપ્ત કરવા કલ્પસૂત્રના વાંચન અને શ્રાવણની પરંપરા ચાલી આવે છે. આ કલ્પસૂત્ર મૂળ ભાષામાં તથા સરળ ગુજરાતી અનુવાદ સાથે સર્વોત્તમ ગણી શકાય એવા સ્વરૂપમાં ગુજરાતી ભાષામાં પહેલી જ વાર પ્રગટ થયેલ છે. પુસ્તકમાં વિશિષ્ટ ધ્યાન ખેંચે એવી શ્રી દેવેન્દ્ર મુનિએ રચેલ પ્રસ્તાવના છે. જૈન મુનિઓમાં જે અનેક વિદ્વાને છે એમાં પણ શ્રી દેવેન્દ્ર મુનિને મહાવિદ્વાનની કક્ષામાં જ મુકવા ઘટે. એમણે પ્રસ્તાવનામાં આ કલ્પસૂત્રની પ્રાચીન પ્રતની વિદ્વત્તાભરી ચર્ચા કરી કેટલીક પ્રચલિત પણ અવાસ્તવિક માન્યતાઓનું ખંડન કર્યું છે. કલ્પસૂત્ર પર રચાયેલી ટીકાઓને વિવેચનાત્મક પરિચય આપ્યો છે. વર્ણવ્યવસ્થા જડ બની ન હતી ત્યારે અધ્યાત્મજ્ઞાન તમામ કોમમાં પ્રચલિત હતું. આમાં ય ક્ષત્રિયો પણ મોટા મેટા અધ્યાત્મવાદી થઈ ગયા છે. પરન્તુ એટલા પરથી એમ માનવું કે બ્રાહ્મણ પરંપરામાં હિંસાનું પ્રાધાન્ય હતું અને ક્ષત્રિય પરંપરામાં અહિંસાનું એ સત્યની એકપક્ષી રજુઆત છે. હિન્દુ ધર્મ વિશાળ હોઈ, એમાં માંસાહારી મનુષ્યોને પણ સ્થાન હતું અને રાક્ષસી વૃત્તિવાળા માનવીઓ હિંસાત્મક યજ્ઞો કરતા હતા પણ તેથી બ્રાહ્મણો હિસાપ્રિય થઈ ગયા હતા એમ લખવું યોગ્ય નથી. જૈન ધર્મ અત્યંત પ્રાચીન છે અને એમાં અહિંસાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જે માનવવિકાસનું સર્વોચ્ચ ધ્યેય છે. મહાવીર પ્રભુનું જીવન પોતે જ અહિંસક જીવનનું સર્વોત્તમ ઉદાહરણ છે. કલ્પસૂત્રના લેખકે જે શૈલી અપનાવી છે તે લોકભોગ્ય છતાં કવિશ્ર્વમય છે. એમાં ભગવાન મહાવીરચરિત્ર, ભગવાન મહાવીરની પૂર્વ પરંપરા સ્થવરાવલિ તથા સામાચારી એમ વિભાગે છે. પુસ્તક જેનેને ખૂબ જ ઉપયોગી તે છે જે પણ જૈનેતરોને માટે પણ વિચારોને એક મૂલ્યવાન ખજાને તથા જગતના એક સહુથી મહાન માનવદેહધારી ભગવાન મહાવીરનું પ્રેરક જીવન રજ કરી જાય છે. મુંબઈ સમાચાર સાપ્તાહિક ૩૧-૧૦-૭૧ Page #18 -------------------------------------------------------------------------- ________________ પુરે વચન સાહિત્ય અને સંસ્કૃતિને પરસ્પર ઘનિષ્ઠ સંબંધ છે. આ બન્ને એકબીજા ઉપર આધાર રાખનારા છે. એકના અભાવમાં બીજું પ્રગતિ કરી શકતું નથી કે ન તો બીજાના અભાવમાં પહેલું વિકાસ કરી શકે છે. જે રામાજની જે જાતની સંસ્કૃતિ હશે તે સમાજનું સાહિત્ય પણ તેને અનુરૂપ હશે. જો આપણે સમાજનું સ્પષ્ટ પ્રતિબિબ સાહિત્યમાં મેળવીએ છીએ તો તે સાહિત્યમાં તે સમાજની સંસ્કૃતિ પણ સ્પષ્ટ રૂપથી ઝળકે છે. જે સમાજની સંસ્કૃતિ જેટલી મહાન હશે તે સમાજનું સાહિત્ય પણ તેટલું જ ઉન્નત અને વિશુદ્ધ હશે. જે રીતે સાહિત્ય અને સમાજને સંબંધ અનિવાર્ય છે તેવી જ રીતે સંસ્કૃતિ અને સાહિત્યનો સંબંધ પણ પરસ્પર રહેલ છે. - જૈન સંસ્કૃતિ ભારતની એક મહાન સંસ્કૃતિ છે, તેનું સાહિત્ય પણ તેટલું જ વિશાળ અને કો છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, રાજસ્થાની, હિન્દી, અને કન્નડ વગેરે ભાષાઓમાં જૈનાચાર્યોએ જે વિરાટ સાહિત્યનું સર્જન કરેલ છે તેને દેખીને પાશ્ચાત્ય વિચારક પણ ચકિત થાય છે. એવો કોઈ પણ વિષય નથી કે, જેના ઉપર જૈનાચાર્યોએ અધિકારથી લખેલું ન હોય. ક૫ત્ર જૈન સંસ્કૃતિના જયોતિર્ધર નક્ષત્ર આચાર્ય ભદ્રબાહ સ્વામીની એક મહત્ત્વપૂર્ણ કતિ છે. આ કૃતિ એટલી હદ સુધી લોકપ્રિય સિદ્ધ થઈ કે, તેના ઉપર તે પછીના આચાર્યોએ સૌથી અધિક ટીકાઓ લખી છે. વર્તમાન યુગ, શોધપ્રધાન યુગ છે. આ યુગમાં પ્રત્યેક વસ્તુ ઉપર થિસીસ ગ્રંથ લખવામાં આવી રહેલ છે. દેવેન્દ્ર મુનિજીએ યુગને અનુકૂળ કલ્પસૂત્ર ઉપર શોધપ્રધાન શૈલીથી મહત્ત્વપૂર્ણ વિવેચન લખ્યું કે જે શ્રી અમર જૈન આગમ શોધ સંસ્થાન, ગઢ સિવાન (રાજસ્થાન)થી હિન્દીમાં પ્રકાશિત થયું. ગ્રંથની લોકપ્રિયતા એટલી અધિક થઈ કે, સંપ્રદાયવાદને ભૂલીને બધાએ તેને હૃદયથી અપનાવ્યો, બધાએ તેની મુકત કંઠે પ્રશંસા કરી, વિદ્વાનોના કેટલાક અભિપ્રાય અમે ગ્રંથમાં આપેલ છે તેથી પાઠક દેખી શકશે કે, આ ગ્રંથ વસ્તુત : કેટલું મહત્ત્વપૂર્ણ છે. ગ્રંથના દિશાનિર્દેશક છે રાજસ્થાન કેસરી પ્રસિદ્ધ વકતા પંડિત પ્રવર શ્રદ્ધેય શ્રી પુષ્કર મુનિજી મહારાજ, પુષ્કર મુનિજી મહારાજ સ્થાનકવાસી સમાજના નામાંકિત મુનિવરોમાંથી છે કે જે વરસે સુધી શ્રમણ સંઘના સાહિત્ય શિક્ષણમંત્રી અને પ્રાંતમંત્રી રહેલ છે. આગમ સાહિત્ય અને દર્શનના ગંભીર વિદ્રાન છે તથા પ્રસિદ્ધ પ્રવચનકાર છે. ઊંડામાં ઊંડા વિષયને પણ સરળ, સરસ ભાષામાં યુકિતપ્રયુકિત અને રૂપકોના માધ્યમથી એટલો અધિક રોચક બનાવીને પ્રસ્તુત કરે છે કે, શ્રોતા આનંદથી ઝૂમી ઊઠે છે. તે તેમની પેતાની વિશેષતા છે. તેઓશ્રી વિદ્વાન છે પણ વિદ્વત્તાને તેમને અહંકાર નથી, તેઓશ્રી ઉત્કૃષ્ટ ચારિત્રનિષ્ઠ છે, પરંતુ ચારિત્રનું તેમને ઘમંડ નથી. તેઓ સરળ છે, મધુરભાષી છે તથા તે સાથે સિદ્ધાંતવાદી પણ છે. ગ્રંથના સંપાદક અને વિવેચનકાર શ્રી દેવેન્દ્રમુનિજી શાસ્ત્રી તેમના જ સુયોગ્ય શિણ છે. સાહિત્ય, લેખન તેમને અધિક પ્રિય છે. જનસંપર્કથી દૂર રહીને પુસ્તકોને સંપર્ક રાખવે તે તેમને For Private & Personal use only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પુરાવાચન અધિક પ્રિય છે, જેના પરિણામે થોડા જ વખતમાં એવા મહત્ત્વપૂર્ણ શોધપ્રધાન અને ચિત્તનપ્રધાન ચાર ડઝનથી પણ અધિક ગ્રંથ તેઓ લખી શકયા છે. પ્રસ્તુત કલ્પસૂત્રમાં પાઠક દેખી શકે છે કે, પ્રત્યેક વાતને સિદ્ધ કરવા માટે તેઓ પ્રમાણ આપે છે અને પ્રાચીન ગ્રંથોના પ્રમાણોના પ્રકાશમાં જ તર્ક અને યુકિતથી પ્રત્યેક વાતને સિદ્ધ કરે છે. પ્રસ્તુત ગ્રંથ ગુજરાતી ભાષામાં અમને પ્રકાશનને માટે પ્રદાન કર્યો તે માટે અમે રાજસ્થાન કેસરીજી મહારાજ અને દેવેન્દ્ર મુનિના હૃદયથી આભારી છીએ. શ્રીયુત ધર્મપ્રેમી શ્રી જગજીવનદાસ લાલજીભાઈ દોશી બી.એ. એલ.એલ.બી, રીટાયર્ડ ડિસ્ટ્રિક અને સેશન્સ જજની નિસ્વાર્થ ભાવનાથી કરવામાં આવેલી મહત્ત્વપૂર્ણ સેવાને પણ ભૂલી શકાતી નથી. જેમણે પ્રસ્તુત ગ્રંથરાજન ગુજરાતી ભાષામાં અનુવાદ કરેલ છે. અનુવાદનું કાર્ય સરળ નથી. દીદ અનુભવ વગર તે કાર્ય થઈ શકતું નથી. તે ન્યાયાધીશ સાહેબે સાહિત્યપ્રેમથી પ્રેરિત થઈને આ કાર્ય કર્યું. સાથે સાથે ગુજરાતી પ્રફ સંશોધન કરીને પણ અમારો ભાર હલકો કર્યો છે. તેથી અમે તેમની સેવાઓની મુકતકંઠે પ્રશંસા કરીએ છીએ. ' ગ્રંથને એટલો સુંદર, ચિત્તાકર્ષક અને શીધ્ર પ્રકાશિત કરવાનું શ્રેય સ્નેહી અને સેવામૂર્તિ શ્રી નંદલાલભાઈ એમ. દોશીને છે કે જેમના કારણે આ ગ્રંથ એટલો જલ્દી અને ઉત્તમ રીતે પ્રકાશિત થઈ શકયો છે. આ ગ્રંથ હિંદીમાં શ્રી અમર જૈન આગમ શોધ સંસ્થાન, ગઢ સિવાના રાજસ્થાનથી પ્રકાશિત થયો હતો. તેમના અધ્યક્ષ શ્રીમાન હસ્તીમલજી ભૂતાજી જિનાણી અને મંત્રી મુલતાનમલજી રાંકાએ એમને ગુજરાતીમાં પ્રકાશિત કરવા માટે અનુમતિ પ્રદાન કરીને તેને માટે અમે તેમના આભારી છીએ. જે દાનવીરોએ આર્થિક સહગ આપીને અને પહેલેથી ગ્રાહક બનીને પડતર કિંમતથી ઓછી કિંમતમાં પાઠકોને ગ્રંથ આપવા માટે અમને ઉત્સાહિત કર્યા તેથી તેમને હૃદયથી અભિનંદન આપીએ છીએ. દ્વિતીયાવૃત્તિનું પ્રકાશન કલ્પસૂત્રનું બીજું ગુજરાતી સંસ્કરણ પ્રકાશિત કરતાં અમે અમારી જાતને માટે અત્યંત ગૌરવ અનુભવીએ છીએ. પ્રથમ સંસ્કરણની બે હજાર પ્રત પ્રકાશિત કરતી વખતે અમને એવો મનમાં વિચાર હતો કે પાંચ - સાત વરસમાં આ પુસ્તકો સમાપ્ત થશે પરંતુ અમારી ધારણા ખેાટી સિદ્ધ થઈ, કલ્પસૂત્રની બે હજાર પ્રતે માત્ર એક અઠવાડિયામાં જ સમાપ્ત થઈ ગઈ અને તેની એટલી અતિ અધિક માગણી આવતી રહી કે અમને ઈનકાર કરવામાં ઘણી મુશ્કેલી પડી. વાંચકોની માગણી દેખીને અમે છેવટમાં એવો નિર્ણય લીધે કે તેની ફરીને ત્રણ હજાર પ્રતે છપાવવામાં આવે. જેવી જ તેના પ્રકાશનની ઘોષણા કરી તેવા જ ઉપરાઉપરી ઓર્ડર આવવા લાગ્યા, કોઈની પણ પ્રેરણા વગર અગાઉથી ગ્રાહક પોતાનાં નામ નોંધાવવા લાગ્યા. ગ્રંથ છપાઈને તૈયાર જ ન થયો ત્યાં બે હજારથી પણ અધિક પુસ્તકોનાં ગ્રાહક બની ગયાં. પાઠકોની માગણી દેખીને એમ લાગે છે કે કયાંક અમારે તેની ત્રીજી આવૃત્તિ નજીકના ભવિષ્યમાં પ્રકાશિત કરવી પડશે. સ્થાનકવાસી અને મૂર્તિપૂજક સમાજના આગમના મર્મજ્ઞ વિદ્રાને અને તેએ અભિપ્રાય દીધેલ છે, તેમણ મુકત કંઠથી તેની પ્રશંસા કરેલી છે. દેવેન્દ્ર મુનિજીએ તે બધાં સ્થળ ઉપર Page #20 -------------------------------------------------------------------------- ________________ પૂરોવચન: ૧૯ આગમિક દષ્ટિથી માનનીય વિવેચન લખીને સ્પષ્ટીકરણ કરી રાખેલ છે તેથી મિથ્યા આલોચના અને પ્રતિ - આલોચનાના ચક્કરમાં ન પડતાં આગમનના મર્મને સમજે. બીજી અંડવૃત્તિના પ્રફ સંશોધન કાર્ય મહાન સાહિત્યકાર પંડિત શ્રી શોભાચંદ્રજી ભારિલે વહન કરેલ છે તે માટે અમે તેમનાં હૃદયથી આભારી છીએ. શ્રદ્ધેય રાજસ્થાન કેસરી પ્રસિદ્ધ વકતા શ્રી પુષ્કર મુનિજી મહારાજનું પ્રસ્તુત ચાતુર્માસ જ્ઞાનદર્શન, ચરિત્ર અને તપની દષ્ટિથી અપૂર્વ રહેલ છે. કલ્પસૂત્રના પ્રકાશનથી સંઘના ગૌરવમાં પણ ચાર ચાંદ લાગ્યા છે. અમારી નમ્ર પ્રાર્થનાને સન્માન દઈને બીજી વારનાં પ્રકાશનને માટે દેવેન્દ્ર મુનિજી શાસ્ત્રીએ અનુમતિ પ્રદાન કરી તે માટે અમે મહારાજશ્રીને હૃદયથી આભાર માનીએ છીએ. રવિચંદ સુખલાલ શાહ, રમણીકલાલ કસ્તુરચંદ કોઠારી, દલીચંદ અમૃતલાલ દેસાઈ, નગીનદાસ કલ્યાણજી શાહ, વાડીલાલ જેઠાલાલ શાહ મંત્રીઓ. Page #21 -------------------------------------------------------------------------- ________________ હિન્દી આવૃત્તિને પ્રકાશકીય – પ્રકાશ પ્રબુદ્ધ પાઠકોના હસ્તકમળમાં સદા-અભિલપિત-સદા પ્રતીક્ષિત શ્રી કલ્પસૂત્રને સર્વાગ સુંદર અને મહત્વપૂર્ણ શ્રદ્ધાનિધ્ધ ઉપહાર અર્પણ કરતાં અમે ગૌરવને અનુભવ કરીએ છીએ. અમારી રીતે આ એક અનુપમ અદ્ ભુત અને અભૂતપૂર્વ ગ્રંથ છે કે જે હિન્દી સાહિત્યને નવી બક્ષિસ છે. અહીંયા તે ઉલ્લેખ કરે અનુચિત અને અપ્રાસંગિક નહિ થશે કે હિંદીમાં જ નહિ, પણ કોઈ પણ ભાષામાં કલ્પસૂત્ર ઉપર આ જાતના સેંકડો ગ્રંથોના વિમળ પ્રકાશમાં લખવામાં આવેલું સસંદર્ભ પ્રામાણિક વિવેચન આજ સુધી પ્રકાશિત થયેલ નથી. પ્રસ્તુત ગ્રંથમાં વિદ્રાન અને વિચારક લેખક શ્રી દેવેન્દ્રમુનિજી, શાસ્ત્રી, સાહિત્યરત્ન-કલ્પસૂત્ર-ના સંબંમાં બહુ પ્રચલિત ભ્રાંતિઓ અને અજ્ઞાન મૂલક ધારણાઓનું માત્ર પરિષ્કાર તથા પરિમાજૈન જ કરેલ નહીં પરંતુ તે સત્ય-તથ્ય પ્રગટ કરેલ છે કે જે આગમ સંમત છે. ઈતિહાસ સિદ્ધ છે અને પ્રામાણિક ગ્રંથોથી પ્રમાણિત છે. તે કારણે ગ્રંથરત્ન નવી પેઢીના નવા વિચારશીલ યુવકોને માટે તથા શ્રદ્ધાશીલ વૃદ્ધોને માટે અને ભાવનાશીલ મહિલાઓને માટે પાઠ કરવા યંગ્ય અને મનનીય છે. પ્રસ્તુત ગ્રંથના સંપાદક કામણ સંઘીય ગંભીર તત્વચિંતક પ્રસિદ્ધ વકતા, પંડિત પરમશ્રદ્ધય શ્રી પુષ્કર મુનિજી મહારાજના સુયોગ્ય શિષ્ય શ્રી દેવેન્દ્ર મુનિજી છે. તે કુશળ લેખક, સુયોગ્ય સંપાદક અને મધુર પ્રવકતા છે. તેમના દ્વારા લખાયેલ ક્ષભદેવ: એક પરિશીલન, ધર્મ અને દર્શન, સંસ્કૃતિ કે અંચલમેં, ચિંતનકી ચાંદની, સાહિત્ય અને સંસ્કૃતિ, પ્રભૂતિ ગ્રંથ અતિ અધિક લોકપ્રિય થયા છે. મુનિશ્રી દ્વારા સંપાદિત બે ડઝનથી પણ અધિક ગ્રંથ હિંદી, ગુજરાતી અને રાજસ્થાની ભાષામાં પ્રકાશિત થઈ ચૂક્યા છે. અન્ય આવશ્યક લેખન કાર્યમાં અત્યંત ડૂબેલા હોવા છતાં પણ અમારા પ્રેમભર્યા આગ્રહને માન આપીને કલ્પસૂત્રનું અત્યંત શમની સાથે અમારી ભાવનાને અનુરૂપ સંપાદન કર્યું તેથી અમે ગ્રંથના દિશા નિર્દેશક શ્રી પુષ્કરમુનિજી મહારાજના અને સંપાદક દેવેન્દ્ર મુનિજીના અત્યંત અભારી છીએ. ગ્રંથને મુદ્રણકળાની દષ્ટિથી અધિકાધિક શુદ્ધ અને સુંદર બનાવવામાં તથા પ્રફ સંશોધનમાં શ્રી ચન્દ્રજી ‘સુરાણા સરસ” ને મધુર સહગ સંપ્રાપ્ત થયો છે તથા સંપાદન વગેરેને માટે ગ્રંથપલબ્ધિમાં શ્રી અમર જૈન જ્ઞાન ભંડાર ખાંડપ, શ્રી જિનદત્ત સૂરિ જ્ઞાન-મંદિર ગઢ સિવાના, શ્રી તારક ગુરુ ગ્રંથાલય, પદરાડાને રહપૂર્ણ સહકાર પ્રાપ્ત થયેલ છે. જે સદા રમણીય રહેશે. સાથમાં જ અર્થ સહયોગીના ઉદાર સહયોગને વિસ્મરણ કરી શકતા નથી કે તેમના ઉદ્દાત્ત સહયોગના કારણે જ અમે પ્રસ્તુત ગ્રંથને આ રૂપમાં પ્રકાશિત કરી શકયા છીએ. મુલતાનમલ રાંકા મંત્રી શ્રી અમર જૈન આગમ શોધ સંસ્થાન ૧૫ ઓગસ્ટ ૧૯૮૬ ગઢ સિવાના, જિ. બાડમેર (રાજસ્થાન) Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ક૯પસૂત્ર વિષે બે બાલ (૩૦ ૦ ૦) પ્રત આપણા ધાર્મિક ગ્રંથોમાં કલ્પસૂત્ર એક મહત્ત્વનો ગ્રંથ છે. આ ગ્રંથ મૂળ અર્ધમાગધી ભાષામાં છે. એ ગ્રંથ હિંદી ભાષામાં બહાર પાડવામાં આવેલ તેને ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ કરવાનું શ્રીસંઘે નકકી કરેલ, જે પ્રથમ આવૃતિ બહાર પડતાંની સાથે જ અઠવાડિયામાં ખલાસ થઈ જવાથી અને ખૂબ માંગ રહેવાથી આ બીજી આવૃતિ પ્રસિદ્ધ કરતાં આનંદ થાય છે. આ ગ્રંથમાં વૃદ્ધો પણ સહેલાઈથી વાંચી શકે તેટલા માટે મોટા ટાઈપથી લખાણ છાપવામાં આવેલ છે અને પુસ્તક લાંબા સમય સુધી ચાલી શકે તેટલા માટે સારા કાગળ વાપરવામાં આવેલ છે. આ ગ્રંથમાં આર્થિક સહકાર આપનાર વ્યકિતઓની નામાવલી નીચે પ્રમાણે છે. આર્થિક સહકાર આપનાર દાતાઓ ૧૦૦૧) શ્રી મનહરલાલ રતિલાલ ગોસલીયા ૧૦૦૧) ,, પ્રવીણચંદ્ર ખેમચંદ મહેતા ૧૦૦૧) 55. કરસીભાઈ હીરજીભાઈ શાહ ૦૧) 55. પ્રેમજી હીરજી ગાલા ૧૦૦૧) 5. મણીલાલ વીરચંદ મેઘજી ૧૦૦૧) 95. ભાનુભાઈ કેશવલાલ ભણસાળી ૧૦૦૧) 55. રવીચંદ્ર સુખલાલ શાહ ૧૦૦૧) ,, ગીરધરલાલ દામોદર દફતરી ૧૦૦૧) ;) ગીરધરલાલ પાનાચંદ મહેતા ૧૦૦૧) 95. શ્રીમતી મંજુલાબેન નવીનચંદ પુરૂષોતમદાસ દેશી ગાંડલવાલા ૧૦૦૧) હકમીચંદ ધારસી પંચમીયા ૧૦૦૧) 3). મનહરલાલ ચુનીલાલ વેકરીવાલા ૧૦૦૧) છે. જયંતિલાલ અમૃતલાલ શાહ ૧૦૦૧) 95. ચંદુલાલ લક્ષ્મીચંદ શાહ ૧૦૦૧) 55. રમણીકલાલ કરતુરચંદ કોઠારી ૧૦૦૧) , મણીલાલ શામજીભાઈ વીરાણી ૧૦૦૧) 55. છગનલાલ શામજીભાઈ વીરાણી ૧૦૦૧) 95 કાન્તિલાલ કેશવલાલ તલકચંદ શેઠ ૧૦૦૧) , લાલદાસ જમનાદાસ શેઠ (ફીટ ટાઈટ) ૧૯૦૧૯ Page #23 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂજ્ય માતુશ્રી કડવીબાઈ શામજીભાઈ વીરાણી જેમણે પોતાના સંતાનોમાં, લમી એ તો સંધ્યાના રંગ જેવી, સવારના ઝાકળના ખુદ જેવી તથા વીજળીના ચમકારા જેવી ચંચળ છે; એવા સંસ્કારનું નાનપણથી સીંચન કર્યું. તેમના સુપુત્રએ આંબા જેમ ફેંળ આવે અને નમે, તેવી રીતે લખલૂટ લક્ષ્મી મળવા છતાં નિષ્કામ અને નિઃસ્વાર્થ ભાવે વિનય અને વિવેકથી સંપત્તિના સદ્દઉપયેાગ સ્વધર્મીઓ અને જનકલ્યાણના કાર્યો માટે કર્યો. Page #24 -------------------------------------------------------------------------- ________________ સ્વ. છગનલાલ શામજીભાઈ વીરાણી જેમના દાનથી જૈન તથા જૈનેત્તર સમાજની જનકલ્યાણની તથા મા ન વતા ની અનેકવિધ પ્રવૃત્તિઓને નવજીવન મળ્યું. Page #25 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શેઠશ્રી જમનાદાસ ખુશાલદાસ વોરા Lી કરી રહી છે કાંદાવાડી સંઘને સમૃદ્ધ બનાવવામાં પાયાના પથ્થર બનીને શરૂઆતમાં તન, મન અને ધનથી નિઃરવાથી અને નિષ્કામ ભાવે સેવા આપી. સાધુસંતોની પણ અનન્ય ભકિતપૂર્વક વૈયાવચ્ચ કરી. કહેવત છે કે કૂવામાં હોય તે જ બાલ્ટીમાં આવે. સ્વ. જમનાદાસ શેઠના દાન, શીલ, તપ, સરળતા, સચ્ચાઈ અને સાહસિકતાના સંસ્કારે તેમના સુપુત્રે અને સમગ્ર પરિવારમાં ઉતર્યા છે. મુંબઈના શેર બજારના પ્રમુખ તરીકે શ્રી લાલદાસભાઇની પસંદગી અને ૮૮ટ ટાઇટ’ કારખાનાનું સળ સંચાલન આદશ દૃષ્ટાંત છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી ચુનીલાલ નરભેરામ વેકરીવાળા આપે આપબળે શૂન્યમાંથી સર્જન કર્યું. પૂન્યના ઉદયે સંપત્તિ અને સમૃદ્ધિ મળી છતાં પણ ભૂતકાળને ભૂલ્યા નહિ અને લક્ષ્મીને સદ્ઉપગ સ્વધર્મીઓ અને જનતા જનદન માટે ‘‘માનવ સેવા એજ ઈશ્વરની સેવા છે.” એવી આદશ ભાવનાથી જ્ઞાતિ કે જાતીના ભેદભાવ વગર કર્યો. આપના ધર્મ-પત્ની પ્રભાકુંવર બહેને પણ આપની આવી ઉમદા ભાવનાઓમાં હમેશા ખા અંતઃકરણ પૂર્વક સહયેાગ અને સહકાર આપ્યા. આપે આપના સમસ્ત પરિવારમાં, શ્રી મનુભાઈ તથા અ. સૈ. અરૂણાબહેનમાં તપ, ત્યાગ સંયમ અને સદાચાર, સચ્ચાઈ અને પ્રમાણિકતાના સંસ્કારોનું સિંચન કર્યું અને સાથે સાથે દાનની એવી ભવ્ય ભાવનાના વારસે આપે કે દાન હંમેશા હૃદયના ઉલ્લાસ અને ઉત્કૃષ્ટ ભાવથી કઈ પણ બદલાની, પ્રતિષ્ઠાની કે પ્રસિદ્ધિની આશા વગર આપજે. આપે વાવેલા આવા સંસ્કાર બીજમાંથી મનુભાઈએ સુંદર વૃક્ષ બનાવ્યું, આપની ભાવનાઓના પાણી પાઈને, જેની શીતળ છાયામાં સમાજના કેટલાએ કુટુંબ ઠંડક અને ટાઢક અનુભવે છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય માતુશ્રી જીવીબહેન મેઘજી થોભણ શિયાળે સોરઠ ભલે, ઉનાળે ગુજરાત ચોમાસે વાગડ ભલે, કચ્છડે બારે માસ. તેવી જ રીતે પૂજ્ય માતુશ્રી જીવીબહેને એવા વિશાળ વડલાનું સર્જન કર્યું જેને સ્વ. વીરચંદ શેઠ, ગ. સ્વરૂપ લક્ષ્મીબહેન અને તેમના સુપુત્ર અને કુટુંબીજનોએ આજસુધી દાન, તપ અને ત્યાગના સીંચનથી લીલાછમ અને પ્રફુલ્લીત રાખે છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ગુલાબચંદું તલકચંદ શેઠ આપમળે આગળ વધ્યા અને પૂન્યના ચેાગે જે લક્ષ્મી મળી, તેનેા સદ્ઉપયાગ, સ્ત્રીઓના ઉત્થાન અને કલ્યાણ માટે, કાન્તા વિકાસગૃહ જેવી સંસ્થાએ ઊભી કરીને જનતા જનાર્દનના કામ માટે કર્યો. Page #29 -------------------------------------------------------------------------- ________________ સ્વ. વસંતબેન રવિચંદ સુખલાલ શાહ જન્મ તા. ૯-૨-૧૯૧૧. સ્વર્ગવાસ તા. ૧૨-૧-૧૯૭૧ વસંતઋતુ આવે ત્યારે શિયાળામાં સૂકેલા ઝાડપાન પ્રyલ અને નવપલ્લી અને, કોયલ ટહુકાર કરી વાતાવરણને ખુશનુમા બનાવી દે, માનવજાતના રોમેરોમમ આનંદની લહેરીએ ઊભરાઈ ઊઠે, તેવી રીતે વસંતબેનનું આગમન રવિચંદભાઈને ત્ય થયું અને આખાયે કુટુંબમાં તથા રવિચંદભાઈના જીવનમાં તપ, ત્યાગ, સંયમ સરળતા અને સદાચારના સંસ્કારોની ખુઓ મહેકવા માંડી. | તેમના દેહવિલય તા. ૧૨-૧-૭૧ના રોજ પૂજ્ય મહાસતીજી શ્રી વિનોદીની ખાઈ તથા મહાસતીજી શ્રી પ્રેમકુંવરજી મહાસતીજી આદી ઠા- ૧૨ની સાનિધ્યમ આહાર વહેરાવીને, સાગારી સંથારાના સવારે ૧૦ વાગ્યે પચ્ચખાણ લીધા, આલેચણ સાંભળી અને સાંજે પાંચ વાગ્યે દેહવિલય થયે. ચક્ષુદાન આપવામાં આવ્યું હતું. Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી સૂરજબેન ગીરધરલાલ દામોદર દફતરી જેમણે ગીરધરભાઈના ત્યાગ, સંયમ, સેવા અને અપરિગ્રહની ભાવનાએામાં હમેશાં સહુકાર આપે અને સંસારી હોવા છતાં સાધુ જેવું જીવન જીવવાની પ્રેરણા આપી. Page #31 -------------------------------------------------------------------------- ________________ સ્વ. જવલબેન પ્રાણલાલ દરજી શેઠ તે કે છે કરી ' - જ છે એ આ ' છે '' જ આ fit of જેમણે પ્રાણલાલ બાપાના વૈભવ અને વિલાસી જીવનને માડ આપીને સેવાભાવી, સંસ્કારી તેમજ ધર્મ પરાયણ બનાવ્યું. Page #32 -------------------------------------------------------------------------- ________________ સ્વ. માતુશ્રી મણિબહેન કોઠારી આજે જે કાંઈ મારામાં છે, સેવાના ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે, આધ્યાત્મિક ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે અને માનવતાના ક્ષેત્રે તે સર્વ આપે આપની હયાતી દરમ્યાન આપેલા સંસ્કારોનું જ પરિણામ છે. આપે વાવેલા બીજનું જ ફળ છે. ચાંદ કભી છીપ નહિ જાતા હજાર બાદલ આને કે બાદ જીવનના ગમે તેવા તોફાન, ઝંઝાવાત કે આપત્તીમાં ધીરજ અને હિંમતથી હું શાંત, સ્થિર અને સમભાવે રહી શકું છું અને તેમાંથી નવી શકિત અને નવી તાકાત મેળવીને જીવનસંગ્રામમાં આગળ ને આગળ વધતા રહું છું તે આપે આપેલા અમૂલ્ય વારસાને જ અને આપે ખૂબ જ ખંતથી અને હોંશથી કરેલ ચણતર, ગણતર, અને ઘડતરને જ આભારી છે. માતૃ દેવો ભવ : લિ. આપનો આજીવન વાણી ૨મણિકલાલ કસ્તુરચંદ કટારી. Page #33 -------------------------------------------------------------------------- ________________ સ્વ. કીર્તિલાલ કાળીદાસ મહેતા જન્મ તા. ૯-૧૦-૧૯૦૯ સ્વર્ગવાસ તા. ૧૭-૮-૧૯૬૯ જેમણે અમારામાં સંસ્કાર અને સદાચારનું સીંચન કર્યું, જેથી કરીને આજે અમે દાન અને તપ નિષ્કામ અને નિઃસ્વાર્થ ભાવે કરી શકીએ છીએ અને શીલમાં ગમે તેવા પ્રલોભન વચ્ચે પણ સ્થિર રહી શકીએ છીએ. લિ. વીણ ભાનુચદ્ર ભણસાળી Page #34 -------------------------------------------------------------------------- ________________ સ્વ. દેશરીબેન કોરસીભાઈ હીરજીભાઈ શાહે પુરૂષા પુરૂષને અને લક્ષ્મી સ્ત્રીની એ કહેવત પ્રમાણે દેશરીબાઈના પગલાંથી, કેારસીભાઈને લક્ષ્મી અને સૌંપત્તિ મળી જેને સદ્ઉપયાગ સમાજ અને સહધર્મિ એના .કલ્યાણ માટે કરવાની જેમણે પ્રેરણા આપી. For Pilvate & Personal Use Only www.janelibrary.org Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રેમજી હીરજી ગાલા ગામ : કચ્છ, કાંડાગરાવાલા. ઉંમર વર્ષ પ૬, જન્મ : સંવત ૧૯૭૧ હાલ રહેઠાણઃ ડેન રોડ, સૂર્ય એપાર્ટમેન્ટ, ૧૧મા માળે શ્રી પ્રેમજીભાઈ ગાલાને તેમના માતા પિતા તરફથી નાનપણથી જ ખૂબ જ ધાર્મિક સંસ્કાર મળેલા છે. તેમના કુટુંબમાં ઘણા ભવ્ય જીવેએ દીક્ષાએ પણ લીધેલ છે. તેઓ ખૂબ જ ચારિત્રશીલ જીવન જીવી રહ્યા છે. ત્રેવીસ વર્ષથી તે જાવ જીવના ચૌવિહારના પચ્ચખાણ છે અને છેલ્લા પાંચ વર્ષ થયા આજીવન બ્રહ્મચર્યના પચ્ચખાણ છે. તેમના ધર્મપત્ની પણ ખુબ જ ધાર્મિક વૃત્તિવાળા છે. તેઓ અન્નેના જીવનમાં અનેક તપશ્ચર્યાએ ચાલુ જ છે. તેમના સંસ્કારે તેમના બાળકોમાં પણ છે. છેલ્લાં પંદર વર્ષથી, લગભગ નિવૃત્તિ જેવું જીવન જીવી રહ્યા છે. તેઓએ પંદર વર્ષ પહેલા સાકરની આજીવન બંધી કરેલ છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી લક્ષ્મીચંદ ધડભાઇ આલ્યાવસ્થામાં જ મારા માતુશ્રીનું અવસાન થતાં, મારા સસ્કાર, સદાચાર અને ચારિત્રના ઘડતરની જવાબદારી મારા પીતાશ્રી ઉપર આવી. મારા પ્રત્યેના અથાગ પ્રેમના કારણે ફરીથી લગ્ન કરવા માટે બધી અનુકુળતા હોવા છતાં, સગાસંબધીઓને અતિ આગ્રહ હાવા છતાં, તેમણે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી. મારા પિતાશ્રીની આવી ભવ્ય ત્યાગની ભાવનાએ જેમ કુમળા ઝાડ વાળીએ તેમ વળે” મારા ઉપર તપ, ત્યાગ, વૈરાગ્ય અને સદાચારની ખૂબ જ ઉંડી છાપ પાડી જે આજીવન પર્યંત ટકી રહેશે મારા માતુશ્રીના અવસાન સમયે મારી ઉંમર માત્ર દેશ મહિનાની હતી. મારા ભઈજી જાદવજી એઘડદાસ તથા ભાભૂ મણીબહેને મને તેમના પેાતાના સંતાનની માકજ મારું લાલનપાલન કર્યું, જે રીતે તેમણે શાન્તીભાઇ, ચીમનભાઈ, છબીલભાઈ તથા અમૃતલાલભાઇનુ કર્યું. મારા જીવનના દરેક ક્ષેત્રમાં, દરેક કાર્યમાં અને મારી ધર્મભાવનાઓમાં મારા ધર્મ પત્નીના હુંમેશાં અંતરના સહયાગ અને સહકાર મળ્યે જેને પરિણામે મારા સમગ્ર પરીવારમાં પ્રસન્નતા અને પ્રપુલ્લતાની સુગંધ અને સુસ ંસ્કારોની સુવાસ ફેલાણી અને મારૂં આખુંએ કુટુઅ નદનવન સમુ બની ગયું. લિ. આપને જન્માજન્મને ઋણી ચ ુલાલ Page #37 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી. અમૃતલાલ દીપચંદ શાહ મારા પૂ. માતુશ્રી તથા પૂ. પિતાશ્રી તરફેથી જે અણમેલ વારસે મળે કે ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં અથવા મુશ્કેલીના સમયમાં હિંમત હારવી નહિ અને અખુટ સંપત્તિ પૂન્યના ઉદયથી મળે તો પણ નિરાભીમાન રહેવું અને વિનય તથા વિવેક ચુકવે નહિ. કારણ ? વહેતા જળ નિર્મળ ભલા, સાધુ વિચરતા ભલા, ધન, દોલત દેતા ભલા. તે પ્રમાણે આજે ઈશ્વર કૃપાથી જે લક્ષમી મળી છે તેનો સદ્દઉપયોગ શક્ય તેટલી વધારે સમાજ કલ્યાણના તથા માદરે વતનના કામમાં કરી રહ્યો છું, પૂન્યાનુબંધી પૂન્ય ઉપાર્જન કરી રહ્યો છું. મારા માતા-પિતાએ મારામાં જે ધાર્મિક સંસ્કારોનું સિંચન કર્યું તેનું જ આ પરિણામ છે. મારા ધર્મ-પત્નીએ પણ મારા જીવનમાં અને મારા સમગ્ર પરિવારમાં, દાન, શીલ અને તપની ખૂઓથી મહેકતી લીલી ફૂલવાડીનું સર્જન કર્યું. માતૃ દેવો ભવ : પીતૃ દેવો ભવ : લિ. આપને ગુણાનુરાગી : જયતીલાલ. સમાજ કલ્યાણના મારામાં જે ધાર્મિક સંસ્કારનું પરિવારમાં, દાન, શીલ અને Page #38 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી રતિલાલ હેમચક્ર ગાસલીઆ જન્મ તા. ૧-૭-૧૮૯૫ સ્વર્ગવાસ તા. ૧૭–૮–૧૯૭૧ જેમણે શ્રી રાજકેાટ જૈન તપગચ્છ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે સને ૧૯૫૦થી ૧૯૫૫ સુધી અમૂલ્ય સેવા આપેલ છે. નિખાલસ ભાવથી મનુષ્ય સેવા તેજ તેમના જીવન–મત્ર હતા. તેઓશ્રીના સ્મરણાર્થે તેમના સુપુત્રા તરફથી For Preate & Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ વંદનીય પૂજ્ય દેવાંબાઈ મેહનલાલ કોઠારી અમ કુટુંબના આધારસ્તંભ બની અમારા જીવન ઘડતરમાં અમૂલ્ય ફાળે અર્ધો, અને ધૂપસળી સમ પરમાથી જીવન વ્યતીત કર્યું" એવા પૂ. ફઈશ્રીને અમારા અગણિત વંદન હા. આપના ઋણી, કમળાબેન ચીમનલાલ મહેતા, સુશીલા બેન રસિકલાલ મહેતા, સુંદરબેન ખેમચંદ મહેતા, પ્રવીણચંદ્ર ખેમચંદ મહેતા, સંયુક્તા પ્રવીણચંદ્ર મહેતા. Page #40 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રીમતી મંજુલાબહેન નવિનચંદ્ર દોશી જન્મ: ૨૪-૧-૧૯૨૪ સ્વર્ગવાસ : ૨૩-૭-૧૯૬૫ સ્વ. મંજુલાબેન નવિનચંદ્ર દોશી સ્વભાવે હસમુખા, ધાર્મિકવૃત્તિવાળા, મિલનસાર અને નિરાભિમાની હતા. પોતાના કુટુંબમાં તથા સંબંધીઓમાં ઘણા જ લોકપ્રિય તથા માનનીય હતા. તેઓએ ઘણી સંસ્થાઓને ગુપ્તદાન કરેલ છે. અને જરૂરિયાતવાળા માણસોને આર્થિક મદદ કરતા હતા. ભૂખ્યાને અન્ન તેમજ દર્દીઓને દવા વગેરે આપતાં. તેમાં ખાસ કરીને શિક્ષણ પ્રત્યે ઘણો જ રસ હતો અને તેથી તેમના સ્વર્ગવાસ પછી તેમના પતિશ્રી નવિનચંદ્ર પુરૂષોત્તમ દોશી તરફથી તેમના નામની યાદમાં શ્રીમતી મંજુલાબેન નવિનચંદ દોશી ગૃહવિજ્ઞાન વિભાગ, માટુંગામાં ચલાવવામાં આવે છે. ચોવીસ વર્ષથી અધિક સુંદર સરળ, સાદુ અને સંયમી છતાં સુખી ગૃહસ્થાશ્રમ જીવન ભાગવી હૃદયની નાની બીમારીને કારણે તા. ૨૩-૭-૬૫ ના રોજ સ્વર્ગવાસી થયા.. Page #41 -------------------------------------------------------------------------- ________________ સ્વ. હકમીચંદ ધારસી પંચમીયા જન્મ તારીખ ૨૯-૮-૧૯૦૫ સ્વર્ગવાસ તા. ૧૫-૨-૧૯૬૮ જેમણે શાન્તાબેનના વરસીતપ નિમિત્તે બાહ્યા આડંબરને બદલે સીધી સાદી સજજનતા અપનાવી, ધર્મ ઘેલછા કરતાં વિશાળ માનવદુષ્ટિ કેળવી, નિસ્પૃહતા અને નિખાલસતાથી પોતાની જીવન સૈરભ ફેલાવીને પરિવાર અને સમાજ પ્રત્યે નિષ્ઠા પૂર્વક સેવાભાવના પ્રદર્શિત કરી હતી. Page #42 -------------------------------------------------------------------------- ________________ સ્વ. મતીબાઈ પાનાચંદ સ્વ. પૂજય ગંગાસ્વરૂપ મહાન દયાળુ, મહાન ઉપકારી, ધર્મનીષ્ઠ માતુશ્રી મતીબાઈના મરણાર્થે ગાંડ નિવાસી ગીરધરલાલ પાનાચંદ મહેતા (જી. પી. મહેતા) મુંબઈ તરફથી Page #43 -------------------------------------------------------------------------- ________________ Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના નંદીસૂત્રમાં આગમ સાહિત્યની વિસ્તારવાળી સૂચી પ્રાપ્ત થાય છે. આગમમાં જેટલી શાખાઓ છે તેનું નિરૂપણ તેમાં કરવામાં આવેલ છે. પ્રથમ આગમ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યમાં વિભકત કરીને, ફરીને અંગબાહ્ય અને આવશ્યક વ્યતિરિકત એ બે ભાગમાં વિભકત કરેલ છે. તેના પછી આવશ્યક વ્યતિરિકતના પણ બે ભાગ કરેલ છે, કાલિક અને ઉત્કાલિક, કાલિક શ્રતની સૂચીમાં એક કલ્પનું નામ આવે છે કે જે વર્તમાનમાં બૃહત્કલ્પના નામથી ઓળખવામાં આવે છે અને ઉત્કાલિક શ્રતની સૂચીમાં “ચુલ્લ૯૫શુત’ અને ‘મહાકલ્પશુત’ એવાં બે કલ્પસૂત્રોનાં નામ આવે છે. પં. ગણિ શ્રી કલ્યાણવિજયજીનું માનવું છે કે મહાકલ્પને વિચ્છેદ થયાં ને હજાર વરસથી પણ અધિક સમય થઈ ગયો છે. અને “ચુલ કલ્પશુત’ ને આજે પÚપાણી કલ્પસૂત્ર કહે છે. ' પરનું લેખમાં મુનિ કલ્યાણવિજયજીએ કોઈ પ્રાચીન ગ્રન્થનો આધાર પ્રસ્તુત કરેલ નથી. આગમ પ્રભાકર પં. મુનિશ્રી પુણ્યવિજયજીને અભિમત છે કે મહાકલ્પ’ અને ‘અલ્લકલ્પ' એ આગમ નંદીસૂત્રકાર દેવવાચકના સમયમાં પણ ન હતાં, તેમણે તે વખતે કેટલા યથાશ્રત અને કેટલાંક થાદષ્ટ નામને સંગ્રહ માત્ર કરેલ, આથી “ રલકલ્પ સૂત્રને પર્યુષણ કહ૫સુત્ર માનવાનો મુનિશ્રી કલ્યાણવિજયજીને અભિમત યુકિતયુકત અને આગમ સંમત નથી. સ્થાનાંગ સૂત્રમાં દશાશ્રુતસ્કંધનું નામ” યાદસા (આચારદશા) આપેલ છે તેનાં દશઅધ્યયન છે. તેના આઠમાં અધ્યયનમાં પર્યુષણા કલ્પ છે જે વર્તમાનમાં પર્યુષણા કલ્પસૂત્ર છે તે દશાશ્રુત સ્કંધનું જ આઠમું અધ્યયન છે. દશાશ્રુતસ્કંધની પ્રાચીનતમ પ્રતિઓ (૧૮મી શતાબ્દીના પહેલાંની) કે જે પુણ્યવિજયજી મહારાજના સૌજન્યથી મને જોવા મળી છે તેના આઠમાં અધ્યયનમાં પૂર્ણ કલ્પસૂત્ર આવે છે કે જે એમ સ્પષ્ટ પ્રાગત કરે છે કે કલ્પસૂત્ર કોઈ સ્વતંત્ર કે કલ્પિત રચના નથી પરનું દશાશ્રુતસ્કંધનું જ આઠમું અધ્યયન છે. બીજી વાત દશાશ્રુતસ્કંધ ઉપર કે જે બીજા ભદ્રબાહની નિર્યુકિત છે, જેનો સમય વિક્રમની છઠ્ઠી સદી છે. તેમાં અને તે નિર્યુકિતના આધારથી બનાવેલ ચૂર્ણિમાં, દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયનમાં કે જે વર્તમાનમાં પર્યુષણા કલ્પસૂત્ર પ્રચલિત છે, તેનાં પદોની વ્યાખ્યા મળે છે. મુનિ શ્રી પુણ્યવિજયજીને અભિમત છે કે દશાશ્રુતધની ચૂર્ણિ લગભગ સેળ વર્ષ જૂની છે.* १. प्रबंधपारिजात, मुनि कल्याणविजयजी पृ. १४३ लेखक के नाम लिखे पत्र का संक्षिप्त सारांश, पत्र सं. २०२४ वैशाख शुदि ५ शुक्रवार अहમીવી ! आचारदसाणं दस अज्झयणा पण्णता । तं जहा-वीसं असमाहिठाणा, एगवीसं सबला, तेतीसं आसायणाता, अविहा गणिसंपया, दस चित्तसमाहिठाणा, एगारस उवासगपडिमातो, वारस भिक्खपडिमातो, पज्जोसवणकप्पो, तीसं मोहणिज्जठाणा, आजाइट्ठाणं । ४. कल्पमुत्र, प्रस्तावना पृ. ८ -स्थानाङ्ग १० स्थान K Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના : પ્રશ્ન થઈ શકે છે કે આધુનિક દશાશ્રુતસ્કંધની પ્રતિમાં કલ્પસૂત્ર કેમ મળતું નથી? તેની ઉત્તર એવો છે કે જ્યારથી કલ્પસૂત્રના વાંચનને પૃથક પ્રારંભ થયો ત્યારથી સ્થાન ન્યૂન્યાર્થ તેમાં સંક્ષિપ્ત કરી દેવામાં આવ્યું હશે. જો પહેલેથી જ સંક્ષિપ્ત હોત તો નિર્યુકિત અને ચૂણિમાં તેના પદોની વ્યાખ્યા કઈ રીતે આવી? સ્થાનકવાસી જૈન સમાજ દશાશ્રુતસ્કંધને એક પ્રામાણિક આગમ સ્વીકારે છે ત્યારે કલ્પસૂત્ર તેને એક વિભાગ હોવાને કારણે તેને અપ્રમાણિક માનવાનું કોઈ કારણ નથી. મૂળ કલ્પસૂત્રમાં એવો કોઈ પ્રસંગ કે ઘટના આવેલ નથી કે - સ્થાનકવાસી જૈન સમાજની પરંપરાની માન્યતાથી વિરુદ્ધ હાય. શ્રમણ ભગવાન મહાવીરના જીવન ઝાંખીનું વર્ણન આચારાંગના બીજા શ્રુતસ્કંધની સાથે મેળ ખાતું દેખાય છે. ભગવાન ઋષભદેવનું વર્ણન પણ જંબૂઢીપપ્રજ્ઞપ્તિથી વિરુદ્ધ નથી. અન્ય તીર્થકરોના વર્ણન, જેવાં સૂત્ર રૂપમાં અન્ય આગમ સાહિત્યમાં વિખરાયેલાં પડયાં છે તે જ પ્રકારનાં તેમાં પણ છે. સામાચારીનું વર્ણન પણ આગમ સંમત છે. કેટલાક આપવાદિક સૂત્રો પણ એમાં આપેલ છે જેનું સ્પષ્ટીકરણ અન્ય આગમના આધારે મેં વિવેચનમાં કર્યું છે. સ્થવિરાવલીનું નિરૂપણ પણ થોડા પરિવર્તનની સાથે નંદીસૂત્રમાં આપેલ જ છે તેથી અમારી દષ્ટિથી કલ્પસૂત્રને પ્રામાણિક માનવામાં બાધા નથી. પાશ્ચાત્યવિચારકોને એ અભિમત છે કે કલ્પસૂત્રમાં ચૌદ સ્વપ્નનું આલંકારિક વર્ણન પાછળથી જોડવામાં આવેલ છે અને સ્થવિરાવલી તથા સામાચારીને થોડે અંશ પણ પાછળથી પ્રક્ષિપ્ત કરવામાં આવેલ છે. પં. પુણ્યવિજ્યજીનું મંતવ્ય છે કે તે વિચારકોના કથનમાં અવશ્ય કાંઈક સત્ય તથ્ય રહેલ છે કેમકે કલ્પસૂત્રની પ્રાચીનતમ પ્રતિ વિ. સં. ૧૨૪૭ ની તાડપત્રીય પ્રાપ્ત થયેલ છે. તેમાં ચૌદ સ્વપ્નનું વર્ણન નથી અને કેટલીક પ્રાચીન પ્રતિમાં સ્વપ્નનું વર્ણન આપેલ છે પણ એ તો અતિસંક્ષિપ્ત રૂપથી આપેલ છે. નિર્યુકિત, ચૂણિ અને પૃથ્વીરચંદ્ર ટિપ્પણ વગેરેમાં પણ સ્વપ્ન સંબંધી વર્ણનની વ્યાખ્યા નથી. પરંતુ એટલું નિશ્ચિત છે કે જે આજે કલ્પસૂત્રમાં સ્વપ્ન સંબંધી આલંકારિક વર્ણન છે તે એક હજાર વરસથી પણ ઓછું પ્રાચીન નથી. તે કોનું છે તે અન્વેષણીય છે.”૫ કલ્પસૂત્રની નિર્યુકિત, ચૂણિ વગેરેથી એમ સિદ્ધ થાય છે કે ઈંદ્ર આગમન, ગર્ભસંક્રમણ, વ્યાયામશાળા, જન્મ, પ્રીતિદાન, દીક્ષા, કેવળજ્ઞાન, વર્ષાવાસ, નિર્વાણ, અંતકૃતભૂમિ વગેરેનું વર્ણન તેના નિર્માણના સમયે કલ્પસૂત્રમાં હતું અને એ પણ સ્પષ્ટ છે કે જિન ચરિતાવલીની સાથે તે વખતે વિરાવલી અને સામાચારી વિભાગ પણ હતો.' અહીં એ યાદ રાખવું જોઈએ કે સ્થવિરાવલીમાં જે દેવદ્ધિગણી ફામાામણ સુધીનાં નામ આપેલ છે તે શ્રત કેવળી ભદ્રબાહ દ્વારા વણિત નથી પરંતુ આગમ વાંચન વખતે તેમાં સંકલિત કરવામાં આવ્યાં છે. ૬. પત્ર-સ્તાવના –૬. ૬ વI સારાંશ ६. पुग्मिचरिमाण कप्पो, मंगल्लं वद्धमाणतित्थम्मि । दह परिकहिया जिण-गणहराइथेरावलि चरित्तं । --ત્પસૂત્ર નિતિ . ૬૨ पूरिमचरिमाण य तित्थगराणं एम मग्गो चेव जहा वासावासं पज्जोसवेयब्वं पडतु वा वासं मा वा मज्झिमगाणं पुण भयितं । अवि य वद्धमाणतित्थम्मि मंगलणिमित्तं जिणगणहर (राईथेरा) बलिया सव्वेसि च जिणाणं समोसरणाणि परिकहिज्जति । --कल्पसूत्र चूणि पृ. १०१, पुण्यविजयजी सम्पादित Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના: મુનિશ્રી પુણ્યવિજ્યજીના અભિમતાનુસારં સામાચારી વિભાગમાં અંતરા વિ સે કમ્પઈ નો સે કમ્પઈ તંરયણિઉવાયણા-વિત્તએ’ એ પાઠ સંભવિત રીતે આચાર્ય કાલકના પછી બનાવવામાં આવેલ છે. સંક્ષેપમાં સાર એ છે કે શ્રુતકેવળી ભદ્રબાહુ રચિત કલ્પસૂત્રમાં અન્ય આગમોની માફક થડક અંશ પ્રક્ષિપ્ત થયો છે. પ્રક્ષિપ્ત અંશ દેખીને શ્રી બેબરે જે એવી ધારણા બનાવી કે કલ્પસૂત્રને મુખ્ય ભાગ દેવદ્ધિગણી દ્વારા રચિત છે અને મુનિ અમરવિજ્યજીના શિષ્ય ચતુરવિજ્યજીએ બીજા ભદ્રબાહુની રચના માની છે. તે કથન પ્રામાણિક નથી. - આજ અનેકાનેક પ્રમાણોથી એમ સિદ્ધ થઈ ચૂક્યું છે કે કલ્પસૂત્ર શ્રત કેવળી ભદ્રબાહુની રચના છે. જ્યારે દશાશ્રુતસ્કંધ ભદ્રબાહુનિર્મિત છે ત્યારે કલ્પસૂત્ર તેને એક વિભાગ હોવાના કારણે તે ભદ્રબાહુનું નિમિત છે કે નિધૂઢ છે.૯ ગણધર પાસેથી નિકળેલું છે. અહિયા એ પણ યાદ રાખવું જોઈએ કે શ્રુતકેવળી ભદ્રબાહુએ દશાશ્રુતસ્કંધ વગેરે જ આગમ લખેલ છે તે કલ્પનાની દોડ નથી. પરંતુ તેમણે દશાશ્રુતસ્કંધ, નિશીથ, વ્યવહાર અને વૃહત્કલ્પ૧૦ એ બધાં આગમ નવ પૂર્વનાં, પ્રત્યાખ્યાન વિભાગથી તૈયાર કરેલ છે.૧૧ પૂર્વ ગણધરકૃત છે ત્યારે તે આગમ પણ નિર્મૂઢ હોવાના કારણે એક દષ્ટિથી ગણધરકૃત જ છે. દશાશ્રુતસ્કંધ છેદ સૂત્રમાં હોવા છતાં પણ, પ્રાયશ્ચિત્ત સૂત્ર નથી. પરંતુ આચાર સૂત્ર છે તેના કારણે આચાર્યોએ તેને ચરણ કરણાનુયોગના વિભાગમાં લીધેલ છે. ૧૨ છેદ સૂત્રોમાં દશાશ્રુત સ્કંધને મુખ્ય સ્થાન આપેલ છે.૧૩ જ્યારે દશાશ્રુતસ્કંધ છેદ સૂત્રોમાં મુખ્ય છે ત્યારે તે તેમને વિભાગ હોવાથી કલ્પસૂત્રની મુખ્યતા સ્વત: સિદ્ધ છે. દશાશ્રુતસ્કંધને ઉલ્લેખ મૂળસૂત્ર ઉત્તરાધ્યયનના એકત્રીસમા અધ્યયનમાં પણ થએલ છે. નિર્યુકિત – ચૂણિ કલ્પસૂત્રની સૌથી પ્રાચીન વ્યાખ્યા નિર્યુકિત અને શૂણિ છે. નિર્યુકિત ગાથારૂપ છે અને ચૂણિ ગદ્ય રૂપ છે. બન્નેની ભાષા પ્રાકૃત છે. નિર્યુકિતના રચયિતા બીજા ભદ્રબાહુ છે. ચૂણિના રચયિતાના સંબંધમાં હજી સુધી કોઈ નિર્ણય થઈ શક નથી. ७. इण्डियन एण्टीक्वेरी जि. २१ प. २१२-२१३ ८. मंत्राधिराज-चिन्तामणि--जैन स्तोत्र संदोह, प्रस्तावना प. १२-१३, प्रकाशक-साराभाई मणिलाल नवाब, अहमदाबाद सन् १९३६ । (क) वंदामि भद्दबाहं, पाइणं चरिमसयलसूयणाणि सुत्तस्स कारगमिसि, दसासुकप्पे य ववहारे। -दशाश्रुतस्कंध नियुक्ति गा. १ (ख) तेण भगवया आयारपकप्प दसाकप्प ववहारा य नवमपुव्वनीसंदभूता निज्जूढा । --पंचकल्पभाष्य गाथा २३ चूणि १०. कतरं सुत्तं ? दसाउकप्पो ववहारो य । कत्तरात्तो उद्धृतं ? उच्यते--पच्चवखाणपुवाओ। -दशाश्रुतस्कंध चूणि पत्र २ ११. इहं चरणकरणाणुओगेण अधिकारो । -~-दशाश्रुतस्कंध, चूणि पत्र २ १२. इमं पुणच्छेयसुत्तपभुत्तपमुहभूतं । --दशाश्रुतस्कंध, चूर्णि, पत्र २ १३. पणवीसभावणाहिं, उद्देसेसु दशाइणं । जे भिक्ख जयई निच्चं, से न अच्छई मण्डले। Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૪ કલ્પસૂત્ર કલ્પાંતથ્ય. નિર્યુકિત અને ચૂણિપછી કલ્પાંતર્વાચ્ય પ્રાપ્ત થાય છે તે વ્યાખ્યાગ્રન્થ નથી પરંતુ વકતા કલ્પ સત્રનું વાંચન કરતી વખતે પ્રવચનને રસપ્રદ બનાવવા માટે અન્યાન્ય ગ્રંથોથી જે નોટ્સ લેતા હતા. તેને જ કલ્પાંતર્વાથ્યની સંજ્ઞા આપવામાં આવેલ છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે જેટલાં કલ્પાંતર્વા છે તે બધાં એકની જ પ્રતિલિપિ નથી પરંતુ વિવિધ લેખકોએ પત - પેતાની દષ્ટિથી તેને તૈયાર કરેલ છે. કેટલાક લેખક તપાગચ્છીય, કેટલાક ખરતરગચ્છીય અને કેટલાક અંચલ ગચ્છીય રહેલ છે. કેમકે, સાંપ્રદાયિક માન્યતાઓના વર્ણનથી એ સ્પષ્ટ થઈ જાય છે. એક કલ્પાંતર્વાને શ્રી. સાગરાનંદ સૂરિએ “કલ્પ સમર્થન” ના નામથી પ્રસિદ્ધ કરેલ છે. ટીકાઓ જૈનાચાર્યોએ સંસ્કૃત વાગમયની અતિ અધિક અભિવૃદ્ધિ દેખીને આગ ઉપર પણ સંસ્કૃત ભાષાઓમાં ટીકા લખી, કલ્પસૂત્રની ટીકાઓમાં નિર્યુકિત અને ચૂણિના પ્રયોગની સાથે જ પોતાના તરફથી લેખકોએ તેમાં ઘણા નવા સંદર્ભ મેળવેલ છે. સંદેહ વિપૌષધિ કલ્પપંજીકા - આ ટીકાના રચચિતા “જિનપ્રભસૂરિ છે. બૃહટ્ટિપ્પણિકાના અભિમતાનુસાર ટીકાને રચનાકાળ સંવત ૧૩૬૪ છે. શ્લોક પરિમાણ ૨૫૦૦ ની લગભગ છે. ભાષા પ્રૌઢ છે.૧૪ તેમણે ભગવાન મહાવીરના પટ લ્યાણકોની ચર્ચા પણ કરેલ છે. કલ્પરિણાવલી - આ ટીકાના નિર્માતા તપાગચ્છીય ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી છે. વિક્રમ સંવત ૧૬૨૮ માં તેનું નિર્માણ થયેલ છે. શ્લોક પરિમાણ ૪૮૧૪ છે. આ ટીકાની પરિસમાપ્તિ રાંધન થઈ છે. ઈતિવૃત્ત સંબંધી અનેક ભલે ટીકામાં દષ્ટિગોચર થાય છે. આના ઉપર સંદેહ વિપષધી ટીકાને સ્પષ્ટ પ્રભાવ પણ પરિલક્ષિત થાય છે. પ્રદીપિકા વૃત્તિ - તેના ટીકાકાર પન્યાસ સંઘવિજય છે. ટીકાનું પરિમાર્જન ઉપાધ્યાય ધનવિજયજીએ ૧૯૮૧માં કરેલ, શ્લોક પરિમાણ ૩૨૫૦ છે. ટીકાની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા છે કે લેખક ખંડનની પ્રવૃત્તિથી અલગ રહેલ છે. પૂર્વ ટીકાઓની માફક આ ટીકામાં પણ કેટલાંક સ્થળો ઉપર ગુટિઓ અવશ્ય થયેલ છે. કલ્પદીપિકા - આ ટીકાના લેખક પં. પંન્યાસ વિજ્યજી છે અને સંશોધન કર્તા છે ભાવ વિજ્યગણી. સં. ૧૬૭૭ ના કારતક સુદ ૭ ના રોજ આ ટીકા સમાપ્ત થઈ છે. લેખકે પ્રશસ્તિમાં પોતાના ગુરૂનું નામ ઉપાધ્યાય વિમળહર્ષ આપેલ છે. શ્લોક પરિમાણ ૩૪૨૨ છે. ભાષા પ્રાંજલ છે. પોતાના મંતવ્યો વિરૂદ્ધ વિષયોનું ખંડન પણ કરેલ છે, પરંતુ મધુરતા, શિષ્ટતા અને તર્કની સાથે કે જેથી પાઠક અકળાતા નથી. કલ્પપ્રદીપિકા - આ ટીકાના રચયિતા સંઘવિજ્ય છે. વિક્રમ સં. ૧૮૭૬ માં આ ટીકા સમાપ્ત થઈ છે. ક૫સુબાધિકા - આ ટીકાના લેખક ઉપાધ્યાય વિનયવિજયજી છે. વિક્રમ સંવત ૧૯૯૬ માં આ ટીકા, નિમિત કરવામાં આવેલ છે. પૂર્વની બધી ટીકાઓથી પ્રસ્તુત ટીકા વિસ્તૃત છે. ભાષાની સરળતાથી અને વિષયની સુબોધતાના કારણે આ અન્ય ટીકાઓથી અધિક લોકપ્રિય થઈ છે. કલ્પકિરણાવલી १४ : प्रबन्ध पारिजात, मुनि कल्याणविजय प. १५२० Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના: ૨૫ અને કલ્પ દીપિકા ટીકાઓનું ખંડન પણ અહીંતહીં કરવામાં આવેલ છે. પ્રશસ્તિથી સ્પષ્ટ છે કે ટીકાનું સંશોધન ઉપાધ્યાય ભાવવિજ્યજીએ કરેલ છે. કલ્પકૌમુદી - આ ટીકાના લેખક ઉપાધ્યાય શાંતિસાગરજી છે. વિક્રમ સંવત ૧૭૦૭માં. તેમણે આ ટીકા પાટણમાં લખી. શ્લેક સંખ્યા ૩૭૦૭. ઉપાધ્યાય વિનયવિજ્યજીની કડવી આલોચના કરવામાં આવી છે. ઉપાધ્યાયજીએ અબાધિકા ટીકામાં જે ક૫ કિરણાવલી ટીકાનું ખંડન કર્યું તેને પ્રત્યુત્તર તેમાં દીધેલ છે. કલ્પવ્યાખ્યાન પદ્ધતિ - તેના સંકલનકાર વાચક શ્રી હર્ષસાર શિષી શિવવિધાન ગણી છે. તેમાં પૂર્ણ કલ્પસૂત્રને અભાવ છે મુનિ શ્રી કલ્યાણવિજ્યજીના અભિમતાનુસાર એની રચના ૧૭મી શતાબ્દીમાં થયેલી હોવી જોઈએ. કલ્પદ મ કલિકા - આ ટીકાના રચયિતા ખરતરગચ્છીય ઉપાધ્યાય લક્ષમીવલ્લભ છે. ટીકામાં કયાંય પણ રચના કાળનો નિર્દેશ કરવામાં આવેલ નથી. ભગવાન પાર્શ્વનાથનાં જીવની સર્વયુગલની ઘટના તથા ભગવાનના મુખારવિંદથી મહામંત્ર સંભળાવવાની ધટનાઓ૧૫ શ્વેતાંબર અર્વાચીન ચરિત્ર ગ્રંથના અનુસાર છે. કલ્પલતા - આ ટીકાના રચયિતા સમય સુંદર ગણિ છે. વિક્રમ સંવત ૧૬૮૫ની આસપાસ તેમણે આ રચના કરેલ છે. વૃત્તનું ગ્રંથમાન ૭૭૦૦ કલોક પ્રમાણ છે. હર્ષનંદને આ ટીકાનું સંશોધન કરેલ છે. કલ્પસૂત્ર ટિપ્પણક-તેના રચયિતા આ. પૃથ્વીચંદ્ર સૂરિ છે. શ્રી પુણ્યવિજ્યજીના અભિમતાનુસાર તે ચૌદમી શતાબ્દીમાં હોવા જોઈએ. શ્લોક પરિમાણ ૬૮૫ છે. કલ્પપ્રદીપ: આ ટીકાના રચયિતા સંઘવિજ્ય ગણિ છે. કલ્પસૂત્રાર્થ પ્રબોધની - આ ટીકાના રચયિતા અભિધાન રાજેન્દ્ર કોપના સંપાદક શ્રી. રાજેન્દ્ર સૂરિ છે. ટીકા સારા પ્રમાણમાં વિસ્તૃત છે. આ ટીકાઓ સિવાય કલ્પસૂત્રવૃત્તિ - ઉદયસાગર, કલ્પદુર્ગપદ - નિર્યુકિત, પર્યુષણ પર્વ વિચાર, કલ્પમંજરી, રસહજકીર્તિ કલ્પસૂત્રજ્ઞાન દીપિકા - જ્ઞાનવિજ્ય અવગુણ, અવચૂરિ, ટબ્બા, વગેરે અનેક ટીકાઓ ઉપલબ્ધ થાય છે. લોકાગચ્છના યતિયોના દ્વારા નિર્મિત કલ્પસૂત્ર પર બે ત્રણ ડબ્બાઓ પણ મળે છે. ડૉકટર હર્મન જેકોબીએ કલ્પસૂત્રને અંગ્રેજીમાં અનુવાદ પ્રકાશિત કર્યો છે અને તેના ઉપર મહત્વપૂર્ણ ભૂમિકા પણ લખેલ છે. સ્થાનકવાસી મુનિશ્રી પ્યારચંદજી મહારાજે સંક્ષિપ્ત હિંદી અનુવાદ સહિત કલ્પસૂત્ર પ્રકાશિત કરેલ છે. સુરાગ મેના બીજા ભાગમાં મુનિ પુષ્કભિકખુજીએ પણ મૂળ કલ્પસૂત્ર છાપેલ છે. પૂજ્ય પંડિત મુનિશ્રી ઘાસીલાલજી મહારાજે પણ નવીન મૌલિક કલ્પસૂત્રનું નિર્માણ કરેલ છે. યતિ રાયચન્દજી કૃત કલ્પસૂત્રનું હિન્દી પદ્યાનુવાદ પણ પ્રકાશિત થયું છે. એ રીતે કલ્પસૂત્ર ઉપર વિશાળ વ્યાખ્યા સાહિત્ય સમયે સમયે નિમિત થયેલ છે કે જે તેની લોકપ્રિયતાનું જવલંત પ્રમાણ છે. શ્રમણ ભગવાન મહાવીર વેંકટર વિટરનિટ્સના અભિમતાનુસાર કલ્પસૂત્ર ત્રણ ભાગમાં વિભકત છે. જિનચરિત્ર સ્થવિરાવલી અને સામાચારી. - જિન ચરિત્રમાં સર્વપ્રથમ શ્રમણ ભગવાન મહાવીરની જીવન ગાથા આવે છે. ભગવાન મહાવીરના સંક્રમણની ઘટના અતિઅધિક વિસ્તારની સાથે ચિત્રિત કરવામાં આવી છે. તે ઘટના બતાવે છે કે, શ્રમણ સંસ્કૃતિમાં તે શું પણ વૈદિક સંસ્કૃતિમાં પણ ક્ષત્રિયોને જ અધ્યાત્મ વિદ્યાના ગુરુ માન્યા છે. १५ : भगवान् पार्श्व : एक समीक्षात्मक अध्ययन पृ. ७६ ले. देवेन्द्रमुनि Page #49 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર દીધનિકોયમાં મહાત્મા બુદ્ધે કહ્યું - વશિષ્ઠ' - બ્રહ્મા સનસ્કુમારે પણ ગીથી કહેલ છે - ગેત્ર લઈને ચાલવાવાળા જૈનેમાં ક્ષત્રિય શ્રેષ્ઠ છે. ‘વિદ્યા અને આચરણથી યુકત હોય તે દેવ માનવામાં શ્રેષ્ઠ છે.” વસિષ્ઠ! પ્રસ્તુત ગાથા સનસ્કુમારે બરાબર કહેલ છે, ખાટી નહિ. સાર્થક કહેલ છે. નિરર્થક નહિ. હું પણ તેનું અનુમોદન કરું છું.”૧૬ | છાન્દીપનિષદમાં આરુણીના પુત્ર શ્વેતકેતુ અને પ્રવાહણ ક્ષત્રિયના મધુર સંવાદ છે. સંક્ષેપમાં સારાંશ એ છે કે શ્વેતકેતુ સભામાં જાય છે, પ્રવાહણ તેને પાંચ પ્રશ્ન પુછે છે. પરંતુ તે એક પણ પ્રશ્નનો ઉત્તર આપી શકતા નથી તેથી તે પોતાના વિદ્યાગુરુ પિતાની પાસે જાય છે. અને પ્રવાહણે પુછેલા પ્રશ્નોનો ખુલાસો માંગે છે. પરંતુ તે પણ પ્રશ્નના ઉત્તર જાણતા ન હતા. તે કારણે તે રાજાની પાસે ગયા અને તેની પાસે પોતાની જિજ્ઞાસા અભિવ્યકત કરી. ત્યારે રાજાએ કહ્યું- ગૌતમ! તમે મને કહ્યું હતું કે પૂર્વકાળમાં તમારી પહેલાં આ વિદ્યા બ્રાહ્મણોની પાસે ગયેલ નથી. તેનાથી સંપૂર્ણ લોકોમાં ક્ષત્રિયોનું જ (શિયો પ્રત્યે) અનુશાસન થતું રહેલ છે. ૧૭ તાત્પર્ય એ છે કે ક્ષત્રિયોની શ્રેષ્ઠતા, રક્ષાત્મક શકિત અને આત્મ - વિદ્યાના કારણે અતિ અધિક માનવામાં આવતી હતી. બૃહદારણ્યક ઉપનિષદમાં પણ રાજા પ્રવીહાણે આરણીને કહ્યું - તેના પહેલાં આ આધ્યાત્મવિદ્યા કોઈ બ્રાહ્મણની પાસે ન રહી તે હું તમને બતાવીશ૧૮ વિષ્ણુ પુરાણ અનુસાર પહેલાં બધા મૈથિલીના રાજા આત્મવિદ્યાને આશ્રય આપતા હતા. ૧૯ બ્રાહ્મણોના બ્રહ્મત્વ ઉપર આકરો ભંગ કરતાં અજાતશત્રુએ ગાર્મેને કહ્યું: “બ્રાહ્મણ ક્ષત્રિયના શરણમાં એવી આશાથી જાય છે કે તે મને બ્રહ્મને ઉપદેશ કરશે. આ તો વિપરીત છે તે પણ હું તમને તેનું પાન કરાવીશ જ.૨ ૦ કૌશીતકી બ્રાહ્મણ ૫ શતપથ બ્રાહ્મણ ૨ ૨ આદિગ્રંથોમાં પાણ, બ્રાહ્મણાથી ક્ષત્રિય શ્રેષ્ઠ છે. એમ પ્રતિપાદન કરવામાં આવેલ છે. બ્રાહ્મણ પરંપરામાં હિંસાનું પ્રાધાન્ય હતું અને ક્ષત્રિય પરંપરામાં અહિંસાનું. અહિંસાપ્રેમી હોવાના કારણે ક્ષત્રિયને અતિઅધિક આદરની દષ્ટિથી દેખવામાં આવતા હતા. સંસ્કૃતિના ચાર અધ્યાયમાં રામધારીસિંહ દિનકર લખે છે, “અવતારમાં વામન અને પરશુરામ એ બે જ છે કે જેમને જન્મ બ્રાહ્મણ કુળમાં થયો હતો. બાકી બધા અવતાર ક્ષત્રિયોના વંશમાં થયા છે. તે આકરિમક ઘટના હાઈ १६. दीघनिकाय ३१४, पृ. २४५ १७. यथेयं न प्राक् त्वत्तः पुरा विद्या ब्राह्मणान् गच्छति तस्मादुः सर्वेषु लोकपु क्षत्रस्यैव प्रशासनमभू ઢિતિ તથૈ ઢ વન-છાન્દ્રાપિનિuત્ ! -રૂ-૨-૭૭ ૬. ૪૩ર-૪૭૬ ! १८. यथेयं विद्यतः पूर्व नं कश्मिश्चन ब्राह्मण उवास तां त्वहं तुभ्यं वक्ष्यामि ।। -बृहदारण्यकोपनिषद् ६।२।८ १९. प्रायेणेत आत्मविद्यायिणो भूपाला भवन्ति । --विष्णुपुराण ४।५।३४ ૨૦. વૃદ્ધારર્થોપનિષદ્ રા૨–૧૬ २१. कौशीतकी ब्राह्मण २६।५ २२. शतपथ ब्राह्मण ११ वीं कण्डिका Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના: શકે છે. પરંતુ તેનાથી એવું અનુમાન આસાનીથી નીકળી આવે છે કે યજ્ઞો વધવાના કારણે બ્રાહ્મણ એટલા હિસપ્રિય થઈ ગયા હતા કે સમાજ તેમના પ્રત્યે ધૃણા કરવા લાગ્યો અને બ્રાહ્મણોનું પદ તેમણે ક્ષત્રિયોને દઈ દીધું. પ્રતિક્રિયા કેવળ બ્રાહ્મણ ધર્મ પ્રત્યે જ નહિ પરંતુ બ્રાહ્મણોના ગઢ કુરુ પંચાળપ્રત્યે પણ જાગી. અને વૈદિક સભ્યતા પછી તે સમય આવી ગયો કે જ્યારે ઈજજત કરું પંચાલની નહિ પણ મગધ અને વિદેહની થવા લાગી. કપિલવસ્તમાં જન્મ લેતા પહેલાં તે વખતના સ્વર્ગની દેવયોનિમાં બિરાજી રહેલ હતા. ત્યારની કથા છે કે દેવતાઓએ તેમને કહાં કે, “હવે આપને અવતાર થવો જોઈએ. તેથી આપ વિચારી લ્યો કે કયા દેશ અને કયા કાળમાં જન્મગ્રહણ કરવામાં આવે.” તે વખતે તેમણે વિચાર કરી કહ્યું કે મહાબુદ્ધના અવતાર છે... તે મગધ દેશ અને ક્ષત્રિય વંશ જ હોઈ શકે છે.” “ભગવાન મહાવીર વર્ધમાન પણ પહેલા એક બ્રાહ્મણીના ગર્ભમાં આવ્યા હતા. પરંતુ ઈ૮ વિચાર્યું કે એવડા મોટા મહાપુરુષને જન્મ બ્રાહ્મણ વંશમાં જ કઈ રીતે થઈ શકે! તેથી તેમણે બ્રાહ્મણીનો ગર્ભ ચોરાવીને તેને એક ક્ષત્રિયાણીની કક્ષીમાં નાખી દીધો એવી કથાઓનો સાર નિકળે છે કે તે દિવસમાં એવો અનુભવ કરવા લાગ્યા હતા કે અહિંસા ધર્મના મહાપ્રચારક બ્રાહ્માણ થઈ શકતા નથી તે કારણે બુદ્ધ અને મહાવીરને ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થવાની કલપના લોકોને ઘણી સારી લાગવા લાગી.૨૩ બૃહદારણ્યક ઉપનિષદમાં પણ આવે છે કે “ક્ષત્રિયોથી ઉત્કૃષ્ટ કોઈ નથી. રાજસૂય યજ્ઞમાં બ્રાહ્મણ નીચે બેસીને ક્ષત્રિયની ઉપાસના કરે છે. તે ક્ષત્રિયમાં જ પિતાના યશને સ્થાપિત કરે છે. ૨૪ પ્રસ્તુત કથાની તુલના શ્રમણ ભગવાન મહાવીરના જીવનના આ પ્રસંગથી કરી શકાય છે. જયારે ભગવાન સમવસરણમાં ફટિક સિંહાસન ઉપર બેસે છે, તેના પ્રમુખ શિષ્ય ગૌતમાદિ કે જે વર્ણથી બ્રાહ્મણ છે તેઓ નીચે બેસીને તેની ઉપાસના કરે છે. જ્ઞાનને અલૌકિક પ્રકાશ પ્રાપ્ત કરે - જે રીતે કલ્પસૂત્રમાં કહેલ છે-ન કદી બન્યું છે, ન બને છે, કે ન બનશે. અરિહંત ચક્રવતી બળદેવ અથવા વાસુદેવ અંત-પ્રાંત તુચ્છ, કૃપણ ભિક્ષુક અને બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા, જન્મે છે કે જન્મશે. અરિહંત ચક્રવર્તી બળદેવ, વાસુદેવ ઉગ્ર, ભગ, રાજન્ય, ક્ષત્રિય, હરિવંશ કુળમાં અથવા એવી જાતના ઊંચા કુળમાં જન્મ્યા હતા, જન્મે છે અને જન્મશે. એવી રીતે બદ્ધ ગ્રંથ લલિત વિસ્તરામાં પણ કહેલ છે.-બૌદ્ધિસત્વ ચાંડાલ કુલ, વેણુકાકુલ, રથકાકુલ, પુક્કસકુલજેવા હીનકુલમાં જન્મ લેતા નથી. તેઓ કાં તો બ્રાહ્મણ કુળમાં જન્મ લે છે અથવા ક્ષત્રિય કુળમાં જ્યારે લોકો બ્રાહ્મણ પ્રધાન હોય છે ત્યારે બ્રાહ્મણ કુળમાં જન્મ લે છે અને જ્યારે ક્ષત્રિય પ્રધાન હોય છે ત્યારે ક્ષત્રિય કુળમાં જન્મ લે છે. ઉપરોકત ચર્ચાથી આપણે એવા નિર્ણય ઉપર પહોંચીએ છીએ કે ભારતીય સંસ્કૃતિમાં ક્ષત્રિયનું મહત્ત્વ અધિક રહેલ છે. જૈન સંસ્કૃતિમાં બધા તીર્થકર ક્ષત્રિય રહેલ છે તેઓ આત્મ વિદ્યાના પુરસ્કર્તા અને અહિંસાના પ્રબળ પ્રચારક રહેલ છે. ૨૩. સંસ્કૃતિ છે વાર ધ્યા, પૂ. ૬-૧-૨? २४. बृहदारण्यकोपनिषद ११४१११, पृ. २९६ ૨૬. ગાવસ્થનતિ . २६. कल्पसूत्र 3. ત્રિવિરતા પૃ. ૨૨ Page #51 -------------------------------------------------------------------------- ________________ પાત્ર ભગવાન મહાવીરના જીવનની દિવ્ય અને ભવ્ય ઝાંખી, સ્વયં સૂત્રકારે પ્રસ્તુત કરેલી છે. તેથી પાદકોને અનુરોધ છે કે તેઓએ તેનું રસાસ્વાદન મૂળ ગ્રંથથી કરવું અને વિશેષ જિજ્ઞાસુ લેખકનો મહાવીર જીવનદર્શન ગ્રૂપ' એ. ૨. શ્રમણ ભગવાન મહાવીરના સંબંધમાં એવી એક ભ્રાંત ધારણા ચાલી રહેલ છે કે તેમણે સર્વાતંત્ર સ્વતંત્ર ધર્મની સંસ્થાપના કરી હતી. તેઓ એક નવા ધર્મના પ્રવર્તક હતાં પરંતુ તે વાત સાચી નથી, તેમણે કોઈ નવા ધર્મની સંસ્થાપના કરી નહિ પરંતુ જે પૂર્વ નીચે કરોની લાંબી પરંપરા ચાલી આવી રહેલ હતી તેના તે ઉન્નાયક હતા સુધારક હતા. પ્રચારક હતા અને ઉષ્કારક હતા. આચારોંગમાં સ્વયં ભગવાને કહ્યું જ છે “જે અર્હત થઈ ચૂકેલ છે, જે વર્તમાનમાં છે અને આગળ બનશે તે બધાનું એવું નિરૂપણ છે કે કોઈપણ જીવની હિંસા ન કરો. ૨ અહીં એ યાદ રાખવું જોઈએ કે દેશ-કાળ અનુસાર તીર્થંકરની શાસનવ્યવસ્થામાં ભેદ પણ થાય છે. પરંતુ સર્વથા રીતે ભેદ હોય એવી વાત હાતી નથી. ભગવાન પાર્શ્વ અને મહાવીરની શાસન વ્યવસ્થામાં અનેક વાર્તામાં ભેદ રહેલ છે. પરંતુ ભેદથી પણ અભેદ વધારે હતો. ભગવાન પાર્શ્વ ડૅાકટર હર્મન જેકોબી ભગવાન પાર્શ્વને ઐતિહાસિક વ્યકિત માને છે. ૯ તેમણે-જૈનાગમાની સાથે જ બૌદ્ધિપિટકોના પ્રકાશમાં એ પ્રસિદ્ધ કરેલ છે. કે ભગવાન પાર્શ્વ એક ઐતિહાસિક પુરુષ છે. તેના આ કથનનું સમર્થન અન્ય અનેક વિદ્વાનોએ પણ કરેલ છે. તે કારણે તેમની ઐતિહાસિકતા અસંદિગ્ધ છે. ભગવાન પાર્શ્વનાથ ચાવીસ તીર્થંકરામાંથી ત્રેવીસમાં તીર્થંકરના રૂપમાં પ્રખ્યાત છે.૩૦ ભગવાન પાર્શ્વના અસ્તિત્વ કાળ ઈસ્વીસન પૂર્વે દસમી શતાબ્દી છે ને ભગવાન મહાવીરની બસેા પચાસ વરસ પહેલાં થયા હતા. તેમનો જીવનકાળ સો વરસનો હતો, દિગંબર આચાર્ય ગુણભદ્રના અભિમતાનુસાર ભગવાન પાર્શ્વના પરિનિર્વાણનાં ૨૫૦ વરસ પછી ભગવાન મહાવીરનું નિર્વાણ થયું. જો ઓ २८. आचारांग ११४११ 29. That Parshva was a historical person, is now admitted by all as very pro—The Sacred Books of the East, Vol. XLV, Introduction p. 21. bable.... As he (Vardhaman Mahavira) is referred to in the Buddhist scriptures as one of the Buddha's chief opponents his historicity is beyond doubt, . . .Parshva was remembered as the twenty third of the twentyfour great teachers or Tirthankaras 'ford-makers' of the Jaina Faith. 30. । ३१. पासजिणाओ य होइ वीरजिणो । अढाइज्जसएहि गएहि चरिमो समुत्पन्नो ३२. पाश्र्वंशतीर्थसन्ताने पंचाशद्द्वशताब्दके । तदभ्यन्तरवर्त्यायु-र्महावीरोऽत्र जातवान् ।। The Wonder that was India (A. L Basham, B.A. Ph.D., F.R.A.S.) Reprinted 1956, pp. 287-88. आवश्यक नियुक्ति, मलयगिरिवृत्ति प. २४१ મહાપુરાન (ઉત્તરપુરાન ) પર્વ ૭૪૬.૪૬૨ प्रका. भारतीय ज्ञानपीठ काशी Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના: ૨૯ અભિમતના સ્વીકાર કરવામાં આવે તે પાર્શ્વનાથનું અસ્તિત્વ ઈસ્વીસન પૂર્વે નવમી શતાબ્દીમાં ઠરે છે. જયોર્જ કાર્પેન્ટીઅરનું મંતવ્ય છે “પાર્શ્વ ઐતિહાસિક પુરુષ છે અને આજે જૈન ધર્મના સાચા સ્થાપન કર્તાના રૂપમાં મનાવા લાગ્યા છે. કહેવાય છે કે મહાવીરથી ૨૫૦ વરસ પહેલા તેનું નિર્વાણ થયું તે સંભવિત રીતે ઈસુથી પહેલાં નવમી શતાબ્દીમાં રહેલ હશે ૩ એચ. સી. રાય ચૌધરીએ લખેલ છે “જૈન તીર્થંકર પાર્શ્વના જન્મ ઈસ્વીસન પૂર્વ ૮૭૭ અને નિર્વાણ કાળ ઈસ્વીસન પૂર્વ ૭૭૭ છે.૪ અમારી દષ્ટિથી ભગવાન પાર્શ્વનાથના સમયમાં જે વિદ્વાનેમાં મતભેદ ષ્ટિગેાચર થાય છે તેનું મૂળ કારણ કોઈએ ભ. પાર્શ્વનાથનું નિર્વાણ ભ૦ મહાવીરથી ૨૫૦ વરસ પહેલાં માનેલ છે. કોઈ એ ભગવાન પાર્શ્વના જન્મના ૨૫૦ પછી મહાવીરના જન્મ માનેલ છે અને કોઈએ ભ. પાર્શ્વનાથ પછી ૨૫૦ વરસ બાદ ભગવાન મહાવીરનું નિર્વાણ માનેલ છે. શ્વેતાંબર અને દિગંબર પરંપરાના ગ્રંથોના આધારથી એ પૂર્ણ સિદ્ધ છે કે ભગવાન પાર્શ્વની જન્મભૂમિ સુપ્રસિદ્ધ કાશી રાષ્ટ્રની રાજધાની વારાણસી હતી. કાશી નરેશ અશ્વસેન તેમના પિતા અને વામા તેમની માતા હતાં. પોષ વદ દસમના રોજ તેમનો જન્મ થયો.૩૫ તેના યુગમાં તાપસ પરંપરાનું પ્રાબલ્ય હતું. અજ્ઞાન તપને જ સાચું અને ખરું તપ માનવામાં આવતું હતું. ગૃહસ્થાશ્રમમાં જ તેમણે પંચાગ્નિ તપ કરતાં કમઠને અહિંસાના ઉપદેશ આપ્યો અને ધૂણીમાં સળગતા સાપને નમસ્કાર મહામંત્ર અનુચરથી સંભળાવી તેના ઉદ્ધાર કર્યા.૩૬ સંયમ ગ્રહણ કર્યા પછી ઉગ્ર સાધના કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. કુરુ કૌશલ કાશી, સુમ્ત, અવંતી, પુણ્ડ, માલવ, અંગ બંગ, કલિંગ, પાંચાલ, મગધ, વિદર્ભ, ભદ્ર, દશાર્ણ, સૌરાષ્ટ્ર, કર્ણાટક, કોકણ, મેવાડ, લાટ, દ્રાવિડ, કાશ્મીર, કચ્છ, શાક, પલ્લવ, વત્સ આભીર.૩૦ વગેરે પ્રદેશમાં પરિભ્રમણ કરીને વિવેકમૂલક ધર્મ સાધનાના માર્ગ બતાવ્યો. ભગવાન પાર્શ્વનાથનાં આત્મા, વ્રત વગેરે તાત્વિક વિષયોને જનમાનસ ઉપર એટલા અધિક પ્રભાવ પડયો કે વૈદિક સંસ્કૃતિના ઉપાસકોએ પણ તેમને અપનાવ્યાં.૮ ડૅાકટર વિમલાચરણ લાના અભિમતાનુસાર- “ભગવાન પાર્શ્વનાથના ધર્મના પ્રચાર ભારતના ઉત્ત્તવર્તી ક્ષત્રિયામાં હતા અને તેનું પ્રમુખ કેન્દ્ર વૈશાલી હતું.૩૯ વગિણના પ્રમુખ મહારાજા ३३. कैम्ब्रिज हिस्ट्री आव इण्डिया, जिल्द १ पृ. १५३ में 'द हिस्ट्री आव जैनाज ।' ३४. पोलिटिकल हिस्ट्री ऑफ एन्सियन्ट इण्डिया पृ. ९७ ३५. ( क ) पासनाह चरियं --- देवभद्रसूरि ( ख ) पार्श्वनाथ चरित्र - भावदेव सूरि ३६. तओ भगवया णिययपुरिसवयणेण दवाविओ से पंचणमोक्कारो पच्चक्खाणं च, पडिच्छियं तेण । - चउपपन्नमहापुरिस चरियं पृ. २६२ ३७. सकलकीर्ति, पार्श्वनाथ चरित्र, १५/७६-८५।२३।१७-१९ ૨૮. રાધાક્ઝાન ્—-દૈન્ડિયન ોિસછી માય ? પૃ. ૨૪૨ ‘તરેય, કૌશીતળી, તૈત્તિરીય, છાન્વોય और बृहदारण्यक - ये सभी उपनिषद् प्राचीनतम हैं । ये बुद्ध के पूर्व के हैं। इनका कालमान ईसा पूर्व दसवीं शताब्दी से तीसरी शताब्दी तक माना जा सकता है ।" - राधाकृष्णन् (ख) दी प्रिंसिपल उपनिषदाज् पु. २२ (ग) पोलिटिकल हिस्ट्री ऑफ एन्सियन्ट इण्डिया, पृ. ५२, एच. सी. राय चौधरी (૧) ટી લેવાન, પૃ. ૪૬-૪૮ ૬. મેનમૂળ, રૂo Kshatriya clause in Buddhist India, p. 82. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૦ કલ્પસૂત્ર. ચેટક ભગવાન પાર્શ્વના ધર્મનું પાલન કરવાવાળા હતા. ૪૦ ભગવાન મહાવીરના માતાપિતા પાર્શ્વનાથની પરંપરા માનવાવાળા શ્રમણોપાસક હતા. સુપ્રસિદ્ધ બદ્ધ ધર્માનુયાયી અને વિદ્વાન ધર્માનંદ કૌશામ્બી કહે છે કે તથાગત બુદ્ધ તેમના પૂર્વ જીવનમાં પાર્શ્વનાથ પરંપરાનું અનુસરણ કર્યું હતું.' દસમી સદીના દિગંબરાચાર્ય દેવસેનના અભિમતાનુસાર મહાત્મા બુદ્ધ પ્રારંભમાં જૈન હતા. જૈનાચાર્ય પિહિતાસવે સરયુ નદી ઉપર અવસ્થિત પલાશ નામના ગામમાં પાર્શ્વના સંઘમાં તેમને દીક્ષા આપી હતી. અને જેનું નામ બુદ્ધકીર્તિ રાખ્યું. શ્રીમતી રાઈસ ડેવીલ્સનના અભિમતાનુસાર બુદ્ધ સર્વ પ્રથમ ગુરુની અન્વેષણમાં વૈશાલી પહોંચ્યા ત્યાં આચાર અને ઉદકથી તેનો સંપર્ક થયો તે પછી તેમણે જૈન ધર્મ તપવિધિનો અભ્યાસ કર્યો. ડટર રાધાકુમુદ મુકરજીનું માનવું છે કે બુદ્ધ તે યુગની પ્રચલિત બન્ને સાધનાનો આત્માનુભવ માટે અભ્યાસ કર્યો. આચાર અને ઉદકના નિર્દેશથી બ્રાહ્મણ માર્ગને અને પછી જૈન માર્ગને અને તેના પછી પોતાના સ્વતંત્ર સાધના માર્ગને.૪૪ મહાત્મા બુદ્ધ જૈનધર્મની દીક્ષા ગ્રહણ કરી કે નહિ, તે પ્રશ્નને આપણે મહત્ત્વ ન પણ આપીએ તથાપિ તે સ્પષ્ટ છે કે તેના અહિંસા ધર્મના મૂળ આધાર ભ. પાર્શ્વનાથની પરંપરા છે. કેમકે જે શબ્દોનો પ્રયોગ કરેલ છે તે ભગવાન પાર્શ્વનાથની પરંપરાની અધિક નજીક છે, મહાત્મા બુદ્ધના મુખ્ય શિષ્ય મોગલ્યાયન પણ પહેલાં ભગવાન પાર્શ્વનાથની શિષ્ય પરંપરામાં હતાં." વસ્તુમાં પણ ભગવાન પાર્શ્વનાથને ધર્મ ફેલાયેલો હતો. અંગુત્તર નિકાયની અઠકથા અનુસાર ગૌતમ બુદ્ધના કાકા ‘વપૂ” નિગ્રંથ શ્રાવક હતા.૪૬ ન્યગ્રોધારામમાં તેની સાથે બુદ્ધને સંવાદ થયો હતો.૬૭ ભગવાન મહાવીરના શાસનકાળમાં અનેક પાર્શ્વ–પત્નીય શ્રાવક અને શ્રાવિકા હતાં કે જેને ४० वेसालिए पुरीए सिरिपासजिणेससासणसणाहो हेहयकुलसंभूओ चेडगनामानिवो आसि ।। --उपदेशमाला श्लोक ९२ ४१. समणस्स णं भगवओ महावीरस्स अम्मापियरो पासावच्चिज्जा समणोवासगा वावि होत्था-- –– વારાંગ ૨, પૂઢિવા રૂ, સૂ. ૪૦૨ ४२. भारतीय संस्कृति और अहिंसा, तथा 'पार्श्वनाथ चा चातुर्याम धर्म, पुस्तकें ४३. सिरिपासणाहतित्थे, सरयूतीरे पलासणयरत्थो । पिहियासवस्स सिस्सो, महासुदो बुड्ढकित्ति मुणी। --दर्शनसार ६ ४४. हिन्दुसभ्यता, पृ. २३९. ४५. धर्मपरीक्षा, अध्याय १८ ४६. अंगुत्तर निकाय की अट्टकथा, भाग २ पृ. ५५९ ४७. एकं समयं भगवा सक्केसं बिहरति कपिलवत्थस्मि अथ खो वप्पो सक्को निगण्ठ सावगो इ. ।। --અંગુત્તર નાથ, તુવનિપતિ મદવ, વ ત્ત મr. ૬. ૨૨–-૨ Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના : ૩૧ ઉલ્લેખ આગમોમાં અને વ્યાખ્યાગ્રંથોમાં મળે છે.૪૮ વિસ્તારભયથી અહીં તે બધાને ઉલ્લેખ કરવામાં આવતો નથી ૪૯ ભગવાન અરિષ્ટનેમિ ભગવાન અરિષ્ટનેમિ બાવીસમાં તીર્થકર હતા. આધુનિક ઈતિહાસકારોએ તેમને ઐતિહાસિક પુરની પંકિતમાં સ્થાન આપેલ નથી. પરંતુ જ્યારે તેઓ કર્મયોગી શ્રી કૃષ્ણને ઐતિહાસિક પુરુષ માને છે. ત્યારે અરિષ્ટનેમિ પણ તે યુગમાં થયેલ હતા. તેમના નિકટના પરિવારના સંબંધમાં અર્થાત શ્રીકૃષ્ણના પિતા વસુદેવ અને અરિષ્ટનેમિના પિતા સમુદ્રવિજય બને સહોદર-સગા ભાઈ હતા, તેથી તેને ઐતિહાસિક પુરુષ માનવામાં સંકોચ ન થવો જોઈએ. - ઋગ્વદમાં ‘અરિષ્ટનેમિ’ શબ્દ ચાર વખત વપરાયેલ છે. સ્વસ્તિ નસ્તાર્યો અરિષ્ટનેમિ: (વેદ ૧/૧૪૮૯૬) અહીંઆ અરિષ્ટનેમિ શબ્દ ભગવાન અરિષ્ટનેમિને માટે વપરાયેલો છે. ૫૦ છાંદોગ્યપનિષદ માં ભગવાન અરિષ્ટનેમિનું નામ “ઘર આંગિરસ પિ આપેલ છે. ઘર આંગરસે શ્રી કણને આત્મ યાની શિક્ષા પ્રદાન કરી હતી. તેમની દક્ષિણા, તપશ્ચર્યા, દાન ઋજુભાવ, અહિંસા સત્યવચન રૂપ હતી. ધર્માનંદ કૌશામ્બીનું માનવું છે કે આંગિરસ ભગવાન નેમિનાથનું જ નામ હતું. પર અન્ય કેટલાક વિદ્રાનેનું રગિસના સંબંધમાં અન્ય મત પગ છે. વેદકારે ભગવાન અરિષ્ટનેમિને ‘તા અરિષ્ટનેમિ પણ લખેલ છે.પ૩ મહાભારતમાં પણ ‘તા’ શબ્દનો પ્રયોગ થયેલ છે. જે ભગવાન અરિષ્ટનેમિનું જ અપર નામ હોવું જોઈએ.૫૪ તેમણે રાજા સગરને મોક્ષમાર્ગનો ઉપદેશ આપેલ છે. તે જૈન ધર્મના મોક્ષ મંતવ્યોને અતિઅધિક અનુકૂળ છે. તે વાંચતાં જ એવું માલૂમ પડે છે કે મેણા સંબંધી આગમિક વર્ણન જ વાંચી રહ્યા છીએ. તેમણે કહ્યું ગર, મોક્ષનું સુખ જ વસ્તૃત : સાચું સુખ છે. જે રાતદિવસ ધન-ધાન્ય ઉપાર્જનમાં વ્યસ્ત છે, પુત્ર અને પશુઓમાં જ અનુરકત છે તે મૂર્ખ છે. તેમને યથાર્થ જ્ઞાન થતું નથી. જેની બુદ્ધિ ૪૮. (૧) શિવતી ૧ (4) માવતી (ग) उत्तराध्ययन २३।२४ (घ) सूत्रकृताङग २१७ (च) आवश्यकनियुक्ति, वृत्ति पत्र २७८ ४९. विस्तार के लिए देखिए--भगवान पार्श्व: एक समीक्षात्मक अध्ययन, लेखक का ग्रन्थ । ૫૦. ત્રવે-- ? I ? | ૮૬I ૬ ૧ | ૨૪ | ૮ | ૨૦ | ૪ | ૨ ૨૭ {s | ૨૨ ૨૩૮ | ? ५१. अनः यत् तपोदानमार्जवहिंसासत्यवचनमितिता अस्य दक्षिणा --છાન્દ્રો૩પનિષદ્ રૂ.૨૭૪ ५२. भारतीय संस्कृति और अहिंसा, प. ५७ ५३. त्यम प वाजिनं देवजतं सहावानं तरुवारं रथानाम अरिष्टनेमि पतनाजमाशं स्वस्तये तायमिहाहवेम -- ૨૨૨૩૮ ‘, 4, pવમવતત્તર તાદ: નર્વસ્ત્રવિર: ! विबुध्य संपदं चाग्रयां सदाक्यमिदमब्रवीत् । --महाभारत, शान्तिपर्व २८८।८ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૨ કલ્પસૂત્ર વિષમાં આસકત છે. જેનું મન અશાંત છે. એવા માનવના ઉપચાર કઠિન છે. કેમકે જે રોગના બંધનમાં બંધાયેલા છે તે મૂઢ છે તથા મોક્ષ મેળવવા માટે અયોગ્ય છે. ૧૫ યજવે દમાં અરિષ્ટનેમિનો ઉલ્લેખ આવે છે. “અધ્યાત્મ ધનને પ્રગટ કરવાવાળા, સંસારના ભવ્ય જીવોને બધા પ્રકારથી યથાર્થ ઉપદેશ દેવાવાળા અને જેના ઉપદેશથી જીવોનો આત્મા બળવાન બને છે તેવા સર્વજ્ઞ નેમિનાથને માટે આહુતિ સમપિત કરૂં છું.” પ્રભાસપુરાણમાં પણ અરિષ્ટનેમિની સ્તુતિ કરવામાં આવી છે. સાંપ્રદાયિક અભિનિવેશના કારણે અનેક સ્થલે સ્પષ્ટ નામનો નિર્દેશ હોવા છતાં પણ ટીકાકારોએ અર્થમાં પરિવર્તન કરેલ છે તેથી આજ આવશ્યકતા છે તે તટસ્થ દષ્ટિથી તેનું ચિંતન કરવાની. ભગવાન અરિષ્ટનેમિનું નામ અહિંસાની અખંડ જ્યોતિ જગાવવાના કારણે એટલું અતિ અધિક લોકપ્રિય થયું કે, મહાત્મા બુદ્ધના નામેની સૂચીમાં એક નામ અરિષ્ટનેમિ પણ છે. ૧૦ એકવીસમા તીર્થંકર નમિ, વીસમા મુનિસુવ્રત અને ઓગણીસમા મલ્લી ભગવતીનું વર્ણન વૈદિક અને બૌદ્ધ વામયમાં મળતું નથી. - અઢારમાં તીર્થકર ‘અર’ નું વર્ણન અંગુત્તર નિકાયમાં પણ આવે છે. ત્યાં મહાત્મા બુદ્ધો તેમનાં પહેલાં જે સાત તીર્થકર થઈ ગયા હતા તેમનું વર્ણન કરતાં કહ્યું કે તેમાંથી સાતમા તીર્થંકર ‘અરક” હતા.પ૯ અરકના સમયનું નિરૂપણ કરતાં કહયું કે અરક' તીર્થકરનાં વખતે મનુષ્યનું આયુષ્ય ૬૦ હજાર વરસનું હતું. ૫૦૦ વરસની છોકરી વિવાહ યોગ્ય સમજવામાં આવતી હતી. તે યુગમાં માનવાને કેવળ છ જાતનાં કષ્ટ હતા (૧) શીત, (૨) ઉગ, (૩) ભૂખ, (૪) તૃષા, (૫) પેશાબ અને (૬)મલોત્સર્ગ. તે સિવાય કોઈ જાતની પીડા કે વ્યાધિ થતી નહિ છતાં પણ અરકે માનવની નશ્વરતાનો ઉપદેશ આપીને ધર્મ કરવાનો સંદેશ આપ્યો. ૬ ૭ તેને તે ઉપદેશની તુલના ઉત્તરાધ્યયનના દસમાં અધ્યયન સાથે કરી શકાય છે. જેનાગમ અનુસાર ભગવાન “અરે નું આયુષ્ય ૮૪000 હજાર વરસનું છે. અને તેના પછી થવા વાળા તીર્થકર મલીનું આયુષ્ય ૫૫000 વરસનું છે. જે આ દષ્ટિથી ‘અરક”ને સમય ભગવાન ५५. महाभारत, शान्तिपर्व २८८।५,६ ५६. वाजस्य नु प्रसव आवभूवेमाच विश्वा भुवनानि सर्वतः । स नेमिराजा परियाति विद्वान् प्रजा पुष्टि वर्द्धमानोऽस्मै स्वाहा । --यजुर्वेद, अध्याय ९ मंत्र २५ पृ. ४३ ५७. कैलाशे विमले रम्ये, वृषभोऽयं जिनेश्वरः, જવર સ્વાવતાર ર, સર્વજ્ઞ: સર્વ: ઉજવ: | रेवताद्रौ जिनो नेमियंगादिविमलाचले, ऋषीणां या श्रमादेव, मुक्तिमार्गस्य कारणम् ॥ ––અમાસ પુરTUT ५८. बौद्ध धर्म दर्शन, प. १६२ ५९. भूतपूव्वं भिक्खवे सुनेत्तोनाम सत्था अहोसि तित्थकरो कामेह वीतरागो.......... ........ ........ ........ચિત્ર,.......થતિ...... નામ સંસ્થા યોનિ तित्थकरो कामेस् वीतरागो । अरकस्स खो पन, भिक्खने सत्थुनो अनेकानि सावकसतानि अहेसुं । ––મંત્ત નિવાય, મી ૨, . ૨૬-૨૩ सं. भिक्ष जगदीश कस्सपो, पालि प्रकाशन मण्डल, विहार राज्य ६०. अप्पक जीवितं मनस्सानं परितं लहकं बहदुक्खं 'बहपायासं मन्तयं बोद्धध्वं कत्तब्ब कुमलं, चरित्तब्वं ब्रह्मचरियं, नत्थि जातस्स अमरणं । -- અંતર નિવા , સરવસુર મ રૂ .૨,૭ ૪. વદી, પ્રકાશન વી ! ६१. आवश्यक नियुक्ति गाथा ३२५-२२७--५६ । Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના: ૩૩ અર’ અને ભગવાન મલ્લીના મધ્યમાં ઠરે છે. અહીં એ પણ યાદ રાખવું જોઈએ કે 'અરક' તીર્થકરથી પહેલાં બુદ્ધના મતમાં “અરનેમિ’ નામના એક તીર્થકર વિશેષ થયા. બુદ્ધ બતાવેલા અરનેમિ અને જૈન તીર્થકર ‘અર’ સંભવિત રીતે બને એક હાય. ભગવાન શાન્તિ ભગવાન શાંતિનાથ સેળમાં તીર્થકર છે. તે પૂર્વ ભવમાં જ્યારે મેઘરથ હતા ત્યારે કબૂતરની રક્ષાની તે ઘટ. વસુદેવ હિડી૬ ૨ ત્રિષષ્ટિશલાકાપુરૂષ ચરિત્ર વગેરેમાં મળે છે તથા શિવિ રાજાના ઉપાખ્યાનના રૂપમાં વૈદિક ગ્રંથ મહાભારતમાં પ્રાપ્ત થાય છે. અને બૌદ્ધ વાડમયમાં જીમૂતવાહનના રૂપમાં ચિત્રિત કરવામાં આવેલ છે. પ્રસ્તુત ઘટના આપણને બતાવે છે કે જેન પરંપરા કેવળ નિવૃત્તિરૂપ અહિંસામાં જ નહિ પણ મરતાની રક્ષાના રૂપમાં પ્રવૃત્તિ રૂપ અહિંસામાં પણ ધર્મ માને છે. સોરેન્સને મહાભારતના વિશેષ નામને કશ બનાવ્યો છે. તે કોષમાં સુપાર્શ્વ, ચંદ્ર અને સુમતિ, એ ત્રણ નામ જૈન તીર્થકરોમાં આવે છે. મહાભારતકારે આ ત્રણેને અસુર બતાવેલ છે. જે વૈદિક માન્યતા અનુસાર જૈન ધર્મ અસુરોને ધર્મ રહેલ છે. જો કે અસુર લેકો આહંત ધર્મના ઉપાસક હતા એ જાતનું વર્ણન જૈન સાહિત્યમાં મળતું નથી. પરંતુ વિષ્ણુપુરાણ ૬૫ પદ્મપુરાણ ૧૬ મત્સ્યપુરાણ ૬૦ દેવીભાગવત ૧૮ અને મહાભારત વગેરેમાં અસુરોનાં અર્વત અથવા જૈન ધર્મના અનુયાયી બનીવેલ છે. અવતાના નિરૂપણમાં જે રીતે ભગવાન ઋષભને વિષચના અવતાર કહેલ છે તેમજ સુપાáને કુપથ નામના અસુરોને અંશાવતાર કહેલ છે તથા સુમતિ નામના અસુરને માટે વર્ણન મળે છે. કે વરણ પ્રસાદમાં તેનું સ્થાન દૈત્યો અને દાનમાં હતું. ૧૯ મહાભારતમાં વિષ્ણુ અને શિવનાં જે સહસ્ત્ર નામ છે તે નામની સૂચીમાં શ્રેયાંસ, અનંત, ધર્મ, શાંતિ અને સંભવ તે નામ વિષગનાં પણ આવે છે કે જે જૈન ધર્મના તીર્થંકર પણ હતા. અમારી દષ્ટિથી આ પ્રભાવપૂર્ણ વ્યકિતત્વ અને કતિત્વના કારણે જ તેમને વૈદિક પરંપરામાં પણ વિષ્ણુના રૂપમાં અપનાવેલ છે. નામ સામે સિવાય આ મહાપુરુષોના સંબંધ અસુરોથી જોડવામાં આવેલ છે કેમકે તેઓ વેદ વિરોધી હતા. વેદ વિરોધી હોવાના કારણે તેમનો સંબંધ શ્રમણ પરંપરાથી હોવો જોઈએ, તે વાત પૂર્ણરૂપથી સિદ્ધ છે. ભગવાન અજિત - બૌદ્ધ થેરગાથામાં એક ગાથા અજિત થેરના નામની આવે છે. તે ગાથાની અટ ઠ કથામાં બતાવવામાં આવ્યું છે કે, તે અજિત ૧૯ કલ્પથી પહેલાં પ્રત્યેકબુદ્ધ થઈ ગયા છે. જૈન સાહિત્યમાં જે અજિત બીજા તીર્થકર છે. અને સંભવિત રીતે બૌદ્ધ સાહિત્યમાં તેને જ પ્રત્યેકબુદ્ધ કહેવામાં ६२. वसुदेव हिंडी २१ लम्भक, ૬૩. ત્રિષ્ટિ . . . ૪ ६४. जैन साहित्य का वृहद् इतिहास, प्रस्तावना, पृ. २६ ६५. विष्णुपुराण ३।१७।१८ ६६. पद्मपुराण सृष्टि खण्ड, अध्याय १३ श्लो. १७०-४१३ ६७. मत्स्यपुराण २४१४३-४९ ૬૮. ટેવી ભાવત ૪૬૩ ૬૪-૬૭ ६९. जैन साहित्य का बहद् इतिहास प. २६ ७०, मरणे मे भयं नत्थि निकन्ति नत्थि जीविते । सन्देहं निक्खिपिस्सामि सम्पजानो परिस्सतो ।। -थेर गाथा ११२० Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૪ કલ્પસૂત્ર આવેલ હોય કેમકે બનેની ગ્યતા, પૌરાણિકતા અને નામ સરખાં છે. મહાભારતમાં અજિત અથવા શિવને એક સરખા ચિત્રિત કરવામાં આવેલ છે. અમારી દષ્ટિથી જૈન તીર્થકર અજિત જ વૈદિક અને બૌદ્ધ પરંપરામાં પણ પૂજનીય રહેલ છે અને તેના નામનું સ્મરણ તેમની દષ્ટિથી તેઓએ કરેલ છે. ભગવાન ઋષભ કામણ પરંપરાને ઉદ્ગમ ભગવાન ઋષભદેવથી થયેલ છે. જયાષ બ્રાહ્મણે નિગ્રંથ વિજય જોષથી પૂછયું, “ધર્મનું મુખ શું છે? વિજ્યઘેણે ઉત્તર આપે ધર્મનું મુખ કાશ્યપ ઋષભ છે. “ શ્રીમદ્ ભાગવત અનુસાર ભગવાન ઋષભ શ્રમણ, ઋષિએ તથા બ્રહ્મચારીએ (ઊર્ધ્વમન્થિન:)ને ધર્મ પ્રગટ કરવા માટે શુકલ સત્વમય વિગ્રહથી પ્રગટ થયા. ૨ ભગવાન ઋષભ જૈન સંસ્કૃતિની દષ્ટિથી પ્રથમ રાજા, પ્રથમ જિન, પ્રથમ કેવલી, પ્રથમ તીર્થકર પ્રથમ ધર્મ ચક્રવર્તી હતા.૩ શ્રીમદ ભાગવતથી પણ પ્રસ્તુત કથનનું સમર્થન મળે છે. ત્યાં બતાવવામાં આવેલ છે કે વાસુદેવને આઠમે અવતાર નાભિ અને મરદેવીને ત્યાં ધારણ કર્યો તે ષભરૂપમાં અવતરિત થયા અને તેઓએ બધાં આશ્રમ દ્રારા નમસ્કૃત માર્ગ દેખાડો છે તે કારણે hભને મોકા ધર્મની વિવેક્ષાથી વાસુદેવાંશ કહે છે. ૫ ભગવાન ઋષભનું એક નામ બ્રહ્મા પણ રહેલ છે યાને હિરણ્યગર્ભ પણ, વેદ અનુસાર હિરણ્યગર્ભ ભૂત જગતના એકમાત્ર પતિ છે * સાયણ અનુસાર તે દેહધારી છે. ૭ મહાભારત ७१. उत्तराध्यन २५।१४।१६ ७२. धर्मान् दर्शयितुकामो वातरशनानां श्रमणानामृषीणामूर्ध्वमन्थिनां शुक्लया तनुनावतार । -श्रीमद्भागवत ५१३।२० ७३. उसहे णामं अरहा कोसलिए पढमराया पढमजिणे पढमकेवली पढमतित्थकरे पढमधम्मवरचक्कवट्टी, સમુuf --जम्बूद्वीप प्रज्ञप्ति २०३० ७४. अष्टमे मरुदेव्यां तु नाभेर्जात उतक्रमः । दर्शयन् वर्त्म धीराणां सर्वाधमनमस्कृतम् । --श्रीमद्भागवत १।३।१३ ७५. तमाहुर्वासुदेवांशं, मोक्षधर्मविवक्षया । --वही ११।२।१६ ७६. हिरण्यगर्भः समवर्तताग्रे भतस्य जातःपतिरेक आसीत् । स सदाधारपृथिवीं द्यामुतेमां कस्मै देवाय हविषा विधेम ॥ -ऋग्वेद १०।१०। १२।१।१ ७७. हिरण्यगर्भ: हिरण्मयस्याण्डस्य गर्भभूतःप्रजापतिहिरण्यगर्भः । तथाच तैत्तिरीय प्रजापतिहिरण्य गर्भ: प्रजापतेरनुरूपाय (तै. सं. ५।५।१२ यद्वा हिरण्यमयोऽअण्डो गर्भवद्यस्योदरे वर्तते सोऽसौ सवात्मा हिरण्यगर्भ उच्यते । अग्रे प्रपञ्चोत्पत्तेः प्राकसमवर्तत मायाध्यक्षात् सिसक्षोः परमात्मनः THITTER' રામનાથ ........સર્વ ગતિ: તિરાઇવર ગામીત્વ....... --तैत्तिरीयारण्यक, प्रपाठक १० अनुवाक् ६२ शायणभाग्य Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના: ૩૫ અનુસાર હિરણ્યગર્ભજ ગના પુરાતન વિદ્રાન છે. બીજા નહિ. ૭૮ ભગવાન ઋષભને હિરણ્યગર્ભ કહેવાનું કારણ એવું છે કે તે જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે કુબેરે હિરણ્યની વૃષ્ટિ કરી તે કારણે તેને હિરણ્યગર્ભ પણ કહેવામાં આવેલ છે. ૭૯ મિ. વાલિયનું કહેવું છે કે, હિરણ્યગર્ભ શબ્દ લાક્ષણિક છે. તે વિશ્વની એક મહાન શકિતનું સૂચન કરે છે. ૬૦ શ્રીમદ્ ભાગવતકારે ઋષભને યોગેશ્વર કહેલ છે. તેમને નાના વેગની ચર્ચાઓનું ચરણ કીધું હતું.૦૨ હગીઓ એ ભગવાન ઋષભને હઠયોગ વિદ્યાના ઉપદેશકના રૂપમાં નમસ્કાર કરેલ છે.-૩ જૈનાચાર્યોએ પણ તેમને યોગ વિદ્યાના સંસ્થાપક માનેલ છે.* એ રીતે ભગવાન ઋષભ આદિનાથ “હિરણ્યગર્ભ અને બ્રહ્મા વગેરેનાં અનેક નામથી સંબોધિત કરાયેલ છે. વેદમાં ભગવાન ષભદેવને કેશી પણ કહેવામાં આવેલ છે. ત્યાં વાતરશન મુનિના ઉલ્લેખના પ્રકરણમાં જ કેશીની સ્તુતિ આવે છે. કે જે શ્લભદેવનું વાચક છે. wટ્વેદમાં અન્યત્ર કેશી અને ક્ષભનો એક સાથે ઉલ્લેખ પણ મળે છે. મુગલ ઋષિની ગયો (ઈદ્રિયો) ચેરાઈ જઈ રહેલ હતી ત્યારે ઋષિએ સારથિ કેશી વૃષભના વચનથી તેના સ્થાને પાછી ફેરવી અર્થાત તે ઈંદ્રિય ક્ષભના ઉપદેશથી અંતરમુખી થઈ ગઈ. જંબૂદીપ પ્રજ્ઞપ્તિ અનુસાર ભગવાન ઋષભ જયારે મુનિ બન્યા ત્યારે તેમણે ચાર મુષ્ટિ કેશ લોચ કર્યો હતો. એમ તો સામાન્ય પરંપરા પાંચ મુષ્ટિ કેશ લોચ કરવાની છે. જ્યારે ભગવાન વેચ કરી રહેલ હતા, બન્ને ભાગના કેશ લોચ કરવાનું બાકી હતું તે વખતે દેવરાજ શકેન્દ્ર ભગવાનને નમ પ્રાર્થના કરી—આટલી રમણીય કેશરાશીને રહેવા દો. ત્યારે ભગવાને ઈન્દ્રની પ્રાર્થનાનો સ્વીકાર કરીને ७८. हिरण्यगर्भो योगस्य वेत्ता नान्यः पुरातनः । --મમરત શાન્તિ પર્વ ૨૦૧૬ ७९. सैपा हिरण्मयी वृष्टि: धनेशेन निपातिता, विभोहिरण्यगर्भवमिव बोधयितुं जगत् ।। (ख) गब्भट्ठिअस्स जस्स उ हिरण्णवुड्ढी संकचणा पडिया। तेणं हिरण्णगभो जयम्मि उवगिज्जए उसभो ------पउमचरिउं ३१६८ विमलगणिरचित ८०. हिस्ट्री आफ प्री बुद्धिस्टिक इंडियन फिलोसफी डा. वालिस । ८१. भगवान् ऋषभदेवो योगेश्वरः --શ્રીમદ્ ભગવદ્ પોરૂ ८२. नानायोगचर्याचरणो भगवान् कैवल्यपति ऋषभ: --શ્રીમદ્ ભાગવત ધારક ८३. श्री आदिनाथाय नमोस्तु तस्मै, येनोपदिष्टा हठयोगविद्या । --हठयोग प्रदीपिका ૮૪. યોર્પિતરું નૉમિ, સેવ-વં વાવનમ્ | --જ્ઞાનવ શર ८५. केश्यग्नि केशी विषं केशी विभर्ति रोदशी । केशी विश्वं स्वदृशे केशीदं ज्योति रुच्यते ।। ८६. ककर्दवें वृषभो युक्त आसीदवावचीत्सारथिरस्य केशी । दुधेर्युक्तस्य द्रवतः सहानस ऋच्छन्ति प्मा निष्पदो मुद्गलानीम । -ऋग्वेद १०।९।१०।६ Page #59 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર તેવા જ કેશ રહેવા દીધા ૭ એ જ કારણ છે કે કેશ હાવાના કારણે તે કેશી અને કેશરિયાજી કહેવાયા. જે રીતે સિંહ પેાતાના કેશેાના કારણે કેશી કહેવાય છે તે જ રીતે ભદેવને પણ કેશી, કેશરિયાજી વગેરે નામેાથી બાલાવાય છે. ૩૬ ભગવાન ઋષભદેવના વ્યકિતત્વ અને કૃતિત્વના સંબંધમાં ‘ઋષભદેવ એક પરિશીલન' ગ્રંથમાં વિસ્તારથી પર્યાલાચન કરવામાં આવેલ છે. તે કારણે તેના અવલાકનની સૂચનાની સાથે સાથે વિષયને સમાપ્ત કરી રહેલ છું. સ્થવિરાવલિ નિચરિત પછી સ્થવિરાવલીમાં દેવસ્ટિંગણી ક્ષમાશ્રમણ સુધી જ પરંપરા આવે છે. દેવવિંગણી ક્ષમામણ સુધી એક વિશુદ્ધ પરંપરા રહેલ છે. અભયદેવ સૂરિના શબ્દોમાં જોઈએ. દેવસ્વિંગણી ક્ષમાશ્રમણ સુધીની પરંપરાને હું ભાવ પરંપરા માનું છું. તેના પછી શિથિલાચારિઓએ અનેક દ્રવ્ય પરંપરાઓનું પ્રવર્તન કરી દીધું. સ્થવિરાવલીમાં આવેલ સ્થવિરોની પરિચય રેખા, તથા કળ, ગણ વગેરેના પરિચય વિવેચનમાં આપવામાં આવેલ છે. સામાચારી સ્થવિરાવલી પછી અંતિમ વિભાગ સામાચારીને આવે છે. જ્ઞાનના સાર આચાર છે.૯ તે મુકિતનું સાધન છે. એ જ કારણ છે કે જૈનાગમામાં જયાં દાર્શનિક તત્ત્વોની સૂક્ષ્મ વિવેચના કરવામાં આવેલ છે ત્યાં આચારનું પણ સૂક્ષ્મત્વ નિરૂપણ કરેલ છે. સમ્યક્ આચાર જ સમાચાર કે સામાચારી છે. દિગંબર ગ્રંથામાં પણ તે શબ્દ વપરાયેલ છે. અને તેના ચાર અર્થ કરવામાં આવેલ છે: (૧) સમતાના આચાર (૨) સમ્યક્ આચાર (૩) સમ (તુલ્ય) આચાર (૪) સમાન (પરિમાણયુકત) આચાર ८७. चउहिं मुट्ठीहि लोअं करेइ । वृत्ति तीर्थकृतां पंचमुष्टि लोचसंभवेऽपि अस्य भगवतश्चतुर्मुष्टिकलोचगोचरः श्री हेमाचार्यकृत ऋषभचरित्राद्यभिप्रायोऽयं प्रथममेकया मुष्ट्या स्मश्रुकूच्चयोर्लोचे तिसृभिश्च शिरोलोचे कृते एकां मुष्टिमवशिष्यमाणां पवनान्दोलितां कनकावदातयोः प्रभुस्कन्धयोरुपरि लुटन्तीं मरकतोपमानविभ्रतीं परमरमणीयां वीक्ष्य प्रमोदमानेन शक्रेण भगवन् ! मय्यनुग्रहं विधायप्रियतामियमित्थमेवेति विज्ञप्ते भगवतापि सा तथैव रक्षितेति, न ह्येकान्तभक्तानां याञ्चा मनुग्रहीतारः खण्डयन्तीति । -- जम्बूद्वीपप्रज्ञप्ति, वक्षस्कार २ सू. ३० - आगम अड्दुत्तरी गाथा १४ ८८. देवढिखमासमणजा, परंपरं भावओ वियाणेमि । सिढिलायारे ठविया, दव्वेण परंपरा बहुआ । ८९. णाणस्स सारं आयारो ९०. समदा समाचारो, सम्माचारी समो व आचारो । सव्वेसि सम्माणं समाचारो हु आचारो ॥ --मूलाचार गाथा १२३ Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના: સંશોપમાં સામાચારી શબ્દનો અર્થ છે.-મુનિનો આચાર, વ્યવહાર અને ઇતિ કર્તવ્યતા. પ્રસ્તુત પરિભાષાના પ્રકાશમાં શમણ જીવનની બધી પ્રવૃત્તિઓ સામાચારીમાં આવી જાય છે કે જે તે અહનિશ કરે છે. ઘ સામાચારી આવશ્યક નિર્યુકિતકાર ભદ્રબાહુએ સામાચારીના ત્રણ પ્રકાર બતાવેલ છે– (૧) (૨) દશવિધ સામાચારી અને (૩) પદવિભાગ સામાચારી એઘ સામાચારીનું નિરૂપણ ઓઘ નિર્યુકિતમાં કરવામાં આવેલ છે. તેનાં (૧) પ્રતિલેખન (૨) પિંડ (૩) ઉપધિ-પ્રમાણ (%) અનાયતન (અસ્થાન) વર્જન (૫) પ્રતિસેવના-દીપાચરણ (૬) આલોચના અને વિધિ તે સાત દ્વાર છે. દસવિધ સામાચારીનું વર્ણન ભગવતી૩ સ્થાનાંગ૯૪ ઉત્તરાધ્યયન૫ અને આવશ્યક નિકિત૬ વગેરેમાં મળે છે. પદ વિભાગ સામાચારીનું વર્ણન છેદ સૂત્રોમાં વણિત છે. કલપસૂત્રમાં જે સામાચારીનું વર્ણન છે તે પદ-વિભાગ સામાચારીમાં આવે છે. વાદિવેતાલ શાંતિસૂરિએ ઉત્તરાધ્યયનની બ્રહવૃત્તિમાં ઓઘ સામાચારીને અંતરભાવ ધર્મકથા ોગમાં અને પદવિભાગ સામાચારીને અંતર ભાવ ચરણકરણાવ્યોગમાં કરેલ છે. કલ્પસૂત્રની સામાચારી ચરણ કરણાનુયોગના અંતર્ગત છે. ડૉકટર વિન્ટર નીસે પણ સામાચારી વિભાગને કલ્પસૂત્રને પ્રાચીનતમ ભાગ હોવાની સંભાવના કરી છે અને પોતાનાં અનુમાનની પુષ્ટિમાં તેમનું એમ કહેવું છે કે, કલ્પસૂત્રનું પૂરું નામ પપણા કલ્પ’તે સામાચારી વિભાગનું કારણ જ છે.૯૭ ९१. आवश्यक नियुक्ति, गाथा ६६५ १२. पडिलेहणं च पिण्डं, उवहिपमाणं अणाययण वजं । पडिसेवणमालोअण, जह य विसोही सुविहियाणं ।। – ઘનિઈવન, ૨ ९३. भगवती २५७ ९४. स्थानांग १०१७४९ ૨. ઉત્તરાધ્યયન-બ. ૩ ૬ જા. ર-રૂ–૪ ९६. आवश्यक नियुक्ति (૨) આવશ્ય, (૨) ધિ, (૬) માપુ (4) પ્રતિપુછ () વના, (૬) ફુછાજર, (૭) fમછાર, (૮) તથા [૨, (૧) અસ્પૃસ્થાન (૨૦) ૩પસંvઢ I ९७. हिस्ट्री आफ इंडियन लिटरेचर डा. विंटरनीटस लिखित Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કલ્પસૂત્ર નિશીથમાં પપળા કલ્પની સવિસ્તૃત વિધિ આવેલ છે. પહેલાના યુગમાં શ્રમણ સમુદાય રાત્રિના પહેલા પહોરમાં કાળગ્રહણ પૂર્વક પર્યુષણા-કલ્પ (સામાચારી) નું શ્રવણ અને પઠન કરતા હતા. કોઈ પણ ગૃહસ્થ ગુહસ્થિની સામે અન્યતીથિકની સામે અને અન્ય અવસગ્ન સંયતીની સામે તેને વાંચવાને નિષેધ હતો. તેમની સામે વાંચવાવાળા માટે પ્રાયશ્ચિત્ત વિધાન પણ કર્યું.૯૯ સર્વપ્રથમ પર્યુષણા કલ્પસૂત્રનું સભા સમક્ષ વાંચન આનંદપુરમાં રાજા ધ્રુવનને પુત્રશોક નટ કરવા માટે ચૈત્યવાસી શિથિલાચારી શ્રમણીએ ચતુર્વિધ સંઘ સમક્ષ કર્યું. ધ્રુવન નામના મૈત્રક વંશીય વલ્લભીમાં ત્રણ રાજા થયા છે કે જેમનું અસ્તિત્વ આ રીતે છે. પ્રથમ ધ વસેન (ગ. રસ, ૨૦૦ થી ૨૩૦ સુધી) ઈ. સ૦ ૫૧૯ થી ૨૪૯, બીજા ઈ. સ. ૧૧૯ થી ૨૪૯. બીજા ધ વસેન સં. ૩૦૮ થી ૩૨૩) છે. સ. દ૨૭ થી ૬૪૨. ત્રીજા ધ્રુવસેન (ગુ. સ. ૩૩૧ થી ૩૩૫) ઈ. સ. ૬૫૦ થી ૬૫૪. એ રાજાઓની રાજધાની વલ્લભીમાં પણ હતી. પરંતુ ‘મહાસ્થાન” થવાના કારણે તેઓ આનંદપુરમાં પણ રહેતા હતા. ૧૦ ° પરંતુ અન્વેષણીય છે કે કયા રાજાના સમયમાં તેનું વાંચન કરવામાં આવ્યું. કલ્પસૂત્રની કથા શ્રી અમર જૈન આગમ શોધ સંસ્થાન ગઢ સિવાના, રાજસ્થાનના અધિકારી, સુશ્રાવક મુલતાન મલજી રાંકા, શ્રી હસ્તીમલજી સુખરાજજી જિનાથી પ્રભૂતિ સજજનાનો આગ્રહ રહેલ હતો કે, આપ કલ્પસૂત્રનું સંપાદન કરે. પ્રારંભમાં હું તેમના પ્રેમભર્યા આગ્રહને ટાળતો રહ્યો. પરંતુ અંતે તેમની ઉત્કૃષ્ટ ઇચ્છાથી પરમ શ્રદ્ધય ગુરુદેવે મને આદેશના સ્વરમાં કહ્યું, ‘આ કાર્ય તારે કરવાનું છે. યજ્ઞ અજમવારનવા અનુસાર મેં તેના સંપાદનના કાર્યનો સ્વીકાર કર્યો. ९८. पज्जोसवणाकप्पं, पज्जोसवणाइं जो उ कढिज्जा । गिहि-अन्नतिथि-ओसन्न-संजईणं च आणाई ।। १ ।। पज्जोसवणा-पुव्ववन्निया। गिहित्थाणं अन्नतित्थियाणं ति गिहत्थीणं अन्नतिथिणीण ओसन्नाण य संजईण य जो 'एए पज्जोसवेइ' एषामग्रे पर्युषणाकल्पं पठतीत्यर्थ: तस्स चउगुरुं आणाईया य गिहि अन्नतिथि-ओसन्नदुगं ते तम्गुणेहष्णुववेया । सम्मीसवास संकाइणो य दोसा समणिवम्गे ।।२।। व्याख्या-गिहत्था गिहत्थीओ एगं दुर्ग, अन्नतित्थिगा अन्नतित्थिणीओ, अहवा ओसन्ना ओसन्नीओ। एए दगा संजमगणेहि अणववेया, तेण तेसि पुरओ न कडिढज्जइ । अहवा एएहि सह संवासदोसो भवई । इत्थीसु य संकाइया दोसा भवंति । संजईओ जइ वि संजमगुणेहि उववेयाओ तहावि सम्मीसवासदोसो संकादोसो य भवई ।। -कल्पसूत्र पृथ्वीचन्द टिप्पण में उद्धत. ९९. कल्पसूत्र चणि १००. कल्पसूत्र टीकाएं Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના: સંપાદન કાર્ય સરળ નથી પણ કઠિન છે અને પછી પ્રાચીન ગ્રંથોના સંપાદનનું તે કહેવું શું! જેની ભાષા અને ભાવધારા વર્તમાન યુગની ભાષા અને ભાવધારાથી અતિઅધિક વ્યવધાન પામી ચૂકેલ છે. પરંતુ જ્યારે સંપાદનનું કાર્ય હાથમાં લીધું ત્યારે ભંડારોમાંથી પ્રાચીન હસ્તલિખિત કલ્પસૂત્રની પ્રતિઓનું અવલોકન કરવાનો પ્રારંભ કર્યો પરંતુ કોઈ પણ પ્રતિ પૂર્ણ શુદ્ધ મળી નહિ તેથી અંતે અમે એવા નિર્ણય લીધો કે શ્રી પુણ્યવિજ્યજી મહારાજ દ્વારા સંપાદિત ‘કલ્પસૂત્ર’ના પાઠને જ મૂળ આધાર રાખવામાં આવે અને તેને અમેાએ સ્વીકાર કર્યો છે. પંડિતપ્રવર શ્રાદ્ધેય ઉપાધ્યાય હસ્તીમલજી મહારાજ સંપાદિત કલ્પસૂત્રની પાન્ડુલિપ પણ મારી સામે રહેલી છે. અર્થ વગેરેની દષ્ટિથી તેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે તથા પ્રાચીન નિર્યુકિત, ચૂર્ણિ, પૃથ્વીચંદ ટિપ્પણ અને અનેક કલ્પસૂત્ર ટીકાઓથી ઉપર્યુકત સામગ્રી પણ મેં લીધેલ છે. એ રીતે પ્રસ્તુત સંપાદનમાં મારા તરફથી કાંઈ પણ ન મિલાવતાં અહીંતહીંથી સામગ્રી ભેગી કરીને, વ્યવસ્થિતરૂપ દેવાનું કાર્ય મે' કરેલ છે. તે બધા ગ્રંથ અને ગ્રંથકારોનો હું ઋણી છું કે જેમને પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપથી કોઈ પણ જાતનો મને સહયેળ મળેલ છે. ૩૯ પરમ શ્રદ્ધેય સદ્ગુરુવર્ય પ્રસિદ્ધ વકતા રાજસ્થાન કેસરી ગંભીર તત્ત્વચિંતક શ્રી પુષ્કરમુનિજી મહારાજ સાહેબને મને મેટા પ્રમાણમાં લેખનકાર્યમાં સક્રિય યોગ, પથદર્શન અને પ્રોત્સાહન પ્રાપ્ત થયેલ છે. જેનાથી મારી કાર્ય દિશાએ સદા લોકિત થઈ રહેલ છે. તેમની અપાર કૃપાદષ્ટિ વગર આ કાર્ય કદી સુંદર રીતે પૂર્ણ થઈ શકત નહિ. તેમના વિશાળ જ્ઞાનરાશિ અને ગંભીર ચિંતનમાંથી હું શાનનું જ્યોતિ-સ્ફૂલિંગ પ્રાપ્ત કરી શક્યો છું તે મારું પરમ સૌભાગ્ય છે. હું શ્રાદ્ધ્ય ગુરુદેવ પ્રત્યે કૃતજ્ઞતા જ્ઞાપન કરીને ભારમુકત બનું એવી અપેક્ષાથી મને એમ શ્રેયસ્કર લાગી રહેલ છે કે તેમના આશીર્વાદનું શકિતબલ પ્રાપ્ત કરીને અધિક ભારે બનું અને નવા શેધપૂર્ણ લેખનકાર્યમાં દત્તચિત્તથી લાગી જાઉં. સેવામૂર્તિ ખંડિત શ્રી હીરામુનિજી મહારાજ સાહિત્યરત્ન શાસ્રીશ્રી ગણેશમુનિજી કાવ્યતીર્થ સાહિત્યવિશારદ, જિનેન્દ્ર મુનિજી કાવ્યતીર્થ, સાહિત્યશાસ્ત્રી શ્રી રમેશ મુનિજી, કાવ્યતીર્થ, શાસ્ત્રી રાજેન્દ્ર મુનિજી અને પુનિત મુનિનું પ્રભુતિ મુનિમંડળના સ્નેહાસ્પદ વ્યવહાર ભૂલી શકાતો નથી. સાથમાં જ મહાન સાહિત્યકાર પંડિતપ્રવર શ્રી શેાભાચદ્રજી ભારિલ્લ અને કલમકલાધર શ્રી, ચન્દ્ર સુરાણા ‘સરસે’ પણ્ડ લિપિનું અવલોકન કરી તેમને અણુમાલ સુઝાવ દીધા તેથી તેમને તે મધુર વ્યવહાર સદા અવિસ્મરણીય રહેશે. ગુજરાતી અનુવાદ સને ૧૯૭૦ ના અક્ષયતૃતીયાનાં પારણાંનાં સેનેરી અવસર ઉપર શ્રદ્ધેય પૂજ્ય ગુરુદેવ, તેમના શિષ્ય સમુદાય સહિત કાંદાવાડી ઉપાશયમાં બિરાજમાન હતા. તે વખતે રીટાયર્ડ ડીસ્ટ્રિકટ અને સેશન્સ જજ સુશ્રાવક શ્રી જગજીવનદાસ લાલજીભાઈ દોશી દર્શનાર્થે આવ્યા. અમે તેમના નામથી ચિરપરિચિત હતા અને તેઓ અમારા નામથી. પરંતુ મળવાન તો તે પ્રથમ અવસર હતો. તેમણે ઉપાધ્યાય કવિરત્ન શ્રી અમરચંદજી મહારાજ સાહેબનાં ‘અધ્યાત્મ-પ્રવચન’ પુસ્તકનો તથા અન્ય પ્રવચનનો ઉત્કૃષ્ટ અનુવાદ કર્યો હતો. જ્યારથી તે રાજકીય પ્રવૃત્તિથી નિવૃત્તત્ત થયા ત્યારથી તે, તેમના વધારે સમય ધાર્મિક સાહિત્ય - સાધનામાં લગાવે છે. વાર્તાલાપના પ્રસંગમાં તેમણે મારા દ્વારા લખાયેલા ગ્રન્થો દેખ્યા, ‘કલ્પસૂત્ર' ના હિંદી સંસ્કરણને દેખીને, તેમણે ગુરુદેવશ્રીને નિવેદન કર્યું કે જો તેને ગુજરાતી અનુવાદ થાય તે ગુજરાતી ભાષા—ભાષિઓ માટે ઘણા ઉપયોગી સિદ્ધ થાય. ગુરૂ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૦ કલ્પસૂત્ર દેવશ્રીએ સ્વીકૃતિ પ્રદાન કરી અને તેમણે ઘણા ટૂંકા સમયમાં જ નિ:સ્વાર્થ સેવાભાવે અનુવાદનું કાર્ય સંપન્ન કરી દીધું. મારી માતૃભાષા ગુજરાતી ન હોવાથી અમારા આગ્રહથી જૈન સાહિત્યવિકાસ મંડળના સંચાલક પંડિત સુબેધચંદ્રજી જૈને પહેલેથી છેલ્લે સુધી અવલોકન કર્યું. તથા કોઈ કોઈ સ્થળ ઉપર ભાષાની દીિ પરિમાર્જન પણ કર્યું તથા શ્રી સૌભાગ્યચંદ્ર ગો. તુરખિયાએ પ્રેસમેટરની દષ્ટિથી પાંડુલિપિ તૈયાર કરી. એ રીતે તે બધા વિજ્ઞાન મધુર સહયોગથી અનુવાદનું કાર્ય સંપન્ન થયું. હિંદીના સંસ્કરણમાં અસાવધાનીથી તથા પૂફ સંબંધી કાંઈક ખલનાએ રહી ગઈ હતી તે બધાનું તેમાં પરિમાર્જન કરી દેવામાં આવ્યું તથા એક બે જગ્યાએ કોઈક ભ્રામક વાર્તા હતી તેનું પણ વિવેચન લખીન નિરાકરણ કરી દેવામાં આવેલ છે તેથી હું તેઓ બધાને આભારી છું કે જેમણે મને સનેહથી પરિમાર્જનને માટે પ્રસ્તાવ કે પ્રેરણા આપી હતી. ગુજરાતી સંસ્કરણને પ્રકાશિત કરવાનું શ્રેય કાંદાવાડી સ્થાનકવાસી જૈન સંઘના અધિકૃત અધિકારીઓનો છે. હું પ્રથમ સર્વ કાંદાવાડી સંઘના પ્રાણસ્વરૂપ અધ્યક્ષ શ્રી ગીરધરલાલ દામોદર દફતરી જે “ગીરધર બાપા”ને નામથી ઓળખાય છે તેમને વિસ્તૃત કરી શકતો નથી કે જે ભલેને તનથી વૃદ્ધ બની ચૂકયા હોય પણ મનથી આજ પણ નવજવાનને પાછળ રાખે છે. જેમના મનમાં આશુ-આણુમાં અપાર જોશ છે. તેમના મનમાં સ્થાનકવાસી જૈન સમાજના ઉત્થાનની મંગલમય ભાવનાર ઉછાળા મારી રહેલ છે. મુંબઈની મહાનગરીમાં પ્રતિવર્ષ સેંકડો ભેસે અને ગાયે કતલખાનામાં જાય છે તેમને અભયદાન દેવા માટે આજ પણ તેઓ યુવકની માફક દઢ સં૫થી કાર્ય કરી રહેલ છે. તે ઉપરાંત કાંદાવાડી સંઘના ઉપાધ્યક્ષ અને મુંબઈ સ્થાનકવાસી જૈન મહાસંઘના અધ્યક્ષ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહને કઈ રીતે વિસ્તૃત કરી શકે કે જે મુંબઈના જ નહિ બલ્ક સંપૂર્ણ સ્થાનકવાસી સમાજના મુખ અને મસ્તક બને છે. તેઓશ્રી ગંભીર વિચારક છે. પ્રત્યેક વસ્તુના અંત સુધી પહોંચીને તેના ઉપર ઊંડાણથી ચિતન કરવું તે તેમને સ્વભાવ છે. તેમનો અનુભવ જેટલે ઊંડા છે તેટલી અભિવ્યકિત પણ મધુર છે. મૌલિક સાહિત્ય પ્રત્યે તેમને સ્વાભાવિક અભિરુચિ છે. મેં જાતે જ દેખેલ છે કે અવકાશની ક્ષણોમાં રાસાહિત્યને સ્વાધ્યાય કરતાં ચીમનલાલભાઈનું જીવન આધ્યાત્મિક, ધાર્મિક, સામાજિક, રાજનૈતિક બધી દષ્ટિઓથી સભર છે. સેવા અને સરળતાની જીવતી જાગતી પ્રતિમા, લોકપ્રિય નેતા રવીચંદ્ર સુખલાલ શાહ કે જે મુંબઈના વસ્તુત: અજાતશત્રુ છે. ભાષણ કળા નિષ્ણાત સૌરાષ્ટ્ર કેસરી રમણિકલાલ કસ્તુરચંદ કોઠારી, ઉત્સાહી કાર્યકર્તા સ્નેહમૂર્તિ શ્રી દલીચંદભાઈ, અમૃતલાલ દેસાઈ, ઉદારહૃદયી શ્રી નગીનભાઈ કલ્યાણજી શાહ, કુશળ કાર્યકર શ્રી વાડીભાઈ જેઠાલાલ શાહ પ્રસૃતિ કાંદાવાડી સંઘના આ ઓજસ્વી તેજસ્વી મંત્રી મંડળને પણ ભૂલી શકતો નથી. તેમના સાહિત્યિક પ્રેમના કારણે જ પ્રસ્તુત ગ્રંથ સુધર્માજ્ઞાન મંદિર મારફત પ્રકાશિત થઈ શકેલ છે. બીજી આવૃતિની બન્ને ભાષાનું સંશોધન કાર્ય પંડિત શ્રી શેભાચન્દ્રજી ભારિલે કરેલ છે. ગ્રંથને મુદ્રણ કળાની દષ્ટિથી અધિકાધિક સુંદર બનાવવાનું શ્રેય નિ:સ્વાર્થ સેવાભાવી મુદ્રણકળા મર્મજ્ઞ શ્રીનંદલાલભાઈ એમ. દોશીને છે કે જેમણે પોતાના અમૂલ્ય સમયનો ભાગ આપીને ગ્રંથને ઘણું જ શીધ્ર સુંદર અને ચિત્તાકર્ષક છપાવવાનું કાર્ય કરી દીધેલ છે કે જેમની બહુમૂલ્ય સેવા સદા સ્મૃતિપટ ઉપર ચમકશે. આશા છે, એટલું જ નહિ પણ દઢ વિશ્વાસ છે કે હિંદીની માફક ગુજરાતી સંસ્કરણ પણ અધિકાધિક લોકપ્રિય બનશે એવી આશા અને નિશ્ચયની સાથેશ્રી મેઘજી થોભણ જેને દેવેન્દ્ર મુનિ ધર્મસ્થાનક : ૧૭૦, કાંદાવાડી, મુંબઈ-૪ Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી કપાત્ર ઉપક્રમ Page #65 -------------------------------------------------------------------------- ________________ आचार-तपसा कल्पः, कल्प: कल्पद्रुरीप्सिते । कल्पो रसायनं सम्यक्, कल्पस्तत्त्वार्थ-दीपक : ।। -कल्पसमर्थनम, कल्पमहिमा श्लोक १ Page #66 -------------------------------------------------------------------------- ________________ ઉપક્રમ –* કલ્પની પરિભાષા અને ભેદ કલ્પને અર્થ છે-નીતિ, આચાર, મર્યાદા, વિધિ અને સમાચારી. આચાર્ય ઉમાસ્વાતિ કહે છે- જે કાર્ય જ્ઞાન, શીલ, તપની (ઉપગ્રહ) વૃદ્ધિ કરે છે અને દોષોને નિગ્રહ (શમન) કરે છે તે નિયષ્ટિથી કલ્પ છે બાકી શેષ અકલ્પ છે. ' કલ્પસૂત્રની ટીકા અનુસાર શ્રમણોને આચાર ક૯૫ છે. કલ્પનાં આગમ, ભાષ્ય, નિયુક્તિ અને શૂર્ણિ સાહિત્યમાં અનેક ભેદ, પ્રભેદ નિરૂપિત થયેલ છે તે બધાંની અહીં ચર્ચા ન કરતાં કેવળ દસ કલ્પો અર્થાત કલ્પના દસ પ્રકારો ઉપર જ વિચાર કરવામાં આવેલ છે. તે દસ કલ્પ આ પ્રકારે છે: (૧) આચેલય (૨) ઓશિક (૩) શય્યાતરપિંડ (૪) રાજપિંડ (૫) કૃતિકર્મ (૬) વ્રત (૭) યેષ્ઠ (૮) પ્રતિક્રમણ (૯) માસકલ્પ (૧૦) પર્યુષણ –કલ્પ. ૩ – આચેલક્ય ચેલ’ શબ્દનો અર્થ –વસ્ત્ર છે. ન ચેલ એટલે અચેલ-વસ્ત્રનો અભાવ. “અ” શબ્દને એક અર્થ અલ્પ પણ છે જ જેમ કે અનુદરા. આચારાંગના ટીકાકારે ઈષત (અલ્પ) અર્થમાં નગ સમાસ માનીને અચેલને અર્થ “અલ્પવસ્ત્ર’ કરેલ છે. ૫ ઉત્તરાધ્યયન ૬ અને કલ્પસૂત્રની ૭ ટીકાઓમાં પણ તે જ અર્થ માન્ય થયેલ છે, Page #67 -------------------------------------------------------------------------- ________________ કલપસૂત્ર શ્રમણ સંસ્કૃતિમાં શ્રમણો માટે બે જાતના કલ્પ વિહિત થયેલા છે-જિનકલ્પ અને સ્થવિરકલ્પ. નિર્યુક્તિ અને ભાષ્ય અનુસાર જિનકપી શ્રમણ તે હોય છે કે જે વજષભનારા સંહનનવાળા હોય તથા ઓછામાં ઓછા નવમા પૂર્વની તૃતીય આચારવસ્તુના મૃતપાઠી હોય અને વધુમાં વધુ કંઈક ન્યૂન દસ પૂર્વ સુધીના મૃતપાઠી હોય. * જિનકલ્પી શ્રમણ પણ પહેલાં વિકલ્પી જ હોય છે. સ્થવિરક૯પી શ્રમણ જ જિનકલ્પનો સ્વીકાર કરે છે. જિનકલ્પી શ્રમણ નગ્ન, નિષ્પતિકર્મ અને વિવિધ અભિગ્રહધારી હોય છે. તેના બે પ્રકાર છે. (૧) પાણિપાત્ર-હાથમાં ભેજન કરવાવાળા. (૨) પાત્રધારી– પાત્રમાં ભેજન કરવાવાળા. પાણિપાત્ર જિનકલ્પી શ્રમણ પણ ઉપધિની દૃષ્ટિથી ચાર જાતનાં હોય છે. કેટલાક શ્રમણ મુખવસ્ત્રિકા અને રજોહરણ –એ બે ઉપાધિ રાખે છે. કેટલાક શ્રમણ મુખવસ્ત્રિકા, રજોહરણ અને એક વસ્ત્ર રાખે છે. કેટલાક શ્રમણ મુખવસ્ત્રિકા રજોહરણ અને બે વસ્ત્ર રાખે છે, અને કેટલાક શ્રમણ, મુખવસ્ત્રિકા રજોહરણ તથા ત્રણ વસ્ત્રો રાખે છે. પાત્રધારી જિનકલ્પી શ્રમણ પણ બે, ત્રણ, ચાર કે પાંચ ઉપકરણો સિવાયના સાત જાતના પાત્ર-નિર્યોગ રાખવાને લીધે અનુક્રમે નવ, સિવાય દશ, અગીઆર અને બાર જાતની ઉપાધિથી તેમના પણ ચાર ભેદ થાય છે, એ રીતે જિનકદિપક શ્રમણોના મુખ્ય બે અને ઉત્તરભેદ આઠ થાય છે. આગમ અનુસાર સ્થવિરક૯પી શ્રમણોના ઉપધિની દષ્ટિએ અનેક ભેદ કરી શકાય છે. કેટલાક શ્રમણે ત્રણ વસ્ત્ર અને એક પાત્ર રાખતા હતા. કેટલાક શ્રમણે બે પાત્ર અને એક વસ્ત્ર રાખતા તો કેટલાક શ્રમણા એક પાત્ર અને એક વસ્ત્ર રાખતા હતા. ઉપરની ચર્ચાને સાર એ છે કે જિનકલ્પી હોય કે સ્થવિરકલ્પી, તેઓ ઓછામાં ઓછા મુખવસ્ત્રિકા અને રજોહરણ એ બે ઉપકરણ Page #68 -------------------------------------------------------------------------- ________________ ઉપક્રમ : દસ ક૯૫ તે રાખે જ છે. તેથી અહીંયા આગેલક્ય-કલ્પને અર્થ સંપૂર્ણ વસ્ત્રને અભાવ નહિ પરંતુ અલ્પમૂલ્યવાળા પ્રમાણપત જીર્ણ-શીર્ણ વસ્ત્ર ધારણ કરવા એમ છે. પૂર્વાચાર્ય રચિત “કલ્પ–સમર્થનમાં કહે છે કે પ્રથમ અને અંતિમ તીર્થકરને ધર્મ (આચાર) અચેલક છે અને બાવીસ તીર્થકરોને ધર્મ (આચાર) સલક અને અચેલા બન્ને જાતને છે. તેને અર્થ એ છે કે ભગવાન ઋષભદેવ અને ભગવાન મહાવીરના શ્રમણને માટે એવું વિધાન છે કે તેઓ સફેદ અને પ્રમાણસરનાં વસ્ત્ર રાખે પણ બાવીસ તીર્થકરોના શ્રમને માટે પ્રસ્તુત વિધાન નથી. તેઓ ° વિવેકનિષ્ઠ અને જાગરૂક સાધક હતા તેથી ચમકતા રંગબેરંગી પ્રમાણથી અધિક વસ્ત્રો રાખી શક્તા હતા. તેવા વધારે વચ્ચે રાખવા છતાં પણ તેમના મનમાં આસક્તિ રહેતી નહતી.. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન પાર્શ્વનાથના શ્રમણ કેશકુમાર અને ભગવાન મહાવીરના પ્રધાને અંતેવાસી ગણધર ગૌતમનો મધુર સંવાદ છે. કેશીકુમાર શ્રમણે ગોતમ સમક્ષ જિજ્ઞાસા પ્રસ્તુત કરી કે “ભગવાન મહાવીરને ધર્મ અચેલક છે અને ભગવાન પાર્શ્વનાથનો ચેલક છે. શું આવા આચારભેદને જેવા છતાં આપના માનસમાં શંકા થતી નથી? સમાધાન કરતાં ગૌતમે કહ્યું –“વિજ્ઞવર! વિજ્ઞાનથી તત્ત્વને જાણીને જ ધર્મ સાધનાની આજ્ઞા આપવામાં આવેલ છે. લોકોમાં પ્રતીતિને માટે, સંયમનિર્વાહને માટે, જ્ઞાનાદિ ગુણ ગ્રહણને માટે, વર્ષાકલ્પ વગેરેમાં સંયમપાલનને માટે જ વસ્ત્ર વગેરે ઉપકરણની આવશ્યક્તા છે. ખરી રીતે બંને તીર્થકરોની પ્રતિજ્ઞા ( પ્રરૂપણા ) મોક્ષના સભૂત સાધન જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ જ છે, તેમાં કોઈ અંતર નથી.” ૧૨ આગમ અનુસાર બધા તીર્થકર દેવદૂષ્ય વસ્ત્રની સાથે પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે. ૩ થોડા વખત સુધી દેવદૂષ્ય વસ્ત્રને રાખે છે. ભગવાન શ્રી મહાવીરે પણ એક વરસથી પણ અધિક દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કરીને રાખ્યું હતું, ત્યારબાદ તેઓ પૂર્ણ અચેલક બન્યા. ૧૪ Page #69 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર બાવીસ પરીષહામાં છઠ્ઠા અચેલ પરીષહ છે, ૧૫ તેના પણ અ એ છે કે: વસ્ત્ર જીર્ણશીર્ણ થયા હાય તા પણ શ્રમણ એવી ચિંતા ન કરે કે હું વસ્રરહિત થઈ જઈશ અથવા એમ પણ વિચાર ન કરે કે વજ્ર જીર્ણ થઈ ગયું તે સારું થયુ, હવે હું નવા વસ્ત્રાથી સચેલક થઈ જઈશ, સંચેલ તેમ જ અચેલ બંને અવસ્થામાં શ્રમણ ખેતિ ન થાય, ધ આ રીતે આચેલય-૫ના અર્થ સંક્ષેપમાં અલ્પ, પ્રમાણસર અને સફેદ વસ્ત્ર ધારણ કરવાની મર્યાદા એવા થયા. ઔદેશિક ઓદ્દેશિક કલ્પના અર્થ છે શ્રમણને દાન દેવાના ઉદ્દેશથી અથવા પરિવ્રાજક, શ્રમણ, નિગ્રંથ બધાને ઉદ્દેશીને બનાવેલા અન્ન, વસ્ત્ર, ભવન ૧૭ વગેરે તે શ્રમણાને માટે અગ્રાહ્ય તેમ જ અસેન્ય છે, જે શ્રમણને તેની ખખર પડી જાય તે તે સ્પષ્ટરૂપથી કહે કે એવું અન્ન વગેરે મને કલ્પતું નથી, ૧૯ પ્રથમ તેમ જ અંતિમ તીયકરોના શ્રમણેાને માટે એવું વિધાન છે કે એક શ્રમણને ઉદ્દેશીને બનાવેલા આહાર વગેરે તેને ગ્રહણુ કરવાનુ કલ્પતું નથી તેમ જ અન્ય શ્રમણને પણુ તે ગ્રહણ કરવાનું કલ્પતું નથી. પરંતુ બાવીસ તીકરાના સમયમાં જે શ્રમણને ઉદ્દેશીને આહાર વગેરે બનાવવામાં આવેલ હોય તેા તે તેમને ગ્રહણ કરવાનું કલ્પતું નથી પરંતુ શેષ શ્રમણાને માટે તે ગ્રાહ્ય થઈ શકે છે, '' ૧૯ * ૨૧ દશવૈકાલિક ૨૦ પ્રશ્નવ્યાકરણ સૂત્રકૃતાંગ ઉત્તરાધ્યયન, ૨૩ આચારાંગ ૨૪ અને ભગવતી ૨૫ વગેરે આગમામાં અનેક સ્થળોએ ઔદ્દેશિક આહાર વગેરે ગ્રહણ કરવાના નિષેધ છે કેમ કે ઓદ્દેશિક વગેરે ગ્રહણ કરવાથી ત્રસ અને સ્થાવર જ્વાની હિંસાનું અનુમેાદન થાય છે ૨૬ તેથી તે શ્રમણેાને માટે અગ્રાહ્ય છે.’ ૨૭ * શય્યાતર - પિડ શ્રમણને શય્યા (વતિ-ઉપાશ્રય) આપીને સંસાર સમુદ્ર તરવા ૨૨ Page #70 -------------------------------------------------------------------------- ________________ ઉપકલ્પ: દસ કલ્પ વાળા ગૃહસ્થ શય્યાતર કહેવાય છે ૨૮ અર્થાત તે ગૃહપતિ કે જેમના મકાનમાં શ્રમણ રોકાયેલ હોય તે શય્યાતર છે ર૯ નિશીથ ભાષ્યના અભિમતાનુસાર સ્વયં ગૃહપતિ કે તેના દ્વારા નિર્દિષ્ટ કઈ પણ વ્યક્તિ શય્યાતર બને છે. ૩૦ શાતર ક્યારે બને છે? તેના વિશે આચાર્યોના વિભિન્ન મત છે. નિશીથ ભાષ્ય અને ચૂર્ણિમાં તે બધા મતોને નિર્દેશ કરવામાં આવેલ છે તથા ભાષ્યકારે તેમને સ્પષ્ટ અભિમત આ રીતે આપેલ છે–શ્રમણ જે સ્થાનમાં રાત રહે, સૂએ અને ચરમ આવશ્યક કાર્ય કરે તે સ્થાનના અધિપતિ શવ્યાતર બને છે. ૩૨ શ્રમણને માટે શય્યાતરનાં અન્ન, પાણી, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર વગેરે અગ્રાહ્ય છે અને તૃણ, રાખ, પાટ, બાજોઠ વગેરે ગ્રાહ્ય છે. ૩૩ સૂત્રકૃતાંગમાં શય્યાતરને ઠેકાણે “સાગારિય પિંડ” લખેલ છે ૩૪ તેને અર્થ પણ ટીકાકારે શય્યાતરપિંડ કરેલ છે.” રૂપ * રાજપિંડ મૂર્ધાભિષિક્ત અર્થાત જેને રાજ્યાભિષેક થયેલ હોય તે રાજા કહેવાય છે. તેનું ભજન રાજપિંડ છે. ૩૬ જિનદાસગણિમહત્તરના અભિમતાનુસાર સેનાપતિ, અમાત્ય, પુરોહિત, શ્રેષ્ઠી કે સાર્થવાહ સહિત રાજ્યનો જે રાજા ઉપભેગ કરે છે તેમને પિંડ (ભજન) ગ્રહણ કરવો ન જોઈએ બીજા રાજાઓને માટે નિયમ નથી. અગર દોષ છે એવી સંભાવના જણાય તે ગ્રહણ કરવો જોઈએ નહી. અને નિર્દોષ હોય તો તે ગ્રહણ કરી શકાય છે. ૩૭ રાજપિંડનું તાત્પર્ય -રાજકીય ભેજન છે. રાજકીય ભજન સરસ, મધુર તેમજ માદક હોય છે જેના સેવનથી રસલોલુપતા વધવાની સંભાવના રહે છે, સાથોસાથ તે ઉત્તેજક પણ હોય છે. આ પ્રકારને પ્રણીત આહાર સર્વત્ર મલવો પ્રાયઃ સંભવ નથી. રસલોલુપ મુનિ કયાંય અષણીય આહાર ગ્રહણ ન કરે તે દષ્ટિએ રાજપિંડને નિષેધ કરવામાં આવેલ છે. એષણાશુદ્ધિ એ જ પ્રસ્તુત વિધાનની મૂળદૃષ્ટિ છે. ૩૮ જો કોઈ તે વિધાનને ભૂલી જઈને રાજપિંડ ગ્રહણ કરે અથવા રાજપિંડને ઉપયોગ કરે તો તે શ્રમણને ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર રાજપિંડના નિષેધ પાછળ અન્ય અનેક તથ્ય રહેલ છે. જેને ઉલ્લેખ નિશીથભાષ્ય અને ચૂર્ણિમાં કરવામાં આવેલ છે. રાજભવનમાં મુખ્યપણે સેનાપતિ વગેરેનું આવાગમન રહે, કયારેક શીઘતા વગેરેના કારણે શ્રમણને ધક્કા લાગવાની કે પાત્ર વગેરે ફૂટવાની સંભાવના પણ રહે, કોઈ વિશિષ્ટ કાર્ય માટે જતાં સાધુને જોવાથી તેઓ તેને અપશુકન પણ સમજી લે ૪૧ –આવા કારણોથી રાજપિંડ અગ્રાહ્ય તથા અષણીય માનેલ છે તથા તે ગ્રહણ કરવો તેને અનાચાર કહેલ છે. ૪૨ ભગવાન મહાવીર અને ઋષભદેવના શ્રમને માટે જ રાજપિંડને નિષેધ છે પરંતુ બાવીસ તીર્થકરોના શ્રમણ માટે નહિ૪૩ રાજપિંડથી અભિપ્રાય છે ચાર જાતના આહાર, વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ-એ આઠ વસ્તુઓ અને તે આઠેય અગ્રાહ્ય માનેલ છે. ૪૪ * કૃતિકર્મ કૃતિકર્મને અર્થ છે પિતાનાથી સંયમાદિમાં જયેષ્ઠ અને સગુણોમાં શ્રેષ્ઠ શ્રમણનું ઊભા થઈને હૃદયથી સ્વાગત કરવું, તેમનું બહુમાન કરવું, તેમની હિત શિક્ષાઓને નત મસ્તકે શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરવો. ૪૫ ચોવીસેય તીર્થકરોના શ્રમણે પિતાનાથી ચારિત્રમાં જ્યેષ્ઠ શ્રમણોને વંદન નમસ્કાર કરે છે. આ કલ્પ સાર્વકાલિક છે. ૪૬ –વ્રત વ્રતનો અર્થ છે વિરતિ. છ વિરતિ અસત પ્રવૃત્તિની હોય છે. અકરણ, નિવૃત્તિ, ઉપરમ અને વિરતિ આ બધા કાર્યવાચી શબ્દ છે. ૪૮ વ્રત શબ્દનો પ્રયોગ નિવૃત્તિ અને પ્રવૃત્તિ બંને અર્થોમાં થાય છે. જેમ કે:“વૃષલાનં વ્રતયતિ” અર્થાત્ તે શુદ્રના અન્નને પરિહાર કરે છે. “પ. વ્રતયતિ'' અર્થાત તે માત્ર દૂધ પીએ છે, તે સિવાય બીજુ કાંઈપણ ખાતે નથી. આ પ્રમાણે અસત પ્રવૃત્તિનો પરિવાર અને સતમાં પ્રવૃત્તિ એ બંને અર્થોમાં વ્રત શબ્દને પ્રયોગ થયેલ છે. ૪૯ ભગવાન શ્રી મહાવીર અને ઋષભદેવના શ્રમણ પાંચ મહાવ્રતરૂપ Page #72 -------------------------------------------------------------------------- ________________ ઉપક્રમ : દસ ક૫ ધર્મનું પાલન કરે છે અને અન્ય બાવીસ તીર્થકરોના શ્રમણો ચાર યામનું. તેનું શું રહસ્ય છે, એ પ્રશ્ન ભગવાન પાર્શ્વનાથની પરંપરાના અંતિમ પ્રતિનિધિ કેશીકુમાર શ્રમણના મનમાં ઘોળાયા કરતો હતો. તેમણે શ્રી ગૌતમ ગણધરને પૂછયું. પ૦ ગૌતમે સમાધાન કરતાં કહ્યુંઃ “વિજ્ઞવર! પ્રથમ તીર્થકરના શ્રમણ =જુ અને જડ હોય છે, અંતિમ તીર્થકરના શ્રમણ વક્ર અને જડ હોય છે જ્યારે વચલા બાવીસ તીર્થકરોના શ્રમણ ઋજુ અને પ્રાણ હોય છે. પ્રથમ તીર્થકરના મુનિઓ કઠિનતાથી ધર્મ સમજે છે અને અંતિમ તીર્થકરના શિષ્યોને ધર્મપાલન કરવું તે કઠિન હોય છે પરંતુ મધ્યવતી તીર્થકરોનાં શ્રમણોને માટે સમજવું તેમજ પાળવું સુલભ હોય છે. ૫ ચાતુર્યામ અને પંચયામને જે ભેદ છે તે પણ બહારની દૃષ્ટિથી છે, નહિ કે અંતરદષ્ટિથી. મધ્યવતી શ્રમણ પરિગ્રહ ત્યાગમાં જ ચોથા વ્રતને સમાવેશ કરી લેતા હતા. કંચન અને કામિનીને તેઓ અન્યોન્યાશ્રય સંબંધ સમજતાં હતાં. પર સ્ત્રીને પણ પરિગ્રહમાં ગણતા હતા. કેટલાંક આધુનિક ચિંતકોએ લખેલ છે કે તેઓ કાંતાયુક્ત હતા પરંતુ તેમની તે કલ્પના અનાગમિક તેમજ અસંગત છે. -- જયેષ્ઠ જૈનધર્મ ગુણપ્રધાન હોવા છતાં પણ તેની પરંપરા પુરૂષ જ્યેષ્ઠ રહેલ છે. સો વરસની દીક્ષિતા સાધ્વી પણ આજે દીક્ષિત થયેલાં શ્રમણને પણ શ્રદ્ધા ભક્તિ પૂર્વક નમસ્કાર કરે એવી જિનેન્દ્રોની આજ્ઞા છે. એક જ્યેષ્ઠ કલ્પના બીજે પણ અર્થ થાય છે. બાવીસ તીર્થકરેના સમયમાં શ્રમણનું સામાયિક ચારિત્ર જ હોય છે. પરંતુ પ્રથમ અંતિમ તીર્થકરોના સમયમાં શ્રમણોને સામાયિક ચારિત્રની સાથે જ છેદપરથાનિક ચારિત્ર પણ હોય છે. તેના આધારથી જ શ્રમણ યેષ્ઠ કે કનિષ્ઠ બને છે, આજના યુગમાં સામાયિક ચારિત્રના ગ્રહણને લધુ દીક્ષા અને છેદો પસ્થાપનીય ચારિત્રના ગ્રહણને મોટી-દીક્ષા (વડી દીક્ષા) કહે છે. પ૪ જ્યષ્ટકલ્પનો ત્રીજો પણ અર્થ છે, પિતા-પુત્ર, રાજા-મંત્રી, શેઠ-મુનીમ, Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૦ કલ્પસૂત્ર માતા-પુત્રી વગેરે જે એક જ સાથે પ્રવ્રજ્યા ગ્રહણ કરે ત્યારે પિતા, રાજા, શેઠ, માતા વગેરેને યેષ્ટ બનાવવામાં આવે છે. જે પુત્ર વગેરેએ પ્રથમ સામાયિક ચારિત્ર વગેરે ગ્રહણ કરી લીધેલ હોય અને પછી પિતા વગેરેના મનમાં પ્રવ્રયા લેવાની ભાવના પ્રગટ થાય ત્યારે ચાર-છ મહિના સુધી તેને છેદપસ્થાપનીય ચારિત્ર ન આપે. પરંતુ પિતા વગેરેને ચારિત્ર આપીને યેષ્ઠ બનાવે, પપ – પ્રતિક્રમણ પ્રતિક્રમણ જૈન ધર્મની સાધનાનું પ્રમુખતમ અંગ છે. પ્રતિક્રમણને અર્થ છે “પ્રમાદવશ સ્વસ્થાનથી ચુત થઈને પરસ્થાનને પ્રાપ્ત કર્યા પછી ફરીને સ્વસ્થાનને પ્રાપ્ત કરવું” અતિક્રમણનો અર્થ સમજવાથી પ્રતિક્રમણને અર્થ (ધ) થઈ જશે, પર અતિક્રમણને અર્થ છે–સીમાને ઓળંગવી અને તેથી પ્રતિક્રમણને અર્થ થેયે ફરી પોતાની સીમામાં પાછા આવવું. આત્મા સ્વરૂપમાંથી પરસ્વરૂપમાં ચાલ્યો ગયે હોય તેને ફરી પોતાના સ્વરૂપમાં લઈ આવવાની ક્રિયા તે પ્રતિક્રમણ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અપ્રશસ્ત યુગ એ ચાર દોષને સાધનાના ક્ષેત્રમાં ઘણાજ ભયંકર માનવામાં આવેલ છે. તેથી સાધકે તે દોના પરિવાર માટે પ્રતિક્રમણ કરવું જોઈએ. મિથ્યાત્વને ત્યાગીને સભ્યત્વનો સ્વીકાર કરવો જોઈએ. અવિરતિને છોડી વ્રત અંગીકાર કરવા જોઈએ, કષાયથી મુક્ત થઈને ક્ષમા, વિનમ્રતા, સરલતા, નિર્લોભતા ધારણ કરવી જોઈએ. અપ્રશસ્ત યોગોને છોડી પ્રશસ્ત યોગોમાં રમણ કરવું જોઈએ. ૫૭ બાવીસ તીર્થકરોના સમયના સાધક ઘણા વિવેકનિષ્ઠ અને જાગરૂક હતા તેથી તેઓ દોષ લાગતાંની સાથે જ પ્રતિક્રમણ કરતા હતા. પ૮ કેટલાક આચાર્યોને મત છે કે દેવસી, રાઈય (રાયસી), પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એ પાંચ પ્રતિક્રમણોમાંથી બાવીસ તીર્થકરોના સમયે દેવસી અને રાઈ (રાયસી) એ બે જ પ્રતિક્રમણ થતાં હતાં, બાકીના Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ઉપક્રમ: દસ કલ્પ નહિ. પ૯ જિનદાસ ગણી મહત્તરે સ્પષ્ટ કહે છે કે “પ્રથમ અને અંતિમ તીર્થકરના સમયે નિયમિત રૂપથી ઉભયકાળ પ્રતિક્રમણ કરવાનું વિધાન છે અને સાથોસાથ દોષ કાળમાં પણ ઈર્યાપથ અને ભિક્ષા આદિના રૂપમાં તત્કાળ પ્રતિક્રમણનું વિધાન છે. બાવીસ તીર્થકરોના શાસન-કાળમાં દોષ લાગતાં જ શુદ્ધિ કરી લેવામાં આવતી હતી અને તેથી ઉભયકાળ નિયમિત રીતે પ્રતિક્રમણનું વિધાન ન હતું. ૧૦ —–ક માસ ક૫ શ્રમણને આચાર છે કે તે એક સ્થાન ઉપર સ્થિર થઈને ન રહેતાં ચાતુર્માસ સિવાયના કાળમાં શીત (હેમંત) અને ગ્રીષ્મઋતુમાં વિહાર કરતા રહે. ૧ ભાખંડ પક્ષીની માફક અપ્રમત્ત થઈને ગ્રામાનુગ્રામ વિહાર કરે પર વિહારની દૃષ્ટિથી કાળને બે ભાગમાં વહેંચી નાખવામાં આવેલ – વર્ષાકાળ અને ઋતુબદ્ધ કાળ. વર્ષાકાળમાં શ્રમણ ચાર માસ સુધી એક સ્થાન ઉપર સ્થિર રહી શકે છે અને ઋતુબદ્ધ કાળમાં એક માસ સુધી. વર્ષાકાળનો સમય એકસ્થાન ઉપર સ્થિર રહેવાને ઉત્કૃષ્ટ સમય છે તેથી તેને સંવત્સર કહેલ છે. ૬૩ બ્રહલ્કલ્પભાષ્યમાં વર્ષાવાસનું પરમ પ્રમાણુ ચાર માસ બતાવેલ છે. ૬૪ અને શેષ-કાળનું પરમ પ્રમાણ એક માસ, ૧૫ જે સ્થાન ઉપર શ્રમણ ત્કૃિષ્ટ કાળ રહી ચુકેલ હોય અર્થાત્ જે સ્થાનમાં વર્ષાઋતુમાં વર્ષાવાસ કરેલ હોય તે સ્થાનમાં અન્યત્ર બે ચાતુર્માસ કર્યા પહેલાં બીજું ચાતુર્માસ ન કરે અને જે સ્થાન ઉપર માસકલ્પ કરેલ હોય તે સ્થાન ઉપર બે માસ અન્યત્ર વિતાવ્યા વિના ન રહે. ૬ જો કે ગાથામાં ત્રીજીવારને સ્પષ્ટ ઉલ્લેખ નથી પરંતુ સ્થવિર અગત્યસિંહના અભિમતાનુસાર ચકાર દ્વારા તે પ્રતિપાદિત છે. ૭ ભગવાન ઋષભદેવ અને મહાવીરના શ્રમણોને માટે જ માસ કલ્પનું વિધાન છે, શેષ બાવીસ તીર્થકરોના શ્રમણોને માટે નહિ. ૧૮ તેઓ ઇચ્છે તે દીર્ધકાળ સુધી પણ એક સ્થાન ઉપર રહી શકે છે અને ઈચ્છે તે શીધ્ર એક સ્થાનથી બીજા સ્થાને પ્રસ્થાન કરી શકે છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૨. કલ્પસૂત્ર –– * પર્યુષણા કલા પરિઝ ઉપસર્ગ સાથે વસુ ધાતુથી “અનઃ” પ્રત્યય લગાડતાં પર્યુષણ બને છે. જેને અર્થ છે આત્માની સમીપે રહેવું. પરભાવમાંથી ખસીને સ્વભાવમાં રમણ કરવું. આત્મ-મજજન, આત્મ-રમણ કે આત્મરથ થવું. આત્મરમણનું તે કાર્ય એક દિવસ સામૂહિકરૂપથી મનાવવામાં આવે છે અને તે “પર્વ' કહેવામાં આવે છે. આ પવિત્ર પર્વ અષાઢી પૂર્ણિમાથી ઓગણપચાસ અથવા પચાસમા દિવસે મનાવવામાં આવે છે. * જેને સંવત્સરી મહાપર્વ કહે છે. પર્યુષણ -કલ્પને બીજો અર્થ છે એક સ્થાન પર નિવાસ કરો. તે સાલંબન અને નિરાલંબન રૂપ બે જાતનાં છે. સાલંબનનો અર્થ છે સકારણ અને નિરાલંબનનો અર્થ છે કારણરહિત. નિરાલંબનમાં પણ જન્ય અને ઉત્કૃષ્ટ રૂપ બે ભેદ છે. ૪૦ પર્યુષણના પર્યાયવાચી શબ્દ આ રીતે બતાવવામાં આવેલ છે. (૧) પરિયાયવસ્થવણું (૨) પmોસમણ (૩) પાઈયા (૪) પરિવસના (પપજુસણ () વાસાવાસ (૭) પઢમસમોસરણ (૮) ઠવણ અને (૯) જેટ્રોગ્રહ. જો કે આ બધાં નામે એકાથી છે તે પણ વ્યુત્પત્તિભેદના આધારે તેમાં કાંઈક અર્થભેદ પણ છે અને તે અર્થભેદ પર્યુષણથી સંબંધ રાખતી વિવિધ પરંપરાઓ અને તે નિયતકાળમાં કરવામાં આવતી ક્રિયાઓનું મહત્ત્વપૂર્ણ નિદર્શન કરે છે. તે અર્થોથી કાંઈક ઐતિહાસિક તથ્ય પણ વ્યક્ત થાય છે. - પર્યુષણ કાળના આધારથી કાળગણના કરીને દીક્ષા પર્યાયની જયેષ્ઠતા અને કનિષ્ઠતા ગણવામાં આવે છે અર્થાત્ જેટલાં પર્યુષણ કર્યા હોય તેટલાં જ દીક્ષા પર્યાયમાં જયેષ્ટ, પર્યુષણકાળને એક જાતનું ‘વર્ષમાન” ગણવામાં આવે છે તેથી પર્યુષણને દીક્ષા પર્યાયની વ્યવસ્થાનું કારણ માનેલ છે. વર્ષાવાસમાં જુદી જુદી જાતની દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સંબંધી કાંઈક વિશેષ પર્યાયે (ક્રિયાઓ)નું આચરણ કરવામાં આવે છે તે કારણે Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ઉપક્રમ : દસ કલ્પ પર્યુષણનું બીજું નામ “ પસમણા” છે. ગૃહસ્થ વગેરે બધાને માટે સમાનભાવથી આરાધનીય હોવાના કારણે તે કલ્પ “પાગઈયા” (પ્રાકૃતિક) કહેવાય છે. આ નિયત અવધિમાં સાધક આત્માની નિકટ વધુમાં વધુ રહેવાને પ્રયત્ન કરે છે તેથી તે “પરિવસના પણ કહેવાય છે. • પજુસણા અર્થ સેવા પણ છે. તે કાળમાં સાધક આત્માના જ્ઞાન, દર્શન વગેરે નિજગુણની સેવા-ઉપાસના કરે છે, તેથી તેને “પજુસણા” પણ કહે છે. આ કલ્પમાં શ્રમણ એક સ્થાન ઉપર ચાર માસ સુધી નિવાસ કરે છે તેથી તેને “વાસાવાસ-વર્ષાવાસ” પણ કહેવામાં આવેલ છે. કોઈ વિશેષ કારણ ન હોય તે પ્રાવૃત્ (વર્ષા) કાળમાં જ ચાતુર્માસ પસાર કરવા યોગ્ય ક્ષેત્રમાં પ્રવેશ કરવામાં આવે છે તેથી તેને “પઢમસમોસરણ” (પ્રથમસમવસરણ) કહે છે. | ઋતુબદ્ધ કાળની અપેક્ષા તેની મર્યાદાઓ જુદી જુદી હોય છે તેથી તે “ઠવણ છે. ઋતુબદ્ધ કાળમાં એકેક માસને ક્ષેત્રાવગ્રહ હોય છે પરંતુ વર્ષાકાળમાં ચાર માસનો હોય છે તેથી તેને જે ગ્રહ– ષ્ટાવગ્રહ કહે છે. ૭૧ જે સાધુ અષાડી પૂનમ સુધી નિયત સ્થાન ઉપર આવી પહોંચેલ હોય અને વર્ષાવાસ જાહેર કરી દીધેલ હોય ત્યારે (અષાડ વદ પથી જ) વર્ષાવાસ પ્રારંભ થઈ જાય છે. યોગ્ય ક્ષેત્ર ન મળે તો અષાડ વદ દસમે અને ત્યારે પણ જે યોગ્ય ક્ષેત્રની પ્રાપ્તિ ન થઈ હોય તો અષાડ માસની પંચ દસમી (અમાવાસ્યાઓ) વર્ષાવાસ આરંભ કરવો જોઈએ. ત્યાં સુધી પણ યોગ્ય ક્ષેત્ર ન મળે તે પાંચ પાંચ દિવસ વધારતા અંતે ભાદરવા સુદ ૫ સુધીમાં તો ચાતુર્માસ કરી દેવાનું અનિવાર્ય માનવામાં આવેલ છે. તે સમય સુધી પણ યોગ્ય ક્ષેત્ર પ્રાપ્ત ન થાય તો અંતે વૃક્ષની નીચે પણ પર્યુષણાકલ્પ કરવું જોઈએ પરંતુ તે તિથિનું કોઈ પણ સંજોગે ઉલ્લંઘન ન કરવું જોઈએ. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કલ્પસૂત્ર પાંચમ, દસમ અને પાખી એ પર્વોમાં જ પર્યુષણ કહ્યું કરવું જોઈએ, અન્યતિથિ કે અપર્વમાં નહિ. આવી જાતનું સામાન્ય વિધાન હવા છતાં પણ વિશિષ્ટ કારણથી આર્યકાલકે થના દિવસે પર્યુષણુની આરાધના કરી હતી પરંતુ તેને અપવાદ ગણવામાં આવેલ છે અને તે કઈ પરંપરાના રૂપમાં માન્ય કરવામાં આવેલ નથી. છર વર્ષાવાસમાં વિશેષ કારણથી શ્રમણ વિહાર કરી શકે છે. સ્થાનાંગ સૂત્રમાં પાંચ કારણોનો નિર્દેશ કરેલ છે. તે આ પ્રમાણે છે: (૧) જ્ઞાન માટે (૨) દર્શન માટે (૩) ચારિત્ર માટે (૪) આચાર્ય કે ઉપાધ્યાય કાળ ધર્મને પામ્યા હોય તે અને (૫) આચાર્ય ઉપાધ્યાય વગેરેની વૈયાવૃત્યને માટે ૭૩ કલ્પસૂત્રની ટીકાઓમાં કેટલાં અન્ય કારણ પણ વર્ષાવાસમાં વિહાર કરવા માટે બતાવેલ છે જેવા કે- દુષ્કાળ, ભિક્ષાની ઉપલબ્ધિ ન હોય, રાજપ્રકોપ થાય, રોગ ઉત્પન્ન થાય, જીવોની ઉત્પત્તિનું આધિકય હોય, વગેરે વગેરે જ - વર્ષાવાસ સમાપ્ત થતાં શ્રમણે વિહાર કરવો જોઈએ પણ જે વૃષ્ટિનું આધિક્ય હાય, વરસાદથી રસ્તા દુર્ગમ કે ભાંગી ગયા હોય, કાદવ કીચડ વધુ હોય, બીમારી વગેરેનું કોઈ કારણ હોય તો તે વર્ષાવાસ પછી પણ રોકાઈ શકે છે. ૫ - વર્ષાવાસને માટે પણ તે જ ક્ષેત્ર ઉત્તમ માનવામાં આવેલ છે કે જ્યાં તેર ગુણ હેય- તે આ પ્રમાણે –(૧) જ્યાં વિશેષ કાદવ ન હોય (૨) અધિક જીવોની ઉત્પત્તિ ન હોય (૩) શૌચ-સ્થળ નિર્દોષ હોય (૪) રહેવાનું સ્થાન શાંતિ આપનારું હોય (૫) ગોરસની ઉપલબ્ધિ યોગ્ય રીતે થતી હોય (૬) જનસમૂહ વિશાળ અને ભદ્રપરિણામી હોય (૭) સુજ્ઞ વૈદ્ય હોય (૮) ઔષધ સુલભ હોય (૯) ગૃહસ્થ વર્ગ ધન, ધાન્યાદિથી સમૃદ્ધ હોય (૧૦) રાજા ધાર્મિક હોય (૧૧) શ્રમણનું બ્રાહ્મણો દ્વારા અપમાન ન થતું હોય (૧૨) ભિક્ષા સુલભ હોય (૧૩) જ્યાં સ્વાધ્યાય માટે યોગ્ય સ્થાન હોય. ૭૬ ભગવાન ઋષભદેવ અને ભગવાન મહાવીરના શ્રમણને માટે વર્ષાવાસ-પર્યુષણાનું પૂર્ણ વિધાન છે અર્થાત તેઓ ચાર માસ સુધીના નિયત કાળમાં એક જ ક્ષેત્રમાં વાસ કરે છે. શેષ બાવીસ તીર્થકરોના શ્રમને Page #78 -------------------------------------------------------------------------- ________________ ઉપક્રમ : દસ ક૯૫ ૧૫ માટે એવું વિધાન નથી. તેઓ વર્ષા વગેરેના કારણે રોકાતા પણ હતા અને કારણ ન હોય તો વિહાર પણ કરી જતા હતા. ૭ આ દસ કલ્પમાં (૧) આલય (૨) ઓદ્દેશિક (૩) પ્રતિક્રમણ (૪) રાજપિંડ (૫) માસ કલ્પ (૬) પર્યુષણા કલ્પ એ છ કલ્પ અસ્થિર છે. ૮ (૧) શય્યાતરપિંડ (૨) ચોથા મહાવ્રતરૂપધર્મ (૩) પુરુષષ્ઠ (૪) કૃતિકર્મ એ ચાર કલ્પ અવસ્થિત છે અને ચોવીસેય તીર્થકરોના શાસનમાં માન્ય છે. ૭૯ – કલ્પઃ ત્રીજું ઓષધ કલ્પના મહત્ત્વનું પ્રતિપાદન કરતાં પૂર્વાચાર્યોએ એક વિચારપ્રધાન દષ્ટાંત આપેલ છે. ક્ષિતિપ્રતિષ્ઠ નગર હતું. જિતશત્રુ નામના રાજા ત્યાં રાજય કરતા હતા. ચિર પ્રતીક્ષા પછી, ઢળતી વયે તેને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. પુત્ર સદા સ્વસ્થ અને પ્રસન્ન બન્યો રહે તે માટે રાજાએ તેના રાજ્યના ત્રણ સુપ્રસિદ્ધ વૈદ્યને લાવ્યા અને તેમને કહ્યું: “વૈદ્યરાજ! એવું ઔષધ બતાવો કે જેના સેવનથી મારો પુત્ર ગુલાબના ફૂલની માફક સદા ખીલતો રહે.” તે વૈદ્યોમાંથી પ્રથમ વૈધે કહ્યું –“રાજન! મારા ઔષધમાં એવો ચમત્કાર છે કે જે શરીરમાં કેઇપણ જાતને રોગ હોય તો સેવન કરતાં જ નષ્ટ થઈ જાય અને જે શરીરમાં રોગ ન હોય તો રોગ ઉત્પન્ન થઈ જાય.” રાજાએ કહ્યું: વિદ્યવર! મને એવા ઔષધની આવશ્યકતા નથી, રેગને નિમંત્રણ આપવાવાળું એ ઔષધ શું કામનું?” બીજા વિઘે કહ્યું: “રાજન! મારા ઔષધમાં અપૂર્વ શક્તિ છે. શરીર વ્યાધિથી ઘેરાયેલ હોય તો વ્યાધિથી મુક્ત થઈ જાય પરંતુ જે શરીરમાં વ્યાધિ ન હોય તો ઔષધ કંઈ લાભ પણ નહિ કરે તેમ હાનિ પણ નહિ કરે.” રાજાએ કહ્યું: વૈદ્યવર! આપનું ઔષધ તો રાખમાં ઘી નાખવા સમાન છે. તેવા ઔષધની પણ મને આવશ્યકતા નથી.” ત્રીજા વૈદ્ય કહ્યું – “રાજન મારું ઔષધ વિલક્ષણ ગુણવાળું છે. ૨ Page #79 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂ ૧૬ જો શરીરમાં રોગ હોય તેા તેનાથી મુક્તિ મળી જશે, રોગ નહિ હોય તે ભવિષ્યમાં રોગ ઉત્પન્ન નહિ થાય, તેના સેવનથી શરીરમાં અભિનવ ચેતના તથા નવ-સ્ફૂર્તિના સંચાર થશે, બળ, વીર્યની વૃદ્ધિ થશે, શરીર સદા સ્વસ્થ અને મન સ્વસ્થ રહેશે,” રાજાએ પ્રસન્ન થઈને કહ્યું:- “વૈદ્યવર ! તમારું ઔષધ ખરેખર ઉત્તમ છે, રાજકુમાર માટે એ જ યોગ્ય છે, આ ઔષધના સેવનથી રાજકુમાર સ્વસ્થ, સશકત અને તેજસ્વી બની ગયા.’ આચાર્યાએ પ્રસ્તુત દૃષ્ટાંતથી એવા ભાવ વ્યક્ત કર્યા છે કે કલ્પનું પાલન પણ ત્રીજા ઔષધ સમાન હિતાવહ છે. ॰ દોષ લાગ્યા હોય તેા શુદ્ધિ થઈ જાય છે અને દોષ ન લાગેલ હેાય તેા સદા સાવધાની અને જાગૃતિ રાખવાથી ભૂલની ધૂળ લાગતી નથી. આ રીતે કલ્પ એ એક એવું રસાયણ છે કે જે આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરે ગુણાને પરિપુષ્ટ કરે છે. * અસ્થિર અને અવસ્થિત કલ્પ શા માટે? એક પ્રશ્ન એવા પણ થાય છે કે બધા તીર્થંકરોના શ્રમણેનુ લક્ષ્ય મેાક્ષપ્રાપ્તિ છે તેા પછી પ્રથમ અને અંતિમ તેમ જ બાવીસ તીકરાના શ્રમણેાના આચાર લ્પમાં આટલા મોટા તફાવત કેમ છે? અસ્થિર અને અવસ્થિત કલ્પના ભેદ શા માટે છે? સમાધાન એ છે કે – પ્રથમ તીર્થંકરના શ્રમણા જડ અને સરળ હતા. અજિત આદિ બાવીસ તી કરોનાં કાળના શ્રમણેા વિજ્ઞ અને સરળ હતા. ભગવાન મહાવીરના શ્રમણેા જડ અને વક્ર હતા એટલા માટે સહજતાથી સમજી તેમજ પાલન કરી શકે તે માટે મેાક્ષમા એક હાવા છતાં પણ આચાર ૫માં અંતર કરવામાં આવેલ છે, પ્રથમ તીર્થંકરના શ્રમણા જડ હતા, તેમનામાં બાવીસ તી કરેાન શ્રમણા જેટલી પ્રતિભાની તેજસ્વિતા ન હતી. તે કાઇ પણ વસ્તુન હાર્દ સુધી જલદી પહોંચી શક્તાં નહિ, સરળ હોવાના કારણે ભૂલના સહજ સ્વીકાર કરી લેતા હતા. જે નીચેના દૃષ્ટાન્તથી સ્પષ્ટ થાય છે. એક વખત ભગવાન ઋષભદેવના શ્રમણા શૌચ માટે ગયા–ધણે Page #80 -------------------------------------------------------------------------- ________________ ઉપક્રમ : દસ કલ્પ ૧૭ વખત વીત્યે પાછા ફર્યા, ગુરુએ પૂછ્યું- “આટલી બધી વાર કેમ થઈ?” શિષ્યાએ નિવેદન કર્યું – “ગુરુદેવ! માર્ગમાં એક નટ નૃત્ય કરી રહેલ હતા, તેને જોવા અમે રોકાઈ ગયા.” ગુરુએ ઠપકો આપતાં કહ્યું : “વત્સ! શ્રમણેાએ નટનું નૃત્ય જોવું ન જોઈએ,” “તત્તિ” કહીને તેમણે ગુરુના આદેશને શિરોધાર્ય કર્યા. }} થેાડા દિવસ પછી એક દિવસ ફરી શિષ્યા વિલંબથી આવ્યા. ગુરુએ કારણ પૂછ્યું': તેમણે કહ્યું : “ગુરુદેવ! માર્ગમાં એક નટડીનું મનેાહર નૃત્ય થઈ રહ્યું હતુ, તેને જેવા અમે રોકાઈ ગયા.” આજ્ઞાની અવહેલના કરવાના કારણે ગુરુએ વિશેષ ઠપકો આપતાં કહ્યું :- “ જ્યારે નટના નૃત્યને જેવાના નિષેધ કરવામાં આવ્યો ત્યારે તેમાં જ નડીના નૃત્યનેા નિષેધ પણ સમજી લેવા જોઇએ-કેમ કે તે વિશેષ રાગનું કારણ છે.” શિષ્યોએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યા અને ભવિષ્યમાં સાવધાની રાખવાના સંકલ્પ કર્યા, બાવીસ તીર્થંકરોના શ્રમણેા મેધાવી હતા. તેમના જીવનમાં પણ એવા જ પ્રસંગ આવ્યા. ગુરુએ નટ-નૃત્યના નિષેધ કર્યા ત્યારે તેઓએ બુદ્ધિની પ્રખરતાથી નટડી વગેરે બધી જાતના નૃત્યોના નિષેધ સમજી લીધા. ભગવાન મહાવીરના શ્રમણેા જડ અને વક્ર હતા. તેમના જીવનમાં જ્યારે એવા પ્રસંગ આવ્યા ત્યારે તેઆએ ગુરુને ઠપકા આપતાં કહ્યું : “આપની જ ભૂલ છે, આપે પ્રથમ સ્પષ્ટીકરણ કેમ ન કર્યું કે નટનું નૃત્ય ન લેવુ અને નટડીનું પણુ ન હોવું જોઈએ, આપે એમ કહ્યું નહિ, માત્ર નટના નૃત્યના નિષેધ કર્યા તેથી અમે નાડીના નૃત્યને જોવા રોકાણા, ’ આ છે જડતાની સાથે વક્રતાનું નિદર્શન, * જડ અને સરલ બીજુ દૃષ્ટાંત જોઈએ-કોંકણ દેશમાં એક શેઠ રહેતા હતા. આચાર્યના વૈરાગ્યમય ઉપદેશને સાંભળી તેને સંસારથી વિરક્ત થઈ, દીક્ષા ગ્રહણ કરી, એક દિવસ કર્યાવહીના કાયાત્સ`માં તેને વધુ સમય લાગ્યા. ગુરુએ પૂછ્યું :– વત્સ! આટલા સમય સુધી ધ્યાનમાં શું ચિંતન કર્યું હતું?” 6 – Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કલ્પસૂત્ર શિષ્ય કહ્યું – “ગુરુદેવ! જીવદયાનું સૂક્ષ્મ ચિંતન કરી રહ્યો હતો. ગુરુએ ફરી પૂછયું :- “બતાવો, કઈ રીતે ચિંતન કરી રહ્યા હતા? શિષ્ય:- “ગુરુદેવ! મારે ઘેર ખેતીને ધંધે હતા. હું ખેતરને રેશમની માફક મુલાયમ બનાવો. વરસાદ પડ્યા પછી તેમાં બિયાં વાવતો પછી તેમાં ઘાસ વગેરે જે પેદા થતું તેને નીંદી (વાઢી) એક તરફ કરતે અને ખેતીની ખૂબ સંભાળપૂર્વક રક્ષા કરતો. આથી ગામમાં મારી જ ખેતી સૌથી શ્રેષ્ઠ થતી. અત્યારે મારા ભેળા ભદ્રિક છેકરાઓ શું કરતા હશે! જે ધ્યાન રાખશે નહિ તે ઘાન્ય સારું પેદા થશે નહિ અને અનાજ વિના તેમની કેવી દયાજનક હાલત થશે?” ગુરુએ કહ્યું – “શિષ્ય! એ જાતનું ધ્યાન, ધર્મધ્યાન નહિ પરંતુ દુર્બાન છે. અહિંસક ધ્યાન નહિ, હિંસક પ્લાન છે. હવે પછી આ જાતનું ધ્યાન ન કરવું.” શિષ્ય ભૂલને સ્વીકાર કર્યો. આ છે જડતાની સાથે સરલ માનસનું ચિત્રણ. ભગવાન ઋષભદેવના શાસનકાળની સાથે સરળ મનોવૃત્તિને પરિચય આપનારું એક લૌકિક દષ્ટાંત છે. એક શિષ્ય ભિક્ષા લઈને આવ્યા. ગુરુએ ભિક્ષાપાત્ર ખેલ્યું. પાત્રમાં એક જ વડું જોઈને ગુરુએ આશ્ચર્ય સાથે પૂછયું “વત્સ! એવા કેણ દાતા મળ્યા કે જેમણે એકજ વડું આપ્યું.' શિષ્ય વિનમ્ર શબ્દોમાં નિવેદન કર્યું “ગુરુદેવ! ગૃહસ્થ મને ઉદારભાવનાથી બત્રીસ ગરમાગરમ વડા આપ્યાં હતાં. મેં વિચાર્યું આ બધા એકલા ગુરૂજી ખાશે નહિ, અરધાં મને આપશે જ. પછી ગરમાગરમ વડા ને ઠંડા કરવાથી શું લાભ છે? હું મારા હિસાનાં સોળ વડાં ખાઈ ગયે, વડાં ઘણાં સારાં લાગ્યાં. ફરી વિચાર્યું સોળ વડાંનાં પણ બે ભાગ કરવામાં આવશે, એમ વિચારીને આઠ બીજાં ખાઈ ગયો. પૂર્વવત વિચાર કરતો થકો બીજા ચાર વડાં ખાઈ ગયો. ફરી પાછાં બે ખાઈ ગયે, આમ ભાગનો વિચાર કરતાં કરતાં એક ફરી ખાઈ ગયો. આ પ્રમાણે એકત્રીસ વડાં મેં ખાધાં.” ગુરુએ કહ્યું: “વત્સ! ગુરુજીને ખવરાવ્યા વિના તે વડાં તારા ગળા નીચે કેવી રીતે ઊતરી ગયાં? Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉપક્રમ: દશ કલ્પ એક વડું જે પાત્રમાં પડયું હતું તેને મોઢામાં નાખતાં શિષ્ય કહ્યું “ગુરૂજી! આ રીતે તે બધાં ગળા નીચે ઊતરી ગયાં.” શિષ્યની સરળતા જોઈને ગુરુની આંખમાં મંદ સ્મિતની રેખાઓ ચમકી ઉઠી. ગુરુજીએ સમજાવ્યું: “વત્સ! માર્ગમાં ચાલતાં અને ગુરુને બતાવ્યા વિના ખાવું તે સાધ્વાચારની વિરુદ્ધ છે.” શિષ્યને પોતાની ભૂલનું જ્ઞાન થયું. ભવિષ્યમાં તેની ભૂલ ન કરવાનું વચન આપ્યું. - હવે જોઈએ, એક વક્ર વણિપુત્રનું પણ દષ્ટાંત. એક શેઠે પોતાના વાચાળ પુત્રને શિક્ષા આપતાં કહ્યું: “પુત્ર, મેટાની સામે બેલિવું ન જોઈએ.' પુત્રે વિચાર્યું – પિતાજીને એવું છઠ્ઠીનું દૂધ પિવડાવું કે જેથી પિતા પણ યાદ કરે. એક દિવસ બધાં ઘરવાળાં બહાર ગયાં હતાં. ઘરમાં તે એકલો જ હતો. ઘરનાં બધાં દ્વાર બંધ કરી તે એક ઓરડામાં બેસી ગયો. પિતા પાછા આવ્યા, બૂમ પાડી, પણ તે ન બેસે કે ન બારણું ઉધાડયું. શેઠે વિચાર્યું કે સંભવ છે, અઘટિત ઘટના બની ગઈ હોય. ચિંતાતુર પિતા દીવાલ ઓળંગી અંદર પહોંચ્યા. છેક અંદર બેસી મનોમન હસી રહ્યો હતો. શેઠે કહ્યું – “અરે મુખ! આટલી બુમ પાડી તે ય તું બેલ્યો કેમ નહિ! તેણે ખડખડાટ હસતાં કહ્યું: “આપે જ કહ્યું હતું ને કે મેટાની સામે બેલિવું નહિ.” આચાર્યોએ આવાં દષ્ટાંતોથી પ્રથમ, અંતિમ અને મધ્યમ તીર્થકરોના યુગનું અને વિશ્લેષણ રજૂ કરેલ છે કે તે યુગના મનુષ્યની વૃત્તિઓ અને મનની સ્થિતિ કેવા પ્રકારની જુડ, વક્રજડ અને જુપ્રાણ હતી. – પર્યુષણ અને કલ્પસૂત્રનું મહત્ત્વ ભારતવર્ષ પર્વ પ્રધાન દેશ છે. પર્વોનું જેટલું સૂક્ષ્મ – વિવેચન અને વિશદ વિશ્લેષણ ભારતીય સાહિત્યમાં દષ્ટિગોચર થાય છે તેટલું અન્ય સાહિત્યમાં થતું નથી. અહીં સાત વાર છે તે નવ તહેવાર છે. પર્વ બે જાતનાં હોય છે, લેકિક તથા લોકોત્તરે. લેકિક પર્વ આનંદ, ભોગ અને ખેલકૂદથી ઉજવવામાં આવે છે પરંતુ લોકોત્તર પર્વ ત્યાગ-તપસ્યા અને સાધના દ્વારા ઉજવાય છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર લોકોત્તર પર્વોમાં પણ પર્યુષણ પર્વનું વિશિષ્ટ સ્થાન છે. તેની કાંઈક મૌલિક વિશેષતાઓના કારણે જ તે મહાપર્વ કહેવાય છે. જેમકે દૂધમાં ગાયનું દૂધ, પાણીમાં ગંગાજળ, પટતંતુઓમાં હીર, વસ્ત્રામાં ચીર, અલંકારોમાં ચૂડામણિ, જ્યોતિષ્કોમાં નિશામણિ, અવમાં પંચવલ્લભ કિશોર, નૃત્યમાં મયૂરનૃત્ય, હાથીઓમાં ઐરાવત, દૈત્યમાં રાવણ, વનમાં નંદનવન, કાષ્ઠોમાં ચંદન, તેજસ્વીઓમાં આદિત્ય, રાજાઓમાં વિક્રમાદિત્ય, ન્યાયકર્તાઓમાં શ્રી રામ, રૂપમાં કામ, સતીઓમાં રામતી, શાસ્ત્રમાં ભગવતી, વાઘોમાં ભંભા, સ્ત્રીઓમાં રંભા, સુગમાં કસ્તૂરી, વસ્તુઓમાં તેજતુરી, પુણ્યધારકોમાં નળ, પુષ્પામાં કમળ તે જ પ્રમાણે પર્વોમાં પર્યષણ પર્વ છે. પર્યુષણની પુણ્ય પળોમાં સાધકે પોતાને બહિરાત્મભાવથી દૂર ખસેડી અંતરાત્મામાં રમણ કરવું જોઈએ. ત્યાગ, વૈરાગ્ય અને પ્રત્યાખ્યાનથી જીવનને ચમકાવવું જોઈએ. પર્યુષણમાં જીવનત્યાનની મંગળમય પ્રેરણું પ્રાપ્ત કરવા માટે જ કલ્પસૂત્રનાં વાંચન અને શ્રવણની પરંપરા છે. કલ્પસૂત્ર દશાશ્રુત સ્કન્ધનું આઠમું અધ્યયન છે. તેના ત્રણ વિભાગ છે. પ્રથમ વિભાગમાં ચોવીસ તીર્થકરોનાં પવિત્ર ચરિત્ર છે. બીજા વિભાગમાં સ્થવિરાવેલી છે અને ત્રીજા વિભાગમાં સમાચારી છે. ૮૧ કલ્પસૂત્રની મહત્તાનું પ્રતિપાદન કરતાં આચાર્યોએ કહ્યું છે-કલ્પસૂત્ર એ આચાર અને તપના મહત્ત્વનું પ્રતિપાદન કરનારું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. તે કલ્પવૃક્ષની જેમ મનવાંછિત ઋદ્ધિ, સમૃદ્ધિ અને આત્મિક સુખ પ્રદાન કરે છે. ૨૨ જે મનુષ્ય જિનશાસનની પ્રભાવના કરવા પૂર્વક, જિનધર્મ ઉપર દઢ નિષ્ઠાપૂર્વક એકાગ્ર ચિત્ત એકવીસ વખત કલ્પસૂત્રનું શ્રવણ અને વાંચન કરે છે તે શીધ્ર સંસાર સાગરથી પાર પામી જાય છે. મહાપુરુષોના ગુણાનુવાદ કરવાથી કર્મોની નિર્જરા થાય છે. સમ્યગદર્શનની વિશુદ્ધિ થાય છે. ૮૪ સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્રને લાભ થાય છે, તથા તેના લાભથી જીવ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે. ૫ વ - શાદ Page #84 -------------------------------------------------------------------------- ________________ અહમ્ નમેલ્થ શું સમણુસ્સે ભગવઓ વીરવદ્ધમાણુસામિક્સ ચરિમસુયમેવલિસિરિભદ્દબાતુસામિવિરયં સિરિક પસુત્ત (દસાસુયાબંધસુત્તસ અમે અજઝયણું) મૂળ, અર્થ, વિવેચન. Page #85 -------------------------------------------------------------------------- ________________ Page #86 -------------------------------------------------------------------------- ________________ LI નમ: શ્રી સર્વજ્ઞાય છે અરિહંતાણું સિદ્ધાણું ણમે આયરિયાણું સુમો ઉવજઝાયાણું ણમો લોએ સવસાહૂણું એસે પંચ નમુક્કારે, સવપાવપૂણાસણે મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલં ૫૧ અર્થ – અરિહંતને નમસ્કાર થાઓ સિદ્ધોને નમસ્કાર થાઓ આચાર્યોને નમસ્કાર થાઓ ઉપાધ્યાયને નમસ્કાર થાઓ. લકમાં સ્થિત સર્વ સાધુઓને નમસ્કાર થાઓ. આ પાંચ નમસ્કાર સર્વ પાપને નાશ કરનાર છે અને સર્વ મંગળમાં શ્રેષ્ઠ મંગળ છે. વિવેચન – નમસ્કાર મહામંત્ર, જૈન સંસ્કૃતિને એક સર્વમાન્ય પ્રભાવશાળી મંત્ર છે. તે સંસારના સર્વ મંત્રમાં મુગટમણિ સમાન છે, કલ્પતરૂ, ચિંતામણિ, કામકુંભ અને કામધેનું સમાન સમસ્ત કામનાઓને પૂર્ણ કરવાવાળો છે, લેકમાં અનુપમ છે, આધ્યાત્મિક, આધિભૌતિક અને Page #87 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર આધિદૈવિક બધી જાતની અડચણોને દૂર કરનાર અમોઘ મંત્ર છે. તેના જાપથી પાપ નષ્ટ થાય છે, બુદ્ધિની શુદ્ધિ થાય છે. લક્ષ્મીની વૃદ્ધિ થાય છે, સિદ્ધિની ઉપલબ્ધિ થાય છે. આરોગ્યની પ્રાપ્તિ થાય છે, ચિંતાઓ નષ્ટ થાય છે, ભૂત, પ્રેત, રાક્ષસ, પિશાચ, ડાકિની, શાકિની વગેરે બધી જાતના ઉપદ્રવનું ઉપશમન થાય છે. લૈક્કિ અને લોકોત્તર બધી જાતનાં સુખ પ્રાપ્ત થાય છે. મલિનથીય મલિન અને પતિતથીય પતિત આત્માઓ પણું નમસ્કાર મંત્રના જાપથી નિર્મળ તથા પવિત્ર બની જાય છે. આચાર્યો કહે છે કે, નમસ્કાર મહામંત્રના એક અક્ષરનું ધ્યાન કરવાથી પણ સાત સાગરોપમના કાળ સુધી ગવાય તેટલાં પાપ નષ્ટ થઈ જાય છે. સંપૂર્ણ મહામંત્રનું ધ્યાન ધરવાથી પાંચસો સાગરોપમના કાળ સુધી ભેગવાય તેટલાં પાપને વિનાશ થાય છે. જે નમસ્કાર મહામંત્રનો નિષ્કામભાવથી વિધિપૂર્વક એક લાખ વાર જાપ કરે છે, તેની અર્ચના કરે છે તે તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે, તે શાશ્વત – ધામ (મુકિત) પ્રાપ્ત કરે છે, જે ભાવિક ભક્ત આઠ કરોડ, આઠ હજાર, આઠ આઠ વાર નમસ્કાર મહામંત્રનો જાપ કરે છે તે ત્રીજા ભવમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. જૈન આગમ અને આગામેતર સાહિત્યમાં એવી અનેક કથાઓ વિદ્યમાન છે કે જેમાં નમસ્કાર મહામંત્રના અભુત પ્રભાવને મહિમા વર્ણવ્યું છે. મહામંત્રના પ્રબળ પ્રભાવથી જ શેઠ સુદર્શને શૂળીને સિંહાસનના રૂપમાં પરિણત કર્યું હતું, નાગ જેવા શુદ્ર જીવને પણ ધરણેન્દ્રની પદવી પ્રાપ્ત થઈ હતી. સંતી સુભદ્રાએ કાચા સૂતરથી ચાળણીને બાંધીને કૂવામાંથી પાણી કાઢયું હતું અને ચંપાનગરીના દ્વાર ખેલ્યાં હતાં. સતી સીતાએ અગ્નિકુંડને જળકુંડના રૂપમાં બદલી નાખ્યું હતું. અગ્નિની જવાળાઓને પણ બરફ જેવી શીતળ બનાવી દીધી હતી. સતી શ્રીમતીએ ભયંકર વિષધરને ફૂલની માળાના રૂપમાં ફેરવી નાખ્યો હતો. તે મહામંત્રના ચમત્કારથી જ શ્રીપાલ અને મયણાસુંદરીનું જીવન સુખી બન્યું હતું. દ્રૌપદીનાં ચીર ઢંકાયાં હતાં, વિષને અમૃત, શત્રુને મિત્ર, અગ્નિને પાણી Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રવચન ૫ અને દુ:ખીને સુખી બનાવનાર દિવ્ય પ્રભાવશાળી તે મહામત્ર નમસ્કાર જ છે, આ મહામંત્ર અનાદિ છે, ભૂતકાળમાં અનત તીર્થંકર થયા છે, ભવિષ્યમાં અનંત તીર્થંકર થશે પર ંતુ કોઇ પણ આ મહામંત્રની આદિને જાણતા નથી, ૪ જેની આદિ નથી તેની આદિ, જાણી પણ કઈ રીતે શકાય ? માટે તે અનાદિ અનંત મંત્ર છે, * આ મહામંત્રમાં વ્યક્તિવિશેષની ઉપાસના નહિ પણ ગુણેાની ઉપાસના કરવામાં આવેલ છે, આત્મિક ગુણાને વિકસિત કરનારા જે મહાપુરુષા છે તેમને નમરકાર કરવામાં આવેલ છે. આ મહામત્ર, પંથ પરંપરા કે સંપ્રદાયની પરિધિથી મુક્ત છે તેથી માનવમાત્રની એક અણુમાલ નિધિ છે અને બધાને માટે સમાન ભાવથી સદા રસ્મરણીય છે. મૂØ:~ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे पंच हत्थुत्तरे होत्था । तं जहा - हत्थुत्तराहिं चुए चइत्ता गब्भं वक्कंते १ इत्युत्तराहिं गन्माओ गव्धं साहरिए २ हत्थुत्तराहिं जाए ३ हत्त्तराहिं मुण्डे भवित्ता अगाराओ अणगारियं पव्वइए ४ हत्थुत्तराहिं अनंते अणुत्तरे निव्वाघाए निरावरणे कसिणे पडिपुन्ने केवलवरनाणदंसणे समुप्पन्ने ५ साइणा परिनिતુ મયું ॥ ૧ ॥ અર્થ : તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરનાં પાંચ કલ્યાણક હસ્તાત્તર (ઉત્તર ફાલ્ગુની) નક્ષત્રમાં થયાં, હસ્તેાત્તર નક્ષત્રમાં ભગવાન સ્વર્ગથી ચ્યવીને ગર્ભમાં આવ્યા (૧) હસ્તેાત્તર નક્ષત્રમાં ભગવાનને એક ગર્ભાથી ખીજા ગર્ભમાં સહરણ કરવામાં આવ્યા (૨) હસ્તાત્તર નક્ષત્રમાં ભગવાન જન્મ્યા (૩) હસ્તેાત્તર નક્ષત્રમાં ભગવાને મંડિત થઈને, ગૃહત્યાગ કરીને અનગારત્વના (દીક્ષાના) સ્વીકાર કર્યા (૪) હસ્તેાત્તર નક્ષત્રમાં ભગવાનને અનંત, અનુત્તર, અવ્યાબાધ, નિરાવરણ, સમગ્ર અને પરિપૂર્ણ શ્રેષ્ઠ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨૬ કલ્પસૂત્ર કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું (૫) તથા સ્વાતિ નક્ષત્રમાં ભગવાન પરિનિર્વાણને પ્રાપ્ત થયા (૬) ૧. " વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં ત્રણ શબ્દ ચિંતનીય છે. “સમણે “ભગવં” અને “મહાવીરે.” આચારાંગ અને કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના ત્રણ નામ આવે છે, તેમાં બીજું નામ “સમણુ” છે. “સમણ શબ્દના સમને “સમસ” અને “શ્રમણ એવાં ત્રણ સંસકૃત રૂપ બને છે. બધા જીવોને આત્મતુલ્ય દષ્ટિથી જેનારા તે સમતાયેગી “સમન” કહેવાય છે. રાગદ્વેષ રહિત મધ્યસ્થ વૃત્તિવાળા સમનસ્ અથવા “સુમનસ” કહેવાય છે. “સમન” ના સ્થાને સુમનસ” ને પ્રયોગ જોવા મળે છે તેને અર્થ છે –“જેનું ચિત્ત સદા કલ્યાણકારી કાર્યોમાં ચોંટેલું રહે, મનથી ક્યારેય પાપનું ચિંતન કરતા ન હોય તેને “સમનસ્' અથવા “સુમનસ” કહેવામાં આવે છે. તપસ્યાથી ખિન્ન ૮ –ક્ષીણુકાય તપસ્વીને “શ્રમણ’ « કહેવાય છે. સમભાવ પ્રકૃતિ સદ્દગુણથી સંપન્ન હોવાથી ભગવાન શ્રમણ કહેવાય છે. ભગવાનમાં ‘ભગ’ શબ્દનો પ્રયોગ ઐશ્વર્ય, રૂપ, યશ, શ્રી ધર્મ અને પ્રયત્ન એ છએ અર્થોમાં થાય છે. ૧૦ જેના યશ વગેરેને મહાન વિસ્તાર થાય છે તેને ભગવાન કહે છે. ૧ યજુર્વેદ (૧૫/૩૮) ના પ્રસિદ્ધ ભાષ્યકાર આચાર્ય ઉવટે પણ ‘ભગ’ શબ્દને એવો જ અર્થ માન્ય કરેલ છે, બૌદ્ધ ગ્રન્થોના અનુસાર ભગવાન શબ્દની વ્યુત્પત્તિ એમ જ છે, કે જેમના રાગ શ્રેષ, મોહ અને આશ્રવ ભગ્ન-નષ્ટ થઈ ગયા હોય તેને ભગવાન કહે છે. ૧૨ મહાવીર-યશ અને ગુણેમાં મહાન વીર હોવાથી ભગવાન મહાવીર કહેવાયા. ૧૭ જે શર-વિક્રાંત હોય છે તેને વીર કહે છે, કષાયાદિ મહાન શત્રુઓને જીતવાથી ભગવાન મહા વિક્રાંત - મહાવીર કહેવાયા. ૪ આચારાંગમાં કહેલ છે-“ભયંકર ભય-ભૈરવ તથા અચેલકતા વગેરે કઠિન તથા ઘેરથી પણ ઘેર પરિષહોને દઢતાપૂર્વક સહન કરવાના કારણે દેવોએ તેમનું નામ મહાવીર રાખ્યું પ Page #90 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભૂમિકા २७ કલ્પસૂત્રના ચૂર્ણિકારે જ અને ટિપ્પણુકાર આચાર્ય પૃથ્વીચંદ્ર ૭ હસ્તોત્તરાને અર્થ આ પ્રમાણે કર્યો છે- હરસ્તુથી ઉત્તર હસ્તોત્તર છે” અર્થાત ઉત્તરા ફાલ્વની નક્ષત્ર-નક્ષત્રોની ગણના કરવાથી હસ્ત નક્ષત્ર કે જેના ઉત્તર–પછી આવે છે તે નક્ષત્ર, તે નક્ષત્રમાં ભગવાન મહાવીરનાં પાંચ કલ્યાણક થયાં. मूल:-- तेणं कालेणं तेणं समएणं समणे भयवं महावीरे जे से गिम्हाणं चउत्थे मासे अट्ठमे पक्खे आसाढसुद्धे तस्स णं आसाढसुद्धस्स छट्ठीपक्खेणं महाविजयपुप्फुत्तरपवरपुंडरीयाओ महाविमाणाओ वीसं सागरोवमट्टिइयाओ आउक्खएणं भवक्खएणं ठिइक्खएणं अणंतरं चयं चइत्ता इहेव जम्बुद्दीवे दीवे भारहे वासे दाहिणभरहे इमीसे ओसप्पिणीए सुसमसुसमाए समाए विइक्कंताए सुसमाए समाए विइक्कंताए सुसमदुस्समाए समाए विइक्कंताए दुस्समसुसमाए समाए बहुविइक्कंताए सागरोवसकोडाकोडीए बायालीसवाससहस्सेहिं ऊणियाए पंचहत्तरीए वासेहिं अदनवमेहि य मासेहिं सेसेहिं इक्कवीसाए तित्थयरेहिं इक्खागकुलसमुप्पन्नेहिं कासवगुत्तेहिं दोहि य हरिवंसकुलसमुप्पन्नेहिं गोतमसगुत्तेहिं तेवीसाए तित्थयरेहिं वीइक्कंतेहिं समणे भगवं महावीरे चरिमे तित्थकरे पुवतित्थकरनिद्दिढे माहणकुण्डग्गामे नगरे उसमदत्तस्स माहणस्स कोडालसगुत्तस्स भारियाए देवाणंदाए माहकीए जालंधरसगोत्ताए पुव्वरत्तावरत्तकालसमयंसि हत्थुत्तराहिं नक्खत्तेणं Page #91 -------------------------------------------------------------------------- ________________ ૨૮ કલ્પસૂત્ર जोगमुवागएणं आहारवक्कंतीए भववक्कंतीए सरीरवक्कंतीए कुच्छिसि गन्मत्ताए वक्कंते ॥२॥ અર્થ તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ગ્રીષ્મકાળના ચેથા મહિને અને આઠમા પક્ષે અર્થાત અષાડ સુદ ૬ ના દિવસે મહાવિજય પુષ્પોત્તર પ્રવર પુંડરીક નામના મહાવિમાનમાંથી કે જ્યાં વીસ સાગરોપમની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ છે ત્યાંથી પિતાના આયુષ્ય, ભવ અને રિથતિનો ક્ષય થતાં ઍવીને આ જંબુદ્વીપના દક્ષિણાર્ધ ભારતમાં, આ અવસર્પિણી કાળમાં કે જ્યારે સુષમસુષમ, સુષમ, સુષમદુષમ, નામના આરા પસાર થઈ ચૂક્યા હતા અને દુષમ-સુષમ નામને ચૂંથો આરો પણ મુખ્યપણે સમાપ્ત થઈ ગયો હતો, અર્થાત એક કડાઝેડ સાગરોપમમાં બેંતાલીસ હજાર વર્ષ ઓછી પ્રમાણુવાળા દુષમ-સુષમ નામના આરાને ઘણે ભાગ વીતી ગયો હતો, માત્ર પંચોતેર વર્ષ ને સાડાઆઠ માસ શેષ રહ્યા હતા ત્યારે પૂર્વે ઈસ્લાક કુળમાં જન્મ ગ્રહણ કરેલા અને કાશ્યપગેત્રીય એકવીસ તીર્થંકર થઈ ગયા હતા અને હરિવંશ કુળમાં જન્મ પામેલા ગૌતમ ગોત્રવાળા બે તીર્થકર પણ થઈ ચૂક્યા એટલે કે આ રીતે ત્રેવીસ તીર્થંકર થઈ ગયા પછી “શ્રમણ ભગવાન મહાવીર અંતિમ તીર્થંકર થશે’ આ રીતે પૂર્વ તીર્થકર દ્વારા નિર્દિષ્ટ ભગવાન મહાવીર બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરમાં કોડાલ ગેત્રીય ઋષભદત્ત નામના બ્રાહ્મણ, તેની પત્ની જાલંધરગેત્રીયા દેવાનંદા બ્રાહ્મણી તેની કુક્ષિમાં અર્ધરાત્રિના સમયે, હસ્તોત્તરા (ઉત્તર ફાલ્ગની) નક્ષત્રની સાથે ચંદ્રમાને યોગ હતો ત્યારે દેવસંબંધી આહાર, ભવ અને શરીરને ત્યાગ કરીને ગર્ભરૂપે ઉત્પન્ન થયા. વિવેચનઃ જૈન આગમમાં વીસ કેડા કોડ સાગરોપમ પરિમિત સમયને કાળચક્ર કહેલ છે. તેના બે વિભાગ છે, અવસર્પિણી. અને ઉત્સર્પિણી ૮ દસ ક્રોડાકોડ- સાગરોપમ, પરિમિત તે ઊતરતો કાળ કે જેમાં સમરત પદાર્થોનાં વર્ણાદિ ગુણોની ક્રમશ: હાનિ થાય છે તે અવસર્પિણી છે. ૯ અને દસ ક્રોડાકોડ-સાગરોપમ પરિમિત તે ઉત્ક્રાંતિ કાળ કે જેમાં સમસ્ત Page #92 -------------------------------------------------------------------------- ________________ ૨૯ 66 પદાર્થોનાં વર્ણાદિ ગુણાની ક્રમશઃ વૃદ્ધિ થાય છે તે ઉત્સર્પિણી કહેવાય છે, ૨૦ પ્રત્યેક કાળચક્રમાં છ-છ આરા હોય છે, ૨૧ અવસર્પિણી કાળના પ્રથમ આરાનુ નામ સુષમ – સુષમ” છે, તે ચાર ક્રોડાક્રોડ સાગરોપમ પ્રમાણ છે. તે સમયે હથેળીની માફક ભૂમિ સમ એક સરખી હોય છે, પાંચ વર્ણવાળા મણુ સમાન સુંદર તૃણાદિથી યુક્ત પૃથ્વી હોય છે, ચારે બાજુ ઉદાલ, કાદાલ, મેાદાલ, કૃતમાલ, નૃતમાલ, દંતમાલ, નાગમાલ, શ્રૃંગમાલ, શ ંખમાલ અને શ્વેતમાલ ૨૨ વૃક્ષાની છટાદાર છાયા જ નહિં પરંતુ તે વૃક્ષામાં સુગંધિત પુષ્પ અને મધુર ફળ લાગેલાં હોય છે, સાથેાસાથ બેતાલવન, હેસ્તાલવન, મેતાલવન, પમયાલયન, સાવન, સરલવન, સપ્તવર્ણવન, પૂગફલીવન, ખજૂરીવન નારિયેળવન આદિ ગાઢ વના૧૭ પણ્ યત્રતત્ર પ્રસરેલા હાય છે. માનવ પ્રકૃતિથી સરળ, માનસથી કામળ અને ઉપશાંત રાગદ્વેષવાળા હોય છે, શરીરથી સુંદર અને સ્વસ્થ હોય છે, તે સમયે માનવની ઉત્કૃષ્ટ ઊંચાઈ ત્રણ ગાઉની અને ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યાપમનુ હોય છે. ૨૪ ત્રણ દિવસ પછી તેને ભૂખ લાગે છે ત્યારે તે તૂવેરની દાળ જેટલી માત્રાનુ અત્ય૫ ભાજન ક૨ે છે, પ દસ પ્રકારના કલ્પવૃક્ષોથી મનેાાંફ્તિ સુખસાધનાની ઉપલબ્ધિ થાય છે તે યુગના માનવ સુખી જ નહિ, પરમ સુખી તથા સંતુષ્ટ હાય છે, કાળચક બીજા આરાનું નામ ‘સુષમ’ છે, તે ત્રણ ક્રોડાકોડ સાગરોપમ પ્રમાણ હોય છે, પહેલાની અપેક્ષાએ વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શની ઉત્કૃષ્ટતાના હ્રાસ થતા જાય છે, તે આરાના પ્રારંભમાં માનવની આયુ બે પલ્યાપમની હાય છે અને આરાના અંત સમયે એક પલ્યોપમની, ઊંચાઈ પણ પ્રારંભમાં બે ગાઉની અને અંતિમ સમયે એક ગાઉની. પૂર્વવત તેમની પણ ઈચ્છા કલ્પવૃક્ષથી પૂર્ણ થતી હોય છે. ત્રીજા આરાનું નામ ‘સુષમ- દૃશ્યમ' છે, તે એ ક્રીડાક્રોડ સાગરોપમ પ્રમાણ છે, તે આરાની શરૂઆતમાં માનવની ઊંચાઈ એક ગાઉની અને ઊતરતા આરે પાંચસે ધનુષ્યની હોય છે. આયુષ્ય પ્રારંભમાં એક પલ્યાપમનું અને ઊતરતે આરે કરોડ પૂર્વનું હોય છે. આ આરાના એક Page #93 -------------------------------------------------------------------------- ________________ ૩૦ કલ્પસૂત્ર પલ્યોપમને આઠમો ભાગ જ્યારે શેષ રહે છે ત્યારે પ્રથમ કુલકરને જન્મ થાય છે અને ચોર્યાસી લાખ પૂર્વ ત્રણ વરસ અને સાડા આઠ માસ શેષ રહે ત્યારે પ્રથમ તીર્થકરને જન્મ થાય છે. ૨૧ ચોથા આરાનું નામ “દુષમ-સુષમ’ છે. તે બેતાલીસ હજાર વરસ ઓછાં, એક કોડાકોડ સાગરોપમને હોય છે. પ્રારંભમાં માનવની ઊંચાઈ પાંચસે ધનુષ્યની અને ઊતરતે આરે સાત હાથની હોય છે. પ્રારંભમાં કોડ પૂર્વનું આયુષ્ય અને અંતે સો વરસથી કાંઈક અધક હોય છે. આ આરામાં ત્રેવીસ તીર્થકર, અગિયાર ચક્રવત, નવ વાસુદેવ તથા નવા બળદેવ થાય છે. ૨૭ પાંચમા આરાનું નામ “દુષમ છે. તે એકવીસ હજાર વરસને હોય છે. તેમાં માનવનું આયુષ્ય પ્રારંભમાં એક સોથી કાંઈક અધિક વરસનું હોય છે અને અંતમાં વીસ વરસનું. પ્રારંભમાં સાત હાથની ઊંચાઈ હોય છે ૨૮ અને પછી ધીરે ધીરે ઓછી થતાં એક હાથની રહી જાય છે. આ આરામાં જન્મેલ વ્યક્તિ મેક્ષ મેળવી શક્તી નથી કારણ કે આ કાળે માનવસ્વભાવ અમર્યાદિત અને ઉર્જેબલ હોય છે. છઠ્ઠી આરાનું નામ “દુષમ-દુષમ છે. તે પણ એકવીશ હજાર વરસ હોય છે, તે આરાના પ્રારંભમાં માનવનું ઉત્કૃષ્ટ આયુષ્ય વીશ વરસનું અને અંતિમ સમયે સોળ વરસનું હોય છે. પ્રારંભમાં એક હાથની ઊંચાઈ ધીમે ધીમે મૂઠી વાળેલા હાથે જેટલી રહી જાય છે. આ આરામાં જમીન અંગારા સમાન તપેલી હોય છે. માનવ કુરૂપ, નિર્લજ્જ, કપટી અને અમર્યાદિત સ્વભાવવાળા હોય છે. તે બેંતેર જાતનાં બિલોમાં નિવાસ કરે છે. ૨૯ આ પ્રમાણે અવસર્પિણી કાળના છ આરા પૂરાં થયા પછી ઉત્સર્પિણી કાળ શરૂ થાય છે. તેમાં દુષમ-દુષમ. દુષમ, દુષમ-સુષમ, સુષમ-૬ષમ, સુષમ અને સુષમ-સુષમ આરા હોય છે. ઉત્સર્પણી કાળમાં ક્રમશઃ ઉત્તરોત્તર સુખ વગેરેની અભિવૃદ્ધિ થાય છે. ૩૦ પ્રત્યેક કાળચક્રાર્ધમાં વીસ તીર્થકર થાય છે. ભગવાન મહાવીરની Page #94 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના પૂર્વભવો પૂર્વે ગ્રેવીશ તીર્થકર થઈ ગયા. તેમાં ભગવાન મુનિસુવ્રત અને ભગવાન નેમિનાથે એ બે તીર્થંકર હરિવંશમાં ઉત્પન્ન થયા હતા અને બાકી એકવીસ તીર્થંકર કાશ્યપ ગેત્રીય (ઈક્વાકુવંશીય) હતા. કાશ્યનો અર્થ ઈશુ રસ થાય છે. તેનું પાન કરવાના કારણે ભગવાન ઋષભદેવ કાશ્યપ કહેવાયા ૩૨ ભગવાન ઋષભદેવના ગેત્રમાં ઉત્પન્ન થવાથી અન્ય તીર્થકર પણ કાશ્યપ ગેત્રીય કહેવાયા. ૩૩ કાયપને બીજો અર્થ ક્ષત્રિયજ છે અને તે ક્ષત્રિય તેજની રક્ષા કરનારને કાશ્યપ કહે છે.૩૪ ભગવાન મહાવીર માટે પ્રસ્તુત સૂત્રમાં “પૂર્વ નિર્દિષ્ટ” વિશેષણ આપેલ છે. તેનું તાત્પર્ય ભગવાન ઋષભદેવ વગેરે પૂર્વવતી તીર્થકરોની ભવિષ્યવાણીથી છે. – * ભગવાન મહાવીરનાં પૂર્વ જૈનધર્મ અવતારવાદી નથી પરંતુ ઉત્તારવાદી છે. તેનું સુનિશ્ચિત મંતવ્ય એવું છે કે કઈ પણ આત્મા કે પુરુષ, ઈશ્વર કે ઈશ્વરને અંશ હોતો નથી. પૂર્ણ શુદ્ધ સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી ફરીને અશુદ્ધ રિથતિમાં આવી શક્તા નથી. અવતારને અર્થ એ છે કે ઈશ્વરત્વથી નીચે ઊતરીને માનવ બનવું અને ઉત્તારને અર્થ એ છે કે માનવથી ભગવાન બનવું. જૈનધર્મના તીર્થકર નિત્ય બુદ્ધ અને નિત્ય મુક્ત રૂપમાં રહેવાવાળા ઈશ્વર નથી, તેમ તેઓ ઈશ્વરના અવતાર કે અંશ પણ નથી. તેમના જીવનચરિત્રોથી સ્પષ્ટ થાય છે કે તેમનું જીવન પ્રારંભમાં આપણી માફક રાગદ્વેષથી કલુષિત હતું પરંતુ સંયમસાધના અને તપઆરાધના કરીને તેઓએ જીવનને ઉજાળ્યું હતું. એક જીવનની સાધનાથી નહિ, પરંતુ અનેક જન્મોની સાધના-આરાધનાથી તેઓ તીર્થકર બન્યા. આવશ્યકનિર્યુક્તિ, આવશ્યકચૂર્ણિ, ત્રિષષ્ટિશલાકાપુરૂષ ચરિત્ર, મહાવીરચરિયું અને કલ્પસૂત્રની વિભિન્ન ટીકાઓમાં મહાવીરના સત્તાવીસ પૂર્વભવોનું વર્ણન છે અને દિગંબરાચાર્ય ગુણભદ્રરચિત ઉત્તરપુરાણમાં તેત્રીસ ભનું નિરૂપણ છે. તે સિવાય નામ, સ્થળ તથા આયુષ્ય વગેરેના સંબંધમાં પણ બંને પરંપરાઓમાં અંતર છે. ૩૬ પરંતુ એટલું તે Page #95 -------------------------------------------------------------------------- ________________ ૩૨ કલ્પસૂત્ર સ્પષ્ટ છે કે તેમનું તીર્થકરત્વ અનેક જન્મોની સાધનાનું નિશ્ચિત પરિણામ હતું. અહીં પ્રન થઈ શકે છે કે સત્તાવીસ પૂર્વભવોનું જ નિરૂપણ શા માટે કરવામાં આવેલ છે ? તેને ઉત્તર એ છે કે કોઈ પણ જીવના પરિભ્રમણની આદિ નથી તેથી પૂર્વભવની ગણના કરવી પણ સંભવ નથી તો પણ જે પૂર્વભવથી ક્ષમાર્ગની આરાધનાનો આરંભ થાય છે તે ભવથી પૂર્વભવોની ગણના કરવામાં આવે છે. તે દૃષ્ટિથી તે ભવ અને તે જન્મનું મહત્વ છે કે જે ભવ તથા જે જન્મમાં મોક્ષમાર્ગના પ્રથમ ચરણરૂપ સમ્યગ્દર્શન અથવા સાધિની પ્રાપ્તિ થાય છે. મહાવીરના જીવે નયસારના ભવમાં જ સર્વ પ્રથમ સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું હતું. તેથી તે ભાવથી તેમના પૂર્વભવેની ગણના કરવામાં આવેલ છે. અહીં એક વાત યાદ રાખવી જોઈએ કે સત્તાવીસ ભવાની જે ગણના છે તે પણ ક્રમબદ્ધ નથી. તે ભો સિવાય અનેકવાર તેમણે નારક, દેવના તેમજ ક્ષુલ્લક ભવ પણ ગ્રહણ કરેલ છે પરંતુ તે મુદ્દભવેનાં નામ નિર્દેશ નથી, ત્યાં આચાર્ય “સંસારે કિયન્તમપિ કાલમટિત્વા” અર્થાત “કેટલાંક કાળ સુધી સંસાર ભ્રમણ કરીને એમ લખીને આગળ વધી ગયેલ છે. સત્તાવીસ ભવોની પરિગણુના પણ બે પ્રકારે ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. આવશ્યક નિર્યુક્તિ, ચૂર્ણ, મલયગિરિ વૃત્તિ, ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર, કલ્પસૂત્રની ટીકાઓ અને પુરાતત્વવેત્તા શ્રી કલ્યાણવિજયજીના મંતવ્યાનુસાર સત્તાવીસમે ભવ દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં જન્મ થવાનું છે જ્યારે સમવાયાંગ સૂત્ર તથા તેની વૃત્તિ અનુસાર છવીસમો ભવ દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં જન્મ ગ્રહણ કરવાને છે અને સત્તાવિશમો ભવ ત્રિશલા રાણીના ગર્ભમાં આવવાનો છે. શ્રી મહાવીરના તે ભાનું સંક્ષિપ્ત વર્ણન આ પ્રમાણે છે. (૧) નયસાર અપર મહાવિદેહના મહાવપ્રવિયક્ષેત્રની જયંતી નગરીના શત્રમર્દન નામના રાજા હતા. ૩૮ આ પ્રાંતના પુરપ્રતિષ્ઠાન ગામમાં ભગવાન મહાવીરનો જીવ તે સમયે નયસાર નામને ગ્રામચિંતક બન્યો. ૩૯ રાજાને Page #96 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ભગવાનના પૂર્વભવ નવા ભવ્ય મહેલ માટે લાકડાંની જરૂર પડી.૪૦ રાજાના આદેશાનુસાર નયસાર અનેક ગાડાંઓને લઈને અરણ્યમાં પહોંચ્યા. ભેજન તૈયાર કરીને જમવા બેસવાનો વિચાર કરી રહેલ હતા ત્યાં સાર્થ (સમૂહ)થી છૂટા પડીને અથવા રસ્તો ભૂલીને, ભૂખ અને તરસથી પીડાતા તપસ્વી મુનિઓ ત્યાં નીકળી આવ્યા.” નયસારના પૂછવાથી ઉત્તર આપતાં મુનિઓએ કહ્યું : ભદ્ર! અમે સાર્થની સાથે પ્રસ્થાન કર્યું હતું, સાથે વિશ્રામ લીધો અને અમે નજીકના ગામમાં ભિક્ષા માટે ગયા હતા. ફરીને અમારા વિશ્રામસ્થાન ઉપર ગયા તે જોયું કે સાર્થ અમારા આવતાં પહેલાં જ પ્રસ્થાન કરી ગયો હતો. તે પછી અમે માર્ગ ભૂલીને જંગલમાં અહીંતહીં ઘૂમી રહ્યા છીએ.” નયસારે ભક્તિભાવનાથી વિભેર થઈને તે નિર્દોષ આહાર મુનિજનને લહેરાવ્યો, માર્ગ બતાવ્યો, મુનિઓએ પણ ઉપદેશ આપીને તેને મોક્ષમાર્ગ બતાવ્યો. નયસારે સમ્યકત્વ પ્રાપ્ત કર્યું અને પરિત સંસારી (અલ્પ સંસારી) બન્યા. (૨) પ્રથમ દેવક નયસાર ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને સૌધર્મ કલ્પમાં એક પલ્યોપમની સ્થિતિવાળા મહર્દિક દેવ બન્યા. ૪૩ (૩) મરીચિ (ત્રિદંડી) | નયસારને જીવ સ્વર્ગનું આયુષ્ય પૂરું થતાં ત્રીજા ભવમાં ચક્રવર્તી સમ્રાટ ભારતના પુત્ર મરીચિના રૂપમાં ઉત્પન્ન થયા. ૪૪ ત્યાં ભગવાન શ્રી 2ષભદેવનું પ્રથમ પ્રવચન સાંભળીને સાધુપણું અંગીકાર કર્યું ૫ પરંતુ એક વખત ભયંકર ગરમીના તાપથી પીડાતાં મરીચિ સાધનાના કઠેર કાંટાવાળા માર્ગથી વિચલિત થઈ ગયા. તેના અંતરમાં એવી વિચારલહેરીઓ તરંગિત થઈ કે “મેસ્પર્વત જે આ સંયમને ભારે બાજે હું એક મુહૂર્ત પણ સહન કરવા માટે સમર્થ નથી. શું મારે ફરી ગૃહસ્થાશ્રમને સ્વીકાર કરવો? નહિ, કદાપિ નહિ. પરંતુ જ્યારે સંયમનું વિશુદ્ધપણે પાલન થઈ શકતું નથી ત્યારે શ્રમણષ છોડી દઈને નવીન વેષભૂષા અપનાવવી, એ જ ઊંચિત છે. ૪૬ તેમણે સંકલ્પ કર્યો-“શ્રમણ સંસ્કૃતિના શ્રમણ ત્રિદંડ-મન વચન અને કાયાના અશુભ વ્યાપારોથી રહિત હોય છે, ઈન્દ્રિયવિજેતા હોય છે પરંતુ હું ત્રિદંડથી Page #97 -------------------------------------------------------------------------- ________________ ૩૪. કલ્પસૂત્ર યુક્ત છું અને અજિતેન્દ્રિય છું તેથી તેના પ્રતીકરૂપે ત્રિદંડ ધારણ કરીશ.” ૪૭ - શ્રમણ દ્રવ્ય અને ભાવથી મંડિત હોય છે, સર્વ પ્રાણાતિપાતવિરમણ મહાવ્રતના ધારક બને છે પણ હું શિખાસહિત છું, હજામત કરાવીશ અને સ્થૂલ પ્રાણાતિપાતનું વિરમણ કરીશ.” « શ્રમણ અકિંચન તથા શીલની સૌરભથી સુરભિત હોય છે પણ હું તેવો નથી, હું અપરિગ્રહ રહીને શીલની સરભના અભાવમાં ચંદન વગેરે સુગંધથી સુગંધિત રહીશ.” ૪૯ શ્રમણે નિર્મોહી હોય છે પરંતુ હું મોહ-મમતાના મળમાં ઘૂમી રહ્યો છું તેના પ્રતીક રૂપે છત્ર ધારણ કરીશ. શ્રમણ ઉઘાડે પગે હોય છે પણ હું ઉપાનહ (કાષ્ઠ પાદુકા) પહેરીશ.”૫૦ શ્રમણ કે જેઓ સ્થવિરકલ્પી છે તે શ્વેત વસ્ત્ર ધારણ કરે છે અને જિનકલ્પી નિર્વસ્ત્ર હોય છે પણ હું કષાયથી કલુષિત છું તેથી તેના પ્રતીક રૂપે કાષાયિક -ગેસવા રંગના વસ્ત્રો ધારણ કરીશ.' શ્રમણ પાપભીરુ અને ઘણું જીવોની ઘાત કરનારા એવા આરંભ પરિગ્રહથી મુક્ત હોય છે, સચિત્ત પાણીને ઉપયોગ કરતા નથી પણ હું તેવું પાળી શકતો નથી તેથી પરિમિત જળ, જ્ઞાન અને પીવાને માટે ગ્રહણ કરીશ.” પર આ રીતે મરીચિએ પિતાની નવીન પરિકલ્પનાથી પરિવ્રાજક વેષ અને મર્યાદાનું નિર્માણ કર્યું પ૩ અને ભગવાનની સાથેજ ગ્રામ, નગર વગેરેમાં વિચારવા લાગ્યા. ભગવાનના શ્રમણથી મરીચિની જુદી વેશભૂષા જોઈને લોકોના માનસમાં કુતૂહલ ઉત્પન્ન થતું. જિજ્ઞાસુ બનીને તેઓ તેની પાસે પહોંચતા.૫ મરીચિ પ્રતિબંધ આપીને તેમને ભગવાનના શિષ્ય બનાવતા.૨૬ એક વખત સમ્રાટ ભરતે ભગવાન શ્રી કષભદેવ સમક્ષ જિજ્ઞાસા રજૂ કરી કે પ્રભુ! શું આ પરિષદમાં કઈ વ્યકિત એવી છે કે જે આપની જેમજ આ ભરત ક્ષેત્રમાં તીર્થકર બનશે ? પ૭ જિજ્ઞાસાનું સમાધાન Page #98 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ભગવાનના પૂર્વભવે કરતાં ભગવાને કહ્યું-સ્વાધ્યાય, ધ્યાનથી આત્માનું ધ્યાન ધરતા તમારા પુત્ર મરીચિ પરિવ્રાજક, ભવિષ્યમાં વર્ધમાન (મહાવીર) નામના અંતિમ તીર્થકર થશે. તેની પૂર્વે તે પિતનપુરના અધિપતિ ત્રિપૃષ્ઠ વાસુદેવ બનશે અને વિદેહ ક્ષેત્રની ભૂકા નગરીમાં તમારા જેવા જ પ્રિયમિત્ર નામના ચક્રવતી બનશે. પ૮ એ જાતની ત્રણ વિશિષ્ટ ઉપાધિઓ (પદવીઓ) તે એકલા જ મેળવશે.” ભગવાનની ભવિષ્યવાણી સાંભળીને સમ્રાટ ભરત ભગવાનને વંદન કરી, મરીચિ પરિવ્રાજકની પાસે પહોંચ્યા અને ભગવાનની ભવિષ્યવાણી સંભળાવતાં બોલ્યા- હે મરીચિ (ત્રિદંડી) પરિવ્રાજક! તમે અંતિમ તીર્થંકર બનશો તેથી હું તમારું અભિનંદન કરું છું. ૫૯ સાથેજ વાસુદેવ તેમજ ચક્રવતી પણ થશો.” એવું સાંભળીને મરીચિના હૃદયતંત્રીના સુકોમળ તાર ઝણઝણી ઊઠયા. “હું વાસુદેવ બનીશ, હું ચક્રવર્તી પદ પ્રાપ્ત કરીશ અને તીર્થકર થઈશ. ૬૦ મારા પિતા ચક્રવર્તી છે, મારા પિતામહ તીર્થકર છે અને હું એક જ ત્રણ પદવીઓ ધારણ કરીશ. મારું કુળ કેટલું મહાન છે. કેટલું ઉત્તમ છે?” એમ કહેતાં ભારે ખુશીમાં તેની છાતી ગજગજ ફૂલવા લાગી. એક દિવસ મરીચિનું સ્વાથ્ય બગડી ગયું. કેઈ તેની સેવા કરવાવાળું હતું નહિ. સેવા કરનારના અભાવમાં ક્ષુબ્ધ બનીને મરીચિએ મનમાં એવો વિચાર કર્યો કે “મેં અનેકને ઉપદેશ આપીને ભગવાનના શિષ્ય બનાવ્યા પરંતુ આજે હું સ્વયં સેવા કરનાર શિષ્યથી વંચિત છું. સ્વસ્થ થતાં જ હું પોતે મારો શિષ્ય બનાવીશ. ૧૨ થોડા દિવસે તેઓ સ્વસ્થ થયા. રાજકુમાર કપિલ ધર્મની જિજ્ઞાસાથી તેની પાસે આવ્યો. તેને મરીચિએ આહતી દીક્ષાની પ્રેરણા આપી. કપિલે પ્રશ્ન કર્યો “આપ સ્વયં આહંતધર્મનું પાલન કેમ કરતા નથી? ઉત્તરમાં મરીચિએ કહ્યું “હું તેને પાલન કરવા અસમર્થ છું.” કપિલે ફરીને પ્રશ્ન કર્યો – શું આપ જે માર્ગનું અનુસરણ કરી રહ્યા છે તેમાં ધર્મ નથી? આ પ્રકને મરીચિના મનમાં આત્મસન્માનનો સંઘર્ષ પેદા કરી Page #99 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર દીધા અને કેટલીક ક્ષણે! અટકીને તેણે કહ્યું–અહીં પણ તે જ છે કે જે જિનધર્મીમાં છે” ૧૭ કપિલ મરીચિના શિષ્ય બન્યા પર ંતુ ઉત્સૂત્ર પ્રરૂપણાના યેાગે મરીચિને ક્રોડાક્રાડ સાગરોપમ પ્રમાણુ સંસારભ્રમણ કરવુ પડયુ ૧૪ કરેલા દોષાની આલેાચના કર્યા વિના જ તેણે ત્યાં આયુષ્ય પૂર્ણ કર્યું. (૪) બ્રહ્મ દેવલાક ૩૬ ચાર્યાસી લાખ પૂર્વનું આયુષ્ય પૂરું કરીને મરીચિના જીવ. બ્રહ્મદેવલાકમાં દસ સાગરની સ્થિતિવાળા દેવ બન્યા. ૧૫ (પ) કેશિક ત્યાંથી આવીને કાલ્લાસન્નિવેશમાં એંસી આયુષ્યવાળા કોશિક બ્રાહ્મણના રૂપમાં જન્મ લીધેા. (૬) પુષ્પમિત્ર કૌશિકનું આયુષ્ય પૂર્ણ કરીને તે સ્થૂણા નગરીમાં પુષ્પમિત્ર નામના બ્રાહ્મણ થયા. તેનુ ખાંતેર લાખ પૂર્વનું આયુષ્ય હતું. તે અંત સમયે વિદડી પરિવ્રાજક બન્યા, (૭) સાધર્મ દેવલાક દેવ બન્યા. (૮) અગ્નિદ્યોત ત્યાંથી આયુષ્ય પૂરું કરીને સૌધર્મ કલ્પમાં મધ્યમસ્થિતિવાળા લાખ પૂર્વના ત્યાંથી આવીને તે ચૈત્યસન્નિવેશમાં અગ્નિદ્યોત નામના બ્રાહ્મણ થયા. તેનુ આયુષ્ય ચેાસઠ લાખ પૂર્વનુ હતુ, અંતમાં ત્રિૠડી પરિવ્રાજક બન્યા. (૯) ઈશાન દેવલાક ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને ઈશાન દેવલાકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ બન્યા. (૧૦) અગ્નિભૂતિ ત્યારબાદ મંદિર નામક સન્નિવેશમાં અગ્નિભૂતિ નામના બ્રાહ્મણના Page #100 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના પૂર્વભવા ૩૭ રૂપે જન્મ લીધો. તેનું આયુષ્ય છપ્પન લાખ પૂર્વનું હતું. જીવનના અંતસમયે ત્યાં પણ તે ત્રિદંડી પરિવ્રાજક બન્યા, (૧૧) સનત્કુમાર દેવલાક ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને સનત્કુમાર કલ્પમાં મધ્યમ સ્થિતિવાળા દેવ બન્યા. ૬૬ (૧૨) ભારદ્વાજ સનત્કુમાર પથી આયુષ્ય પૂરું કરીને શ્વેતાંબિકા નગરીમાં ભારદ્વાજ નામના બ્રાહ્મણ થયા, તેનું આયુષ્ય ચુમાલીસ લાખ પૂર્વાનુ હતુ. અંતિમ સમયે ત્રિદંડી પરિવ્રાજક બન્યા. છ (૧૩) માહેન્દ્ર દેવલાક ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને તે માહેન્દ્રકલ્પમાં મધ્યમ સ્થિતિવાળા દેવ બન્યા. ૧૮ (૧૪) સ્થાવર બ્રાહ્મણું દેવલાકથી વીને અને કેટલાયે કાળ સુધી સસારમાં પરિભ્રમણ કરીને તે રાજગૃહનગરમાં સ્થાવર નામના બ્રાહ્મણ થયા. ત્યાં તેનુ આયુષ્ય ચોત્રીસ લાખ પૂર્વનુ હતુ, જીવનના અંતસમયે ત્રિદડી પરિવ્રાજક બન્યા. (૧પ) બ્રહ્મ દેવલાક પંદરમા ભવમાં તે બ્રહ્મ દેવલાકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ બન્યા. (૧૬) વિશ્વભૂતિ દેવલાકનું આયુષ્ય પૂર્ણ થતાં લાંબા સમય સુધી સંસારમાં પરિભ્રમણ કર્યા પછી તે રાજગૃહ નગરમાં વિશ્વનદી રાજાના ભાઈ તથા યુવરાજ વિશાખભૂતિના પુત્ર વિભૂતિ થયા. રાજા વિશ્વનંદીના પુત્રનુ નામ વિશાખન દી હતું, એક વેળા વિશ્વભૂતિ પુષ્પકર ડક ઉદ્યાનમાં તેની પત્નીએ સાથે ઉન્મુક્ત ક્રીડા કરી રહેલ હતા. મહારાણીની દાસીએ તે ઉદ્યાનમાં પુષ્પ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કલ્પસૂત્ર વગેરે લેવા માટે આવી. તેઓએ વિશ્વભૂતિને એવા સુખના સાગરમાં તરતા દેખ્યા ત્યારે ઈર્ષ્યાથી તેમના મોઢાં પ્લાન થઈ ગયાં. તેઓએ આવી રાજરાણીને કહ્યું: “મહારાણીજી! સાચું સુખ તે વિશ્વભૂતિ કુમાર ભોગવે છે. વિશાખનંદી રાજકુમાર હોવા છતાં પણ તેને વિશ્વભૂતિ જેવું સુખ કયાં છે? કહેવામાં તો આપ ભલેને આપનું રાજ્ય કહે પરંતુ સાચું રાજ્ય તે વિશ્વભૂતિનું છે.” દાસીઓના કથનથી રાણીના હૃદયમાં ઈર્ષ્યાને અગ્નિ ભડકી ઊર્યો. તે કધમાં આવી ગઈ. રાજાએ તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો પણ તે રેષમાં બેલી–“આપની હયાતિ છતાં આવી સ્થિતિ છે તે પછી પાછળ શું બનશે?” રાજાએ સાંત્વન આપતાં કહ્યું: “અમારી કુળપરંપરાની મર્યાદા છે કે જ્યાં સુધી પ્રથમ પુરુષ અંતઃ પુર સહિત ઉદ્યાનમાં હોય ત્યાં સુધી બીજે પુરુષ તેમાં પ્રવેશ કરી શકતો નથી. છેવટે અમાત્ય (મંત્રીએ) તે ગૂંચ ઉકેલવા માટે અજ્ઞાત મનુષ્યોના હાથે રાજાની પાસે બનાવટી સંદેશ પહોંચાડે. સંદેશો વાંચતા જ રાજાએ યુદ્ધની ઉઘોષણા કરી. રણભેરી બજાવવામાં આવી અને રણે ચડવા માટે તૈયારી કરવા માંડી. વિશ્વભૂતિને તે સૂચના મળતાં જ તે ઉદ્યાનમાંથી નીકળીને રાજા પાસે પહોંચ્યાં. રાજાને રોકીને તેઓ જાતે યુદ્ધને માટે ચાલી નીકળ્યા. યુદ્ધના મેદાનમાં કઈ પણ શત્રને નહિ જોતાં તે ફરીને દળબળ સહિત પાછાં ફરી આવ્યા. આ બાજુ વિશ્વભૂતિના ગયા પછી રાજકુમાર વિશાખનંદીએ અંત:પુર સહિત ઉદ્યાનમાં પોતાને પડાવ નાખી દીધો, વિશ્વભૂતિ ઉદ્યાનમાં પ્રવેશ કરવા લાગ્યા ત્યારે દંડધારી દ્વારપાલોએ રોકી દીધા અને કહ્યું કે અંદર અંતઃપુર સાથે વિશાખનંદી રાજકુમાર ક્રીડા કરી રહ્યા છે. આ સાંભળતાં જ વિશ્વભૂતિને આખી વાતના રહસ્યનું ભાન થઈ ગયું કે યુદ્ધના બહાને મને અહીંથી કાઢવામાં આવેલ છે, આથી કોપાયમાન થઈને ત્યાં કપિત્થ (કઠ) ના વૃક્ષ ઉપર એક જોરદાર મુકકો લગાડ જેથી બધાં કઠનાં ફળ ભૂમિ ઉપર ટપોટપ પડવા લાગ્યાં. તેમણે દ્વારપાળાને પડકારતાં કહ્યું : “આ રીતે હું તમારાં માથાં નષ્ટ કરી શકું છું પરંતુ રાજાના ગૌરવની રક્ષાને ખાતર એમ કરતું નથી. મારી પાસેથી માગીને આ ઉદ્યાન લઈ શકાતું હતું પરંતુ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ભગવાનના પૂર્વભવે આ રીતે છળ-કપટ કરવું અનુચિત છે.” વિશ્વભૂતિને આ અપમાનથી ઘણે આઘાત લાગ્યો. સંસારથી વિરક્ત થઈ ગયા. તેણે આર્યસંભૂતિ - વિરની પાસે સંયમ અંગીકાર કરી લીધું. ઉત્કૃષ્ટ તપથી આત્માને ભાવતાં તેમણે અનેક લબ્ધિઓ પ્રાપ્ત કરી. ૭ એક વખત વિહાર કરતાં વિશ્વભૂતિ અણગાર મથુરા નગરીમાં આવ્યા. આ બાજુ વિશાખનંદીકુમાર પણ ત્યાંની રાજકન્યા સાથે વિવાહ કરવા ત્યાં આવ્યો હતો અને મુખ્યમાર્ગ ઉપર આવેલ રાજમહેલમાં રોકાયા હતા. વિશ્વભૂતિ અણગાર મા ખમણ તપ કરતાં પારણાના દિવસે ફરતાં ફરતાં ત્યાં નીકળી આવ્યા. વિશાખનંદીના અનુચરેએ મુનિને ઓળખી લીધા અને તે વાત વિશાખનંદીને કહી. મુનિને જોતાંવેંત તેના મનમાં કોધની આંધી ઊઠી. તે રોષભર્યા નેત્રોથી મુનિને જોઈ રહ્યો હતો ત્યારે તરતની વિયાયેલ ગાયના ગોથાથી વિશ્વભૂતિ અણગાર જમીન પર ગબડી પડ્યા.૮ નીચે પડેલા મુનિને ઉપહાસ કરતાં વિશાખનંદીકુમારે કહ્યું: તમારું તે પરાક્રમ કે, જે કપિત્થ પાડતી વખતે જોયું હતું તે આજે કયાં ચાલ્યું ગયું છે?” એમ કહી તે ખડખડાટ હસી પડ્યા. ૧૯ વિશ્વભૂતિ અણગારે પણ આવેશમાં આવીને ગાયના શિંગડા પકડીને, ચક્રની માફક ઘુમાવીને ગાયને આકાશમાં ઉછાળી દીધી અને કહ્યું: “શું દુર્બળ સિંહ, શિયાળથી પણ ઊતરતા હોય છે? આ દુરાત્મા આજે પણ મારા પ્રત્યે દુર્ભાવના રાખે છે? જો મારા તપ, જપ અને બ્રહ્મચર્યનું કંઈ ફળ હોય તે આગામી ભવમાં અપરિમિત બળવાળો બનું.” ૩૦ એ રીતે નિદાન કરીને તે દોષની આલોચના કર્યા વગર જ તેણે આયુષ્ય પૂર્ણ કર્યું. (૧૭) મહાશુક દેવલોક ત્યાંથી આયુષ્ય પૂરું કરીને મહાશુક્ર કલ્પમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ થયા. ૧, (૧૮) ત્રિપુષ્ઠ વાસુદેવ દેવલોકનું આયુષ્ય પૂર્ણ થતાં તે પિતનપુર નગરમાં પ્રજાપતિ રાજાની મહારાણી મૃગાવતીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. માતાએ સાત સ્વપ્ન Page #103 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર જોયાં. જન્મ થતાં પુત્રના પૃષ્ઠ ભાગમાં (વાંસામાં) ત્રણ પાંસળીઓ હોવાના કારણે તેનું ‘ત્રિપૃષ્ઠ' નામ રાખ્યું. અનુક્રમે તેઓ યોવનાવસ્થાને પ્રાપ્ત થયા. રાજા પ્રજાપતિ પ્રતિવાસુદેવ અશ્વગ્રીવના માંડલિક હતા. એકવાર પ્રતિવાસુદેવે નિમિત્તિઓ સમક્ષ એવી જિજ્ઞાસા પ્રસ્તુત કરી કે મારું મૃત્યુ કઈ રીતે થશે? નિમિત્તિયાએ બતાવ્યું કે જે આપના ચંડમેઘ દૂતનું અપમાન કરશે, તુંગગિરિ ઉપર રહેલા કેસરી સિંહને મારશે, તેના હાથેથી આપનું મૃત્યુ થશે.” ૭૩ આવું સાંભળીને અશ્વગ્રીવ ભયભીત થઈ ગયા. તેણે સાંભળેલું કે પ્રજાપતિ રાજાના પુત્ર ઘણું જ બળવાન છે. પરીક્ષા કરવા માટે ચંડમેઘ દૂતને ત્યાં મોકલ્યો. રાજા પ્રજાપતિ તેમના પુત્ર અને સભાસદોની સાથે રાજસભામાં બેઠા હતા. સંગીતના ઝણકારથી રાજસભા ઝણઝણી રહી હતી. બધા તન્મય થઈને નૃત્ય અને સંગીતને આનંદ લૂંટી રહ્યા હતા. બરાબર તેજ સમયે અભિમાની દૂતે પહેલેથી સૂચના આપ્યા વગરજ રાજસભામાં પ્રવેશ કર્યો. રાજાએ સંભ્રાન્ત થઈ દૂતનું સ્વાગત કર્યું. સંગીત અને નૃત્યનું કાર્ય સ્થગિત કરીને તેને સંદેશ સાંભળ્યો. ત્રિપષ્ટને રંગમાં ભંગ કરનારા દૂતની જોહુકમી આકરી લાગી. તેણે પોતાના અનુચરને એવો આદેશ આપ્યો કે જ્યારે તે દૂત અહીંથી રવાના થાય ત્યારે તેને ખબર આપવા. રાજાએ સત્કારપૂર્વક દૂતને વિદાય આપી. આની ખબર આ બાજુ બન્ને રાજકુમારોને મળી. તેઓએ જંગલમાં દૂતને પકડીને ખૂબ માર માર્યો. દૂતની સંગાથે જે કઈ આવેલા તે બધા ભાગી છૂટ્યા. દૂતને સારી રીતે ખેખ કર્યો. પ્રજાપતિ રાજાને જ્યારે આ વૃત્તાન્તની ખબર પડી ત્યારે તે ચિંતાતુર બની ગયા. દૂતને ફરી પોતાની પાસે બેલાવી વધારે ઇનામ આપ્યું અને કહ્યું કે “પુત્રની આ ભૂલ અશ્વગ્રીવને કહેશો નહિ” દૂતે તો આ વાત સ્વીકારી પરંતુ તેના સાથી જે પહેલાં પહોંચી ગયા હતા તેમણે Page #104 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના પૂર્વભવ બધે વૃત્તાન્ત અશ્વગ્રીવને કહી દીધું હતું. અશ્વગ્રીવ અત્યન્ત ક્રોધાયમાન થઈ બન્ને રાજકુમારોને મરાવી નાખવાને તેણે નિશ્ચય કર્યો. અશ્વગ્રીવે તું ગ્રીવ ક્ષેત્રમાં શાલિ ધાન્ય (ચેખા)ની ખેતી કરાવરાવી અને થોડા વખત પછી પ્રજાપતિની પાસે દૂત મોકલ્યો. દૂતે આદેશ સંભળાવ્યો. કે “શાલિના ખેતરમાં એક કૂર સિંહે ઉપદ્રવ મચાવ્યું છે, ત્યાં રખેવાળાને તેણે મારી નાખ્યા છે. આખું ક્ષેત્ર ભયભીત બની ગયું છે તેથી તમે જઈને સિંહથી શાલિક્ષેત્રની રક્ષા કરો.” પ્રજાપતિએ પુત્રોને કહ્યું: “તમે દૂતની સાથે જે દુર્વ્યવહાર કર્યો તેના ફળ સ્વરૂપે, વારે ન હોવા છતાં આ આદેશ આવ્યો છે.' પ્રજાપતિ પોતે શાલિક્ષેત્ર તરફ પ્રસ્થાન કરવા લાગ્યા. પુત્રોએ પ્રાર્થના કરી – “પિતાજી! આપ રોકાવ, અમે જઈશું” આમ કહી તેઓ બને ત્યાં તુંગગિરિના શાલિક્ષેત્રમાં ગયા અને ત્યાં જઈ ખેતરના રક્ષકોને પૂછયું: બીજા રાજાઓ અહીં કઈ રીતે કેટલા સમય સુધી રહે છે? ખેડૂતોએ કહ્યું “જ્યાં સુધી શાલિ-ચોખા) પાકતા નથી ત્યાં સુધી ચતરંગિણી સેનાના પડાવ નાખીને અહીં રહે છે અને સિંહથી રક્ષા કરે છે.” જ ત્રિપૃષ્ઠ કહ્યું -- “મને તે સ્થાન બતાવો કે જ્યાં તે નવ હાથનો કેસરીસિંહ રહે છે.” રથ પર આરૂઢ થઈને સશસ્ત્ર ત્રિપૃષ્ઠ ત્યાં પહોંચ્યા. સિંહને જગાડ અને લલકાર્યો. સિંહ પણ આળસ મરડી ઊઠ અને મેઘગંભીર ગર્જનાથી પર્વતનાં શિખરને કંપાવતે બહાર નીકળે. ત્રિપૃષ્ઠ વિચાર્યું કે આ પાદચારી પગે ચાલે છે અને અમે રથારૂઢ છીએ, તે શસ્ત્રરહિત છે અને અમે શસ્ત્રોથી સુસજજ છીએ. આ સ્થિતિમાં આક્રમણ કરવું ઊંચત નથીઆ વિચાર કરીને તેઓ રથથી નીચે ઊતરી ગયા અને શસ્ત્રો પણ ફેંકી દીધા." - સિંહે વિચાર્યું “આ વજા (મહા) મૂર્ખ લાગે છે. પહેલાં તે એકલે મારી ગુફા ઉપર આવ્યો છે. બીજુ રથમાંથી નીચે ઊતરી ગયું છે અને ત્રીજુ શત્રે ફેંકી દીધાં છે. હવે એક ઝપાટામાં જ આને ફાડી નાખું” આમ વિચારી તે ત્રિપૃષ્ઠ ઉપર તૂટી પડશે. ત્રિપૃષ્ઠ પણ ઊછળીને પૂરી શક્તિ સાથે (પૂર્વે કરેલા નિદાન અનુસાર) તેનાં જડબાને પકડ્યાં અને Page #105 -------------------------------------------------------------------------- ________________ ૪૨ કલ્પસૂત્ર જૂના વસ્ત્રની માફક તેને ચીરી નાખ્યો. આ દશ્ય જોઈને દર્શક આનંદ વિભોર બની ગયા. સિંહ વિશાખનંદીને જીવ હતે. ત્રિપૃષ્ઠ, સિંહ-ચર્મને લઈને પિતાના નગરમાં આવ્યો. આવતી વખતે તેણે ખેડૂતોને કહ્યું “ધેટકગ્રીવ (અશ્વગ્રીવ)ને કહી દેજો કે હવે નચિંત રહે. જ્યારે તેણે આ વાત સાંભળી તે વધુ કોપિત થયે. અશ્વગ્રીવે બંને રાજકુમારોને બોલાવ્યા. છતાં તેઓ ન ગયા ત્યારે અશ્વગ્રીવે સૈન્ય સાથે પિતનપુર ઉપર ચડાઈ કરી દીધી. ત્રિપૃષ્ઠ પણ પિતાની સેના સાથે દેશની સીમા ઉપર આવી ગયા. ભયંકર યુદ્ધ થયું. ત્રિપૃષ્ઠને આ સંહાર અને રકતપાત ન સંચ્યો તેથી અશ્વગ્રીવને કહેવરાવ્યું: “નિરપરાધ સૈનિકને મારવાથી શું લાભ છે? સારું તે એ છે કે આપણે બન્ને જ યુદ્ધ કરીએ.” અશ્વગ્રીવે તે પ્રસ્તાવને સ્વીકાર કર્યો. બન્ને વચ્ચે તુમુલ યુદ્ધ થયું. અશ્વગ્રીવનાં બધા શસ્ત્રો સમાપ્ત થઈ ગયા. તેથી તેણે ચક્રરત્ન ફેંકયું, ત્રિપૃષ્ઠ તેને પકડી લીધું અને તેનાથી જ પિતાના શત્રુના મસ્તકને છેદી નાખ્યું. તે જ સમયે દિવ્યવાણીથી નમંડલ ગૂંજી ઊઠયું : “ત્રિપૃષ્ઠ નામના પ્રથમ વાસુદેવ પ્રગટ થઈ ગયા છે.' - એક વખત સંધ્યાની સહામણી વેળા હતી. સૂર્ય અસ્તાચળ તરફ પહોંચી ગયો હતો. તે વખતે ત્રિપૃષ્ઠ વાસુદેવ પાસે કેટલાક સંગીતકાર આવ્યા. તેઓએ સંગીતની સુમધુર સ્વર લહેરીથી વાતાવરણને આનંદદાયી બનાવી દીધું. નિદ્રા આવવાની વેળા થઈ ત્યારે વાસુદેવે શવ્યાપાલકને કહ્યું: “જ્યારે મને નિદ્રા આવી જાય તે સમયે તમારે સંગીત બંધ કરાવી દેવું.” શવ્યાપાલકે “તથાસ્તુ' (ભલે) કહ્યું. થોડા જ વખતમાં સમ્રાટ નિદ્રાધીન થઈ ગયા. શવ્યાપાલક સંગીત ઉપર એટલે બધે મુગ્ધ થઈ ગયો હતો કે સંગીતકારને તેણે રોક્યા નહિ. રાત આખી સંગીત ચાલતું રહ્યું. ઉષાનાં સોનેરી કિરણે બહાર ફેલવાની તૈયારીમાં હતા ત્યાં જ સમ્રાટની નિંદ્રા ઊડી. સમ્રાટે પહેલાંની માફક જ સંગીત ચાલૂ રહેલું જોયું. શવ્યાપાલકને બેલાવી પૂછયું-“આમને રજા કેમ ન આપી?” તેણે નમ્ર નિવેદન કર્યું “દેવ! સંગીત સાંભળવાન સુખમાં એકતાન થઈ જવાથી મેં તેમને અટકાવ્યા Page #106 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના પૂર્વભવો નહિ. છછ આ સાંભળતાં જ ત્રિપૃષ્ઠ ક્રોધ ભભૂકી ઊઠ્યો. પોતાના સેવકોને બોલાવીને કહ્યું: “આજ્ઞાને અનાદર કરનારા અને સંગીતથી આ શય્યાપાલકના કાનમાં ગરમાગરમ શીશું રેડી ઘો.” સમ્રાટની કઠોર આજ્ઞાથી શવ્યાપાલકના કાનમાં શીશું રેડવામાં આવ્યું. ભયંકર વેદનાથી પીડાતાં તેણે પ્રાણ ત્યાગી દીધા. ત્રિપૃષ્ઠ સત્તાના મદમાં ઉન્મત્ત બનીને આવાં ક્રૂર કૃત્યના કારણે નિકાચિત કર્મોનું ઉપાર્જન કર્યું. મહારંભ અને મહાપરિગ્રહમાં મશગૂલ બનીને ચોર્યાસી લાખ વરસ સુધી રાજ્ય સંપદા ભેગવતા રહ્યા. ૦૯ (૧૯) સાતમી નરક ત્રિપૃષ્ઠ વાસુદેવ આયુષ્ય પૂર્ણ કરીને સાતમા તમતમા નરકના અપ્રતિષ્ઠાન નરકાવાસમાં નરયિક રૂપે ઉત્પન્ન થયા. ૨૦ (૨૦) સિંહ ત્યાંથી નીકળીને તે કેસરીસિંહ બન્યા. (૨૧) ચોથી નરક ત્યાંથી આયુષ્ય પૂરું કરીને તે ચોથી નરકમાં ગયા. નરકમાંથી નીકળ્યા પછી તેમણે અનેક ભવ તિર્યંચ અને મનુષ્યના કર્યા, આવશ્યક નિયંતિ, આવશ્યક મલયગિરિ વૃત્તિ, ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્ર અને શ્રમણ ભગવાન મહાવીર” ગ્રંથમાં બાવીસમો ભવ માનવને લખ્યો છે પણ તેનું નામ, આયુષ્ય વગેરેને ઉલ્લેખ નથી તેમ એવો પણ ઉલ્લેખ નથી કે તેમણે ચક્રવત ગ્ય પુણ્ય ઉપાર્જન કેવાં શુભ કૃત્યથી કર્યું હતું. સમવાયાંગ સૂત્રમાં અને તેની વૃત્તિમાં મહાવીરના પ્રથમ છ ભવ આપેલ છે. બાવીસમે ભવ માનવને માનવાથી સમવાયાંગને ક્રમ બેસતે નથી. તેથી અમોએ અહીં બાવીસમે ભવ માનવને લખેલ નથી. (૨૨) પ્રિય મિત્ર ચક્રવતી ત્યાંથી આયુષ્ય પૂરું કરીને મહાવિદેહ ક્ષેત્રની ભૂકા નગરીમાં Page #107 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ધનજય રાજાની ધારણી રાણીથી પ્રિયમિત્ર ચક્રવતી થયા. છ પાટિલાચાર્યના પાવન પ્રવચન રૂપી પીયૂષનુ પાન કરીને મનમાં વૈરાગ જ્યાતિ પ્રજવલિત થઇ, દીક્ષા ગ્રહણ કરી. એક કરોડ વર્ષ સુધી સયમની કઠાર સાધના કરી. જ સમવાયાંગ સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીરના તીર્થંકરના ભવગ્રહણથી પૂર્વે છઠ્ઠો પાટ્ટિલના ભવ ગ્રહણ કર્યા અને એક કરોડ વર્ષ સુધી શ્રમણ પર્યાયનું પાલન કર્યું. ૫ ૪૪ નવાંગી ટીકાકાર આચાર્ય અભયદેવે પ્રસ્તુત સૂત્ર ઉપર ટીકા કરતાં ભગવાનને પાલિ નામના રાજપુત્ર હાવાનુ લખેલ છે. ૬ ભગવાનના જીવે એ વખત પાટિલાચાર્યની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી પરંતુ સ્વયંનું નામ પાટ્ટિલ હતુ તે સમવાયાંગ સિવાય આવશ્યક નિયુક્તિ, ચૂર્ણ વગેરેમાં મળતું નથી. સંભવ છે કે પાટ્ટિલાચાર્યની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરવાના કારણે પ્રિયમિત્ર ચક્રવર્તી જ પાટ્ટિલ કહેવાયા હાય-અથવા તા પ્રિયમિત્રનુ જ બીજું નામ પાટિલ હોય પરંતુ ગુરુશિષ્યના એક નામ હોવાથી ભ્રમ ન થઇ જાય તે દૃષ્ટિથી નિયુક્તિકાર આદિએ તે નામ નહિ આપેલ હોય. અમારી દૃષ્ટિથી પ્રિયમિત્ર જ પાટિલ હોવા જોઈ એ કેમકે તે જ છઠ્ઠા ભવમાં આવે છે તથા પ્રિયમિત્ર અને પાટ્ટિલ બન્નેની શ્રમણ પર્યાય એક વર્ષ કેટની છે,” આથી એમ સિદ્ધ થાય છે કે તે બન્ને જુદાજુદા નથી. (૨૩) મહાશુક ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને તે મહાશુક્ર કલ્પના સર્વાર્થ વિમાનમાં ઉત્પન્ન થયા. સમવાયાંગમાં મહાશુક્રના સ્થાને સહસ્રાર કલ્પના સર્વાર્થ વિમાનના ઉલ્લેખ છે. આચાર્ય અભયદેવે નામ નિર્દેશ કરેલ નથી. ઉત્તરપુરાણકારે પણ સમવાયાંગની માફ્ક જ સહસ્રાર ક્લ્પના નિર્દેશ કરેલ છે. ૯ નિયુક્તિકારે મહાશુક્રનું નામ ન આપતાં “સટ્ટે” જ લખેલ છે, આચાર્ય જિનદાસ મહત્તર તથા આચાર્ય મલયગિરએ મહાશુક્ર કલ્પના અ સર્વાર્થ વિમાન કરેલ છે, સત્તર સાગરોપમ સુધી ત્યાં દેવ સબધી સુખાને ઉપભાગ કરેલ છે,૯૧ ૯૦ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ભગવાનના પૂર્વભવ (૨૪) નંદન ત્યાંથી આવીને ભરતક્ષેત્રની છત્રનગરીમાં જિતશત્રુ રાજાની ભદ્રા નામની મહારાણીની કક્ષિામાં ઉત્પન્ન થયા. નંદન નામ રાખવામાં આવ્યું. હર પચ્ચીસ લાખ વરસની ઉંમર થઈ ૯૩ વીસ લાખ વર્ષ સુધી ગૃહવાસમાં રહ્યા, એક લાખ અવશેષ રહ્યાં ત્યારે પાટિલાચાર્યની પાસે સંયમ ગ્રહણ કર્યો. ૨૪ એક લાખ વર્ષ વરસ સુધી નિરંતર મા ખમણની તપસ્યા કરી ૫ અગિયાર લાખ સાઠ હજાર મા ખમણ થયાં અને ત્રણ હજાર ત્રણસે તેત્રીસ વરસ ત્રણ માસ, ઓગણત્રીસ દિવસ પારણાંના થયાં. વીસ સ્થાનકોની આરાધના કરીને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું અને અંતે એક મહિનાની સંલેખણ કરીને આયુષ્ય પૂર્ણ કર્યું. (૨૫) પ્રાણુત દેવલેક - ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી તે પ્રાણુત દેવલોકના પુષ્પોત્તરાવતંસક વિમાનમાં વીસ સાગરોપમની રિથતિવાળા દેવ થયા. ૯૭ (૨૬) દેવાનંદાના ગર્ભમાં સ્વર્ગથી એવીને તે બ્રાહ્મણકુંડ ગ્રામમાં કોડાલસ ગેત્રીય ઋષભદત્ત નામના બ્રાહ્મણની પત્ની દેવાનંદાના ગર્ભમાં પુત્રરૂપે ઉત્પન્ન થયા. મરીચિના ભવમાં જાતિ અને કુલની શ્રેષ્ઠતાના દર્પના સર્પને જે ડંસ હતું તેનું ઝેર હજુ ઉતર્યું ન હતું તેના ફળસ્વરૂપે ત્યાં દેવાનંદાના ગર્ભમાં આવવું પડયું અને ખાસી રાત સુધી તે ગર્ભમાં રહ્યા. (૨૭) વર્ધમાન મહાવીર ગાસીમી રાત્રીએ શકેન્દ્રની આજ્ઞાથી હરિણગમેલી દેવે તેમને સિદ્ધાર્થ રાજાની મહારાણી ત્રિસલા ક્ષત્રિયાણીના ઉદરમાં પ્રસ્થાપિત કર્યા અને ત્યાં જ જન્મ લઈને તેઓ વર્ધમાન મહાવીરના નામથી પ્રસિદ્ધ થયા. Page #109 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર – * ગર્ભ સંહરણ ઉપર જણાવેલ સત્તાવીશ ભવના નિરૂપણનો સારાંશ એવો છે કે પ્રથમ તીર્થકર ઋષભદેવે અનેક ભવો પૂર્વે મરીચિને લક્ષ્ય કરીને જે કહ્યું હતું “કે તે અંતિમ તીર્થકર મહાવીર થશે.” તેજ મરીચિને જીવ છવ્વીસમાં ભવમાં દેવાનંદાના ગર્ભમાં આવ્યો અને ત્યાંથી સંહરિત થઈને ત્રિસલા રાણીના ગર્ભથી વર્ધમાનના રૂપમાં અવતરિત થયો. મૂલ્ય - समणे भयवं महावीरे तिण्णाणोवगए आवि होत्था-चइस्सामि त्ति जाणइ, चयमाणे न जाणइ, चुए मित्ति जाणइ ॥३॥ અર્થ: શ્રમણ ભગવાન મહાવીર ત્રણ જ્ઞાન (મતિ શ્રત અને અવધિ) થી યુક્ત હતા. “હું દેવભવમાંથી વીશ” એમ તેઓ જાણતા હતા. વર્તમાનમાં ચવું છું” તેમ જાણતા ન હતા. પરંતુ દેવભવથી ચવી ગયો છું,’ એમ તેઓ જાણતા હતા. વિવેચનઃ જે દેવ ભાવી જન્મમાં તીર્થકર બનનારા હોય છે તે તીર્થકરત્વની વિશેષતાના કારણે જીવનના અંતિમ સમય સુધી પણ અધિક કાંતિમાન અને પ્રસન્ન રહે છે પરંતુ અન્ય દેવ છ માસ પહેલાંથી વ્યવનના ભયથી ભયભીત બની જાય છે. કરમાઈ જતાં ફૂલની માફક પ્લાન થઈ જાય છે. ૧૯ સૂત્રમાં “રાયમાળે ન ગાળ” જે પાઠ આવે છે તેનું રહસ્ય બતાવતાં ચૂર્ણિકાર અને ટિપ્પણુકારે કહેલ છે કે – એક સમયમાં ઉપયોગ લાગતો નથી. મારી જીવોનો ઉપયોગ અંતર્મુહૂર્તને હોય છે પરંતુ ચ્યવનકાળ એક સમયને જ હોય છે. ૧૦૦ તેથી ચ્યવનકાળના અત્યન્ત સૂક્ષ્મ સમયને છદ્મસ્થ જીવ ચ્યવન કરી રહેલ છું, તેમ જાણી શકતા નથી. ત્રણ જ્ઞાન હોવાથી હું વ્યવી ગયો છું તેમ જાણે છે. ૧૦૧ Page #110 -------------------------------------------------------------------------- ________________ ગર્ભ સંહરણ – દેવાનંદાના ગર્ભમાં મૂલ્ય: जं रयणिं च णं समणे भगवं महावीरे देवाणंदाए माहणीए जालंधरसगोत्ताए कुच्छिसि गब्भत्ताए वक्ते तं रयणिं च णंसादेवाणंदा माहणी सयणिजसि सुत्तजागरा ओहीरमाणी ओहीरमाणी इमेयारूवे ओराले कल्लाणे सिवे धन्ने मंगल्ले सस्सिरीए चोदस महासुमिणे पासित्ता णं पडिबुद्धा ॥४॥ અર્થ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર જાલંધર ગોત્રિયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભરૂપે અવતરિત થયા, તે રાત્રે દેવાનંદા બ્રાહ્મણી અર્ધનિદ્રાવસ્થામાં હતી. તે સમયે તેણે ઉદાર, કલ્યાણકારી, શિવ, ધન્ય અને મંગળરૂપ તથા શોભાયુક્ત ચૌદ સ્વMાં જોયાં અને પછી જાગી. વિવેચનઃ નિદ્રા દર્શનાવરણીય કર્મને ઉદય છે. તેના પાંચ ભેદ છે– (૧) નિદ્રા (૨) નિદ્રા-નિદ્રા (૩) પ્રચલા (૪) પ્રચલા -પ્રચલા અને (૫) ત્યાનદ્ધિ નિદ્રા. આ પાંચ નિદ્રામાંથી ત્રીજી પ્રચલા નિદ્રા અવસ્થામાં દેવાનંદા ચૌદ સ્વપ્ન જુએ છે. ૨ કર્મગ્રન્થકાર જે નિદ્રા ઊભા અથવા બેઠાં બેઠાં આવે તેને પ્રચલા માને છે જે વિચારણીય છે. “પયલા દિવવિદ્યમ્સ” (કર્મગ્રંથ-૧) I અહીં ઉદારને અર્થ પ્રધાન, કલ્યાણનો અર્થ આરોગ્યકર, શિવને અર્થ ઉપદ્રવને શમન કરનાર, ધન્યને અર્થ ધન (સારાપણુ) ને ધારણ કરનાર, મંગળનો અર્થ પવિત્ર, શ્રી યુક્તને અર્થ શોભાથી મનહર છે. ૦૩ 6: તંગ-વ-દ-ગરમ, કામ-ક્ષત્તિ-વિજય મા पउमसर-सागर-विमाण, भवण-रयणुच्चय-सिहिं च ॥५॥ Page #111 -------------------------------------------------------------------------- ________________ ४८ કલ્પસૂત્ર અર્થ: તે ચૌદ મહાસ્વપ્નોનાં નામ આ પ્રમાણે છે. (૧) હાથી (२) वृषभ (3) सिंड (४) अभिषे ४शती सभीवी (५) सनी भाणा (६) यंद्र (७) सूर्य (८) UM (e) भ (१०) ५भ स३।१२ (११) सागर (૧૨) દેવ વિમાન અથવા ભવન (૧૩) રત્નરાશિ (૧૪) ધુમાડા વગરનો पनि. मूल तए णं सा देवाणंदा माहणी इमेतारूवे ओराले कल्लाणे सिवे धन्ने मंगल्ले सस्सिरीए चोदस महासुमिणे पासित्ता णं पडिबुद्धा समाणी हट्टतुट्ठचित्तमाणंदिया पीइमणा परमसोमणसिया हरिसवसविसप्पमाणहियया धाराहयकलंबुयं पिवसमुस्ससियरोमकूवा सुमिणोग्गहं करेइ. सुमिणोग्गहं करिता सयणिज्जाओ अब्भुट्टेइ सयणिज्जाओ अब्भुद्वित्ता अतुरियमचवलमसंभंताए राइहंससरिसीए गईए जेणेव उसमदत्ते माहणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता उसमदत्तं माहणं जएणं विजएणं वदावेइ, वदावित्ता भद्दासणवरगया आसत्था वीसत्था करयलपरिगहियं सिरसावत्तं दसनहं मत्थए अंजलिं कटु एवं वयासी-एवं खलु अहं देवाणुप्पिया! अज्ज सयणिज्जसि सुत्तजागरा ओहीरमाणी ओहीरमाणी इमे एयारूवे ओराले जाव सस्सिरीए चोदस महासुमिणे पासित्ता णं पडिबुद्धा, तं जहा-गय जाव सिहिं च । एएसि णं देवाणुप्पिया! ओरालाणं जाव चोदसण्हं महासुमिणाणं के मन्ने कल्लाणे फलवित्तिविसेसे भविस्सइ ?॥६॥ Page #112 -------------------------------------------------------------------------- ________________ ગર્ભ હરણ ૪૯ અર્થ: તે સમયે દેવાનંદા બ્રાહ્મણી આવા પ્રકારનાં ઉદાર, કલ્યાણ, શિવ ધન્ય, મંગળ અને શ્રીયુક્ત ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગૃત થઈ હર્ષિત અને સંતુષ્ટ થઈ અને તેનું મન આનંદિત અને પ્રીતિવાળું થયું. પરમ સુંદર મનવાળી થઈ. તેનું હૃદય હર્ષથી પ્રફુલ્લિત થઈ ગયું. જેમ કદંબનું ફૂલ મેઘની ધારાઓથી ખીલી ઊઠે છે, તેના કાંટા ઊભા થઈ જાય છે તે જ રીતે દેવાનંદાના રોમેરોમ ઊભાં થઈ ગયાં. સ્વપ્નાનું સ્મરણ કરીને તે પોતાની શયામાંથી ઊઠી અને ત્વરા વિનાની, ચપલતા વિનાની, ભય વિનાની રાજહંસ જેવી ગતિએ ચાલતી, જ્યાં ઋષભદત્ત બ્રાહ્મણ છે ત્યાં આવે છે અને ઋષભદત્ત બ્રાહ્મણનો “જય થાઓ વિજય થાઓ” એવા શબ્દો વડે વધાવે છે પછી ભદ્રાસને બેસીને જરા શાંત અને સ્વસ્થ થઈને બંને હાથ જોડી મસ્તકે અંજલિ લગાડી આ પ્રમાણે બોલી, “હે દેવાનુપ્રિય! હું આજે અર્ધનિદ્રિત અવસ્થામાં શય્યામાં સૂતી હતી ત્યારે આવા પ્રકારના ઉદાર અને શોભાયુક્ત ચોદ મહાસ્વપ્નો જોઈને હું જાગી ગઈ. તે સ્વપ્નાં આ પ્રમાણે છે-હાથીથી લઈ નિર્ધમ (ધુમાડા વગરની) અગ્નિ સુધી, હે દેવાનુપ્રિય! તેવાં ઉદાર યાવતુ ચૌદ મહાસ્વપ્નોનું વિશેષ કલ્યાણમય શું ફળ મને મળશે તે કહો.” મૂલ્ય: तए णं से उसमदत्ते माहणे देवाणंदाए माहणीए अंतिए एयमढे सोच्चा निसम्म हट्टतुट्ठ जाव हियए धाराहयकलंबुएं पिव समूससियरोमकूवे सुमिणोग्गहं करेइ, करित्ता ईहं अणुपविसइ, ईहं अणुपविसित्ता अप्पणो साभाविएणं मइपुव्वएणं बुद्धिविनाणेणं तेसिं सुमिणाणं अत्थोग्गहं करेइ. २ करेत्ता देवाणंदं माहणिं एवं वयासी ॥७॥ અર્થ: ત્યાર પછી તે ત્રષભદત્ત બ્રાહ્મણ દેવાનંદા બ્રાહ્મણીની આ વાત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને હર્ષિત એવાં સંતુષ્ટ થયા અને Page #113 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર અત્યંત આહ્લાદ ભાવને પામ્યાં, જેવી રીતે મેઘધારાથી સીચાએલ કદ ખપુષ્પ ખીલી ઊઠે છે તેવી જ રીતે તેને રોમાંચ ઉત્પન થયા, તે સ્વપ્નાનુ અવધારણ કરી તેના ફળના અનુસ ંધાનમાં વિચાર કરવા લાગ્યા, પેાતાના સ્વાભાવિક વિચક્ષણ મનનયુક્ત બુદ્ધિવિજ્ઞાનથી તે સ્વપ્નાના અર્થ અવધારણ કરીને દેવાનદા બ્રાહ્મણીને આ પ્રમાણે કહેવા લાગ્યા. મૂ ૫૦ P ओराला णं तुमे देवाणुप्पिए ! सुमिणा दिठ्ठा, कल्लाणा णं० सिवा धन्ना मंगल्ला सस्सिरीया आरोग्गतुट्ठिदी हा उकल्लाणमंगल्लकारगा णं तुमे देवाणुप्पिए ! सुमिणा दिठ्ठा । तं जहाअत्थलाभो देवाणुप्पिए ! भोगलाभो देवाणुप्पिए ! पुत्तलाभो देवाप्पिए ! सोक्खलाभो देवाणुप्पिए ! एवं खलु तुमं देवाणुप्पिए ! नवण्हं मासाणं बहुपडिपुन्नाणं अट्टमाणं राईदियाणं विइक्कंताणं सुकुमालपाणिपायं अहं णपडिपुन्नपंचिंदियसरी रं लक्खणवंजणगुणोववेयं माणुम्माणपमाणपडिपुण्ण-सुजायसव्वंगसुंदरंगं ससिसोमाकारं कंतं पियदंसणं सुरूवं देवकुमारोवमं दारयं पयाहिसि ॥ ८ ॥ અર્થ હૈ દેવાનુપ્રિયા! ખરેખર જ ઉદાર (વિશિષ્ટ) એવાં સ્વપ્નાં જોયાં છે. કલ્યાણકારી, શિવરૂપ, ધન્ય અને મંગળરૂપ સ્વપ્ન જોયેલ છે, તમે આરોગ્યવર્ધક, દીર્ઘાયુ આપનાર, કલ્યાણ કરનાર, મંગળ કરનાર એવાં સ્વપ્નાં જોયાં છે. હે દેવાનુપ્રિયા! આ સ્વપ્નાનુ વિશેષ ફળ એ છે કે તમને અલાભ ભાગલાભ, પુત્રલાભ અને સુખલાભ થશે, હે દેવાનુપ્રિયા! અવશ્યમેવ તમે નવમાસ સાડાસાત રાત્રિ દિવસ પસાર થતાંજ પુત્રરત્નને જન્મ આપશેા, તે પુત્ર હાથપગથી ઘણાજ સુકામળ, પાંચે ઇન્દ્રિયોથી પરિપૂર્ણ શરીરવાળા હશે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ગર્ભસંહરણ શુભ લક્ષણો, શુભ ચિહનો અને શ્રેષ્ઠ ગુણવાળા થશે, માન, ઉન્માન અને પ્રમાણથી યુક્ત, સર્વાગ સુંદર ચંદ્રની જેમ સૌમ્ય, કાન્ત, પ્રિય દેવકુમાર સદશ થશે. - વિવેચનઃ ભારતીય સામુદ્રિકશાસ્ત્રમાં માનવશરીરના લક્ષણ, વ્યંજન અને હસ્તરેખાના સંબંધમાં ઘણા વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે. લક્ષણ માનવના વ્યક્તિત્વ અને કૃતિત્વનું પ્રતીક છે. તીર્થકર અને ચક્રવતી સમ્રાટના શરીર ઉપર એક હજાર આઠ લક્ષણ હોય છે. વાસુદેવના શરીર ઉપર એક આઠ અને સામાન્ય પ્રતિભાસંપન્ન વ્યક્તિના શરીર ઉપર બત્રીસ લક્ષણ હોય છે. બત્રીસ લક્ષણની ગણનાના અનેક પ્રકાર છે. એક ગણના આ પ્રમાણે છે: (૧) છત્ર (૨) કમળ (૩) રથ (૪) વજા (૫) કાચબો (૬) અંકુશ (૭) વાવડી (૮) ધનુષ્ય (૯) સ્વસ્તિક (૨૦) તોરણ (૧૧) બાણ (૧૨) સિંહ (૧૩) વૃક્ષ (૧) શંખ, (૧૫) ચક્ર (૧૬) હાથી (૧૭) સમુદ્ર (૧૮) કળશ (૧૯) મહેલ (૨૦) મત્સ્ય (ર૧) જવ (૨) યજ્ઞરસ્તંભ (૨૩) સ્તૂપ (૨૪) કમંડલ (૨૫) પર્વત (૨૬) ચામર (૨૭) દર્પણ (૨૮) વૃષભ (૨૯) પતાકા (૩૦) લક્ષ્મી (૩૧) માળા (૩૨) મોર, ૧૦૪ ભાગ્યશાળી માનવના આ લક્ષણો હાથ કે પગ વગેરેમાં હોય છે. બીજી ગણુના આ પ્રમાણે છે. (૧) નખ (૨) હાથ (૩) પગ (૪) જીભ (૫) હેઠ (૬) તાળુ અને (૭) નેત્રનાં ખૂણા-આ સાતે રકત-લાલ હોય. (૮) કાંખ (૯) હૃદય (વક્ષસ્થલ) (૧૦) ગળું (૧૧) નાસિકા (૧૨) નખ (૧૩) મુખ આ છે -એ અંગ ઊંચા-ઉન્નત હેય (૧૪) દાંત (૧૫) ત્વચા (૧૬) કેશ (૧૭) આંગળીઓના ટેરવાં (૧૮) નખ આ પાંચ નાના હોય-(૧૯) નેત્ર (૨૦) હૃદય (૨૧) નાસિકા (૨૨) હડપચી (૨૩) ભુજા–બાહુ આ પાંચ અંગ લાંબા હેય (૨૪) લલાટ (૨૫) છાતી (૨૬) મુખ આ ત્રણ વિશાળ હોય (૨૭) ડોક (૨૮) જાંધ અને (૨૯) પુરુષચિહન આ ત્રણ લધુ હોય (૩૦) સત્વ (૩૧) સ્વર અને (૩૨) નાભિ એ ગંભીર હોય. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૫૨. કલ્પસૂત્ર આવાં બત્રીસ લક્ષણોથી યુક્ત વ્યકિત આકૃતિથી ભવ્ય, પ્રકૃતિથી સેમ્ય અને ભાગ્યશાળી હોય છે. વ્યંજનને અર્થ મસા, તલ વિગેરે છે. પુરુષના જમણા ભાગમાં તે ચિહને હોય છે ત્યારે ઉત્તમ ફળ દાતા માનવામાં આવેલ છે અને ડાબા ભાગમાં હોય તે મધ્યમ ફળદાતા હોય છે જ્યારે મહિલાઓને તે જ ડાબી તરફ હોય તે શ્રેષ્ઠ માનવામાં આવેલ છે. હસ્તરેખા વડે પણ માનવનાં ભાગ્ય અને વ્યકિતત્વની જાણ થઈ શકે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે જેના હાથમાં વધારે પ્રમાણમાં રેખાઓ હોય છે અથવા ઘણીજ ઓછી રેખાઓ હોય છે તે દુઃખી હોય છે. જે વ્યકિતની અનામિકા આંગળીના પ્રથમ પર્વથી કનિષ્ઠિકા આંગળી મોટી હોય છે તે ધનવાન હોય છે, મણિબંધથી જે રેખા ચાલે છે તે પિતાની રેખા . કરમથી કનિષ્ઠિકા આંગળીના મૂળ તરફથી જે રેખાઓ ચાલે છે તે વિભવ અને આયુષ્યનાં પ્રતીક છે. આ ત્રણે રેખાઓ તર્જની અને અંગુઠાની વચ્ચે જઈને મળે છે. આ ત્રણે રેખાઓ જેમની પૂર્ણ અને દેષવર્જિત હોય તેઓ ધનધાન્યથી સમૃદ્ધ બને છે. પૂર્ણ આયુષ્યને ઉપભેગ કરે છે. જેના જમણા હાથના અંગૂઠામાં જવનું ચિન્હ હોય છે. તેને જન્મ શુકલ પક્ષમાં થયેલો હોય છે તથા તે યશસ્વી બને છે. પાણીથી સંપૂર્ણપણે ભરેલા વાસણમાં એક પુરુષ પ્રવેશ કરે, તે વખતે પાણી જે વાસણમાંથી બહાર નીકળે અને તે પાણી જે દ્રોણ (બત્રીસ શેર) પ્રમાણુ હોય તે તે પુરુષ માનયુક્ત કહેવાય છે. ત્રાજવામાં તોળવાથી જે અર્ધભાર (પ્રાચીન તેલ વિશેષ) પ્રમાણ હોય તે ઉન્માન યુત માનવામાં આવે છે. પોતાના આંગળાથી શરીરની માપને પ્રમાણે કહેવાય છે. તે આંગળાંથી માપતાં જેમનું શરીર એકસો આઠ આંગળની ઊંચાઈવાળું હોય તે ઉત્તમ પુરુષ, છનું અને ચોર્યાસી આંગળવાળા મધ્યમ પુરુષ, કહેવામાં આવે છે પરંતુ તીર્થકરને દેહ સર્વોત્તમ હોય છે. તે બધાં લક્ષણ, વ્યંજન, માન, ઉન્માન અને પ્રમાણથી યુકત હોય છે, Page #116 -------------------------------------------------------------------------- ________________ ગર્ભસાહરણ 43 मूल: से वि य णं दारए उम्मुक्कबालभावे विनायपरिणयमित्ते जोव्वणगमणुप्पत्ते रिउठवेयजउध्वेयसामवेयअथव्वणवेय इतिहासपंचमाणं निघंटुछट्ठाणं संगोवंगाणं सरहस्साणं चउण्हं वेयाणं सारए पारए धारए सडंगवी सद्वितंतविसारए संखाणे सिक्खाणे सिक्खाकप्पे वागरणे छंदे निरुत्ते जोइसामयणे अण्णेसु य बहुसु बंभन्नएसु परिव्वायएसु नएसु परिनिहिए यावि भविस्सइ ॥९॥ અથે તે બાળક બાળભાવથી ઉન્મુક્ત થતાં, સમજુ અને પાકી સમજણવાળો થતાં યૌવનવયને પ્રાપ્ત કરશે ત્યારે તે સાંગોપાંગ તથા રહસ્યયુકત ટ્વેદ, યજુર્વેદ, સામવેદ તથા અથર્વવેદનું તેમ જ પાંચમે (વેદ) ઈતિહાસ તથા છઠ્ઠા નિઘંટુ (શબ્દકોષ) જ્ઞાતા થશે. ચારે વેદના વિસ્કૃત વિષયને સ્મરણ કરનાર, ચારેય વેદના રહસ્યને પારગામી તથા ચારે વેદોન ધારક થશે. છ અંગને જ્ઞાતા, ષષ્ટિતંત્રમાં વિશારદ, સાંખ્ય, ગણિત, આચારશાસ્ત્ર, વ્યાકરણ, છંદ, વ્યુત્પત્તિશાસ્ત્ર, જ્યોતિષચક્ર અને અનેક બ્રાહ્મણ સંબંધી અને પરિવ્રાજક શાસ્ત્રોમાં નિષ્ણાત બનશે. मूल: तं ओराला णं तुमे देवाणुप्पिए! सुमिणा दिहा जाव आरोग्गतुहिदीहाउयमंगलकल्लाणकारगा णं तुमे देवाणुप्पिए! सुमिणा दिट्ठा ॥१०॥ અર્થ: આ કારણથી હે દેવાનુપ્રિયા! તમે ઉદાર સ્વપ્ન જોયાં છે યાવત આરોગ્યવર્ધક, સંતેષ પ્રદાતા, મંગળ અને કલ્યાણકારક છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર मूलः तएणं सा देवाणंदा माहणी उसभदत्तस्स माहणस्स अंतिए एयम सोच्चा णिसम्म हट्टतुट्ट जाव हियया करयलपरिगहियं दसनहं सिरसावत्तं मत्थए अंजलिं कटु उसमदत्तं माहणं एवं वयासी ॥ ११॥ અર્થ: ત્યાર પછી તે દેવાનંદા બ્રાહ્મણી ઋષભદત્ત બ્રાહ્મણ પાસેથી સ્વપ્નાના ફળ સાંભળીને અને સમજીને ખૂબ હર્ષિત થઈ, હષ્ટતુષ્ટ બનીને દશ આંગળીને સાથે ભેગી કરી આવર્તન દઈને અર્થાત માથે અંજલિ લગાડી ત્રષભદત્ત બ્રાહ્મણને કહેવા લાગી. मूलः एवमेयं देवाणुप्पिया! तहमेयं देवाणुप्पिया ! अवितहमेयं देवाणुप्पिया! असंदिद्धमेयं देवाणुप्पिया! इच्छियमेयं देवाणुप्पिया! पडिच्छियमेयं देवाणुप्पिया! इच्छियपडिच्छियमेयं देवाणुप्पिया! सच्चे णं एसमटे से जहेयं तुब्भे वयह त्ति कटु ते सुमिणे सम्म पडिच्छइ, ते सुमिणे सम्म पडिच्छित्ता उसभदत्तेणं माहणेणं सद्धिं ओरालाई माणुस्सगाई भोगभोगाइं भुंजमाणी विहरइ ॥ १२॥ અર્થ: હે દેવાનુપ્રિય! આપે જે સ્વપ્નને અર્થ પ્રતિપાદન કરેલ છે તે સર્વથા સત્ય છે અતિથ્ય સાચો) છે, ઈચ્છિત (ઈચ્છવા યોગ્ય) છે, પ્રતીચ્છિત છે. હે દેવાનુપ્રિય! તે અર્થ સત્ય છે કે જે આપ કહે છે. હું તે સ્વપ્નોનાં ફળને માન્ય કરું છું. ત્યાર પછી દેવાનંદા ત્રષભદત્ત બ્રાહ્મણની સાથે માનવસંબંધી શ્રેષ્ઠ સુખાનો ઉપભેગ કરતી વિચારવા લાગી. Page #118 -------------------------------------------------------------------------- ________________ પા ગર્ભ સંહરણ : શની વિચારણા શકની વિચારણા મૂ6: तेणं कालेणं तेणं समएणं सक्के देविंदे देवराया वजपाणी पुरंदरे सतक्कत सहस्सक्खे मघवं पाकसासणे दाहिणड्ढलोगाहिवई बत्तीसविमाणसयसहस्साहिवई एरावणवाहणे सुरिंदे अरयंबरवत्थधरे आलइयमालमउडे नवहेमचारुचित्तचंचलकुंडलविलिहिजमाणगडे भासुरबोंदी पलंबवणमालधरे सोहम्मकप्पे सोहम्मवडिंसए विमाणे सुहम्माए समाए सक्कंसि સાસરિ નિસUજે ૧૨ અર્થ: તે કાળે તે સમયે શક્ર, દેવેન્દ્ર, દેવરાજ, વજાપાણિ પુરંદર શતતુ, સહસ્ત્રાક્ષ, મઘવાન, પાકશાસન, દક્ષિણાધકાધિપતિ, બત્રીસ લાખ વિમાનોને સ્વામી, ઐરાવત નામના હાથી ઉપર બેસનાર સુરેન્દ્ર રજરહિત શ્રેષ્ઠ ઉત્તમ વસ્ત્રો ધારણ કરનાર, માળા અને મુગટથી સુશોભિત શરીરવાળા અને જેના કમળ કપાળ નવાંજ ઘડાયેલા સુંદર ચંચળ ચિત્ર વિચિત્ર અને ચલાયમાન સ્વર્ણમય કુંડલ યુગલની પ્રભાથી પ્રદીપ્ત છે, જે વિરાટ ઋદ્ધિ અને ધ્રુતિને ધારણ કરનાર છે, મહાબળવાન અને મહાયશસ્વી છે, જેના ગળામાં લટકતી એવી સુંદર વનમાળા છે, જે સૌધર્મ દેવલોકના સૌધર્માવલંસક વિમાનની સુધર્મા સભામાં શક્ર નામના સિંહાસન પર બેઠા છે. વિવેચનઃ ભારતીય સાહિત્યમાં ઈન્દ્રના સહસ્ત્ર નામ પ્રસિદ્ધ છે. જૈન બૌદ્ધ અને વૈદિક આ ત્રણે પરંપરાઓમાં ઈન્દ્રના સંબંધમાં ચર્ચાઓ છે. પ્રસ્તુત સૂત્રમાં ઈન્દ્રના અનેક નામાંથી કેટલાક વિશિષ્ટ નામને અહીં ઉલ્લેખ કરેલ છે. શક્ર નામના સિંહાસન ઉપર બેસવાને કારણે અથવા સામર્થ્યવાન હેવાથી તે શક્ર કહેવાય છે. દેવતાઓની મધ્યમાં પરમ ઐશ્વર્યયુક્ત હોવાના Page #119 -------------------------------------------------------------------------- ________________ ૫૬ કલ્પસૂત્ર કારણે તે ઈન્દ્રના નામથી ઓળખાય છે. દેવતાઓના રાજા હોવાથી દેવરાજ છે. હાથમાં વજા નામનું શસ્ત્ર ધારણ કરવાથી વજાપાણી છે. શત્રુઓનાં નગરોને નષ્ટ કરવાના કારણે તે પુરંદર છે, કાર્તિક શ્રેષ્ઠીના ભાવમાં સે વાર શ્રાવકની પાંચમી પ્રતિમા અથવા અભિગ્રહ વિશેષ ધારણ કરવાના કારણે તે શતક્રતુ કહેવાય છે. વૈદિક પરંપરા અનુસાર શતક્રતુને અર્થ સો યજ્ઞ કરવાવાળા તેવો થાય છે. - સુધર્મ દેવલોકના ઈદ્ર, પૂર્વભવમાં પૃથ્વીભૂષણ નગરમાં કાર્તિક નામના શેઠ હતા. વીતરાગ ધર્મ ઉપર તેની અવિચળ આસ્થા હતી. તેની રગેરગમાં, મનના અણુએ અણુમાં વીતરાગ ધર્મ રમી રહેલ હતો. તેણે સો વાર શ્રાવકની પાંચમી પડિમા (પ્રતિમા)ની આરાધના કરી હતી. એક વાર તે નગરમાં ઐરિક નામને એક ઉગ્ર તપસ્વી (તાપસ) આવ્યું. તેના કઠોર તપને મહિમા લોકોની જીભ ઉપર રમતો હતો. જન સમુદાય દર્શનાર્થે ઉમટયે, તપસ્વીએ વિરાટુ જન સમુદાયને જોઈને ગર્વની સાથે પૂછયું : શું અત્યારે પણ નગરમાં એવી કઈ વ્યક્તિ છે કે મારા દર્શન માટે આવેલ ન હોય?” એક ભક્ત નિવેદન કર્યું: “પ્રભો! કાર્તિક શેઠને છોડીને બાકી બધા, રાજાથી રંક સુધી આપનાં દર્શનાથે આવી ગયા છે.” કોધ અને અહંકારને વશ થયેલા તાપસે અભિગ્રહ કર્યો ઠીક છે ત્યારે, હું આ મહિનાના તપનું જે પારણું કરીશ, તે કાર્તિક શેઠની પીઠ ઉપર થાળી રાખીને પારણું કરીશ, અન્યથા નહિ. તપસ્વીને તપ કરતાં એક માસ પૂરો થઈ ગયો પરંતુ કાર્તિક શેઠ કદી તેની પાસે આવ્યા નહિ, રાજાએ પારણું કરવા પ્રાર્થના કરી ત્યારે તપસ્વીએ અભિગ્રહની વાત ફરી વખત યાદ કરી. રાજાએ શેઠને બેલાવ્યા. ગરમાગરમ ખીર તૈયાર કરાવવામાં આવી. રાજાના આદેશથી શેઠ મુકયા અને તપસ્વીએ ક્રૂરતાપૂર્વક શેઠની પીઠ ઉપર તે ગરમ થાળી રાખી, ચામડી બળવા લાગી, તપસ્વી નાક ઉપર આંગળી રાખીને શેઠને કહેવા લાગ્યા, “જુઓ, તમે મને વંદના કરવા Page #120 -------------------------------------------------------------------------- ________________ પ૭ બભસંહરણ: શકની વિચારણા ન આવ્યા, અંતે મેં તમારું નાક કાપી જ નાખ્યું.” શેઠ મનમાં વિચારવા લાગ્યા. જે હું આની પહેલાં જ પ્રવૃર્જિત થઈ ગયો હોત તો આજે આવી દશા ન થાત. તેણે સમભાવપૂર્વક આ ભયંકર કષ્ટ સહન કર્યું. ધીમે ધીમે ઉપચારથી ચામડીને રોગ દૂર થશે. વૈરાગ્ય જાગે અને એક હજાર આઠ શ્રેષ્ઠી પુત્રોની સાથે મુનિસુવ્રત સ્વામીની પાસે સંયમ ગ્રહણ કર્યો. દ્વાદશાંગીનું અધ્યયન કરીને ઉત્કૃષ્ટ તપ કરતાં કરતાં આયુષ્ય પૂર્ણ કરી સૌધર્મ દેવલોકમાં ઇન્દ્ર બન્યા. ઐરિક તાપસ પણ ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને તે જ ઇન્દ્રને ઐરાવત હાથી થયે. ઇન્દ્રને પિતાની ઉપર બેસતાં જોઈને ગભરાયે. રૂપ બદલ્યું, ઈન્દ્ર પણ અવધિજ્ઞાનથી પૂર્વ ભવ જોઈને તેને ધમકાવીને ફટકાર્યો તેથી તે શાંત થઈ ગયો. હજાર નેત્ર હેવાથી ઈન્દ્રનું એક નામ સહસ્ત્રાક્ષ છે. જૈનાચાર્યોનું એવું મંતવ્ય છે કે ઈન્દ્રના પાંચસો મંત્રી છે. તેમની સલાહથી જ તે શાસનસૂત્રનું સંચાલન તથા રાજ્યવ્યવસ્થા કરે છે. આલંકારિક ભાષામાં મંત્રી, રાજાની આંખ હોય છે તે દષ્ટિથી પાંચમે મંત્રી હોવાથી ઇન્દ્ર “સહસ્રાક્ષ કહેવાય છે. વૈદિક પરંપરા અનુસાર એક વાર ઈન્દ્ર ગૌતમ ઋષિની પત્ની અહલ્યા ઉપર આસક્ત થયાં. ઋષિ સહસ્રભગ થવાને શ્રાપ દેવા જતા હતા પરંતુ ક્ષમાની અભ્યર્થના કરવાથી તેને સહસ્રાક્ષ થવાનો શ્રાપ આપ્યો જેથી તે સહસ્રાક્ષ કહેવાયા. ટ્વેદમાં પણ ઈંદ્રને સહસ્રાક્ષ કહેલ છે. ૧૫ મહામેધ (વૃષ્ટિ વગેરેના સ્વામી) તેના વશમાં હેવાથી મઘવા કહેવાય છે. “પાક' નામના એક બળવાન દૈત્ય ઉપર શાસન કરવાથી તે પાકશાસન કહેવાયા. દક્ષિણાર્ધભરતના અધપતિ હોવાથી તેને દક્ષિણાર્ધપતિ કહે છે. બત્રીસ લાખ વિમાનના સ્વામી છે. ઐરાવત હાથીને ઉપયોગ કરવાથી ઐરાવત અધિપતિ છે. ૦૬ મછં:– से णं तत्थ बत्तीसाए विमाणावाससयसाहस्सीणं, चउरासीए सामाणियसाहस्सीणं, तायत्तीसाए तायत्तीसगाणं, चउण्हं Page #121 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર लोगपालाणं. अट्ठण्हं अग्गमहिसीणं, सपरिवाराणं तिण्हं परिसाणं, सत्तण्हं अणियाणं, सत्तण्हं अणियाहिवईणं, चउण्हं चउरासीए आयरक्खदेवसाहस्सीणं, अण्णेसिं च बहणं सोहम्मकप्पवासीणं वेमाणियाणं देवाणं देवीण य आहेवच्चं पोरेवच्चं सामित्तं भट्टित्तं महत्तरगत्तं आणाईसरसेणावच्चं कारेमाणे पालेमाणे महयाहयनगीयवाइयतंतीतलतालतुडियघ णमुइंगपडपडहवाइयरवेणं दिव्वाइं भोगभोगाइं भुंजमाणे વિવું . ૧૪ અર્થ: તે ઈન્દ્ર બત્રીસ લાખ વિમાનોનું, ચોર્યાસી હજાર સામાનિક (ઈન્દ્રતુલ્ય ઋદ્ધિવાળા) દેવેનું, તેત્રીસ ત્રાયદ્ગિશક દેવ (મંત્રીતુલ્ય દેવને ત્રાયન્ટિંશક દેવને ઈન્દ્રના પૂજ્ય સ્થાનિય દેવ પણ કહેવામાં આવે છે.) ૭ ચાર લોકપાળના (સોમ, યમ, વરુણ, કુબેર) પરિવાર સહિત આઠ અગ્રમહિષીઓનું (પદ્મા, શિવા, શચી, અંજુ, અમલા, અપ્સરા, નવમિકા, રોહિણી) ત્રણ પરિષદનું (બાહ્ય, મધ્યમ અને આત્યંતર) સાત સિન્ય (ગંધર્વ નાટક, અશ્વ, ગજ, રથ, સુભટ-પાયદળ અને વૃષભ) સાત સેનાપતિઓ, ત્રણ લાખ છત્રીસ હજાર અંગરક્ષક દેવે અને અન્ય અનેક સિાધર્મ દેવલોકમાં રહેલા દેવ-દેવીઓનું આધિપત્ય કરતા રહેતા હતા. તે બધાના અગ્રેસર હતા. સ્વામીની માફક તે પ્રજાનું પાલનપોષણ કરતા હતા અને ગુસમાન મહાઆદરપાત્ર હતા. બધા દેવેની ઉપર પોતે નિયુક્ત કરેલા દેવાએ આપેલા આદેશને પ્રદર્શિત કરનારાં હતા. તે નિરંતર ઊંચ પ્રકારનું સંગીત, મધુર વાણુ, કરતાલ, અન્ય વાજિંત્ર, મેઘ ગંભીર રવ (અવાજ) કરનારા, મૃદંગ, શ્રેષ્ઠ ધ્વનિ ઉત્પન્ન કરનારા પડઘમ, આ બધાના મધુર શબ્દો શ્રવણ કરતા આનંદથી રહે છે. ૧૦૮ - વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં ઇન્દ્રના વિરાટ વૈભવનું વર્ણન છે. ઈન્દ્રના આમોદ, પ્રમોદ હેતુ નાટ્ય સંગીત તથા વિવિધ વાજિંત્રોને ઉપયોગ થતે હતે. ૧૦૯ Page #122 -------------------------------------------------------------------------- ________________ ગર્ભસંહરણ: શકની વિચારણા ૫૯ मूल: इमं च णं केवलकप्पं जंबुद्दीवं दीवं विउलेणं ओहिणा आभोएमाणे २ विहरइ, तत्थ णं समणं भगवं महावीरं जंबुदीवे दीवे मारहे वासे दाहिणड्ढभरहे माहणकुंडग्गामे नगरे उसभदत्तस्स माहणस्स कोडालसगोत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगोत्ताए कुच्छिसि गब्भत्ताए वक्तं पासइ, पासित्ता हतुट्ठचित्तमाणंदिएणंदिए परमाणंदिए पीइमणे परमसोमणसिएहरिसवसविसप्पमाणहियएधाराहयनीवसुरहिकुसुमचं चुमालइयऊससियरोमकूवे वियसियवरकमलनयणवयणे पयलियवरकडगतुडियकेऊरमउडकुंडलहारविरायंतवच्छे पालंबपलंबमाणघोलंतभूसणधरे ससंभमं तुरियं चवलं सुरिंदे सीहासणाओ अब्भुट्टेइ, सीहासणाओ अब्भुहिता पायपीढाओ पच्चोरुहइ वेरुलियवरिवरिट्ठअंजणनिउणोवियमिसिमिसिंतमणिरयणमंडियाओ पाउयातो ओमुयइ, २ ओमुइत्ता एगसाडियं उत्तरासंगं करेइ, एगसाडियं उत्तरासंगं करित्ता अंजलिमउलियग्गहत्थे तित्थयराभिमुहे सत्तकृपयाइं अणुगच्छइ, अणुगच्छित्ता वामं जाणुं अंचेइ, वामंजाj२ त्ता दाहिणंजाणुंधरणितलंसिनिवेसेइ, तिक्खुत्तो मुद्धाणं धरणि-तलंसि निवेसित्ता ईसिं पच्चुंण्णमइ, पच्चुण्णमित्ता कडगतुडियर्थभियाओ भुयाओ साहरइ, कड० २ त्ता करयलपरिग्गहियं सिरसावत्तं दसनहं मत्थए अंजलि कट्ठ एवं वयासी ॥१५॥ Page #123 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર. અર્થ: તે ઇન્દ્ર પિતાના વિપુલ અવધિજ્ઞાનથી સંપૂર્ણ જંબુદ્વીપને જુએ છે. તે સમયે તે શ્રમણ ભગવાન મહાવીરને જંબુદ્વીપની અંદર ભારતવર્ષના દક્ષિણાર્ધ ભારતના બ્રાહ્મણકુંડનગરમાં કોડાલ ગાત્રીય, ષભદત્ત બ્રાહ્મણની ભાર્યા જાલંધર ગોત્રીયા દેવાનંદા બ્રાહ્મણીની કક્ષામાં ગર્ભરૂપે ઉત્પન્ન થયેલા જુએ છે. તેનું હૃદય દુષ્ટ, તુષ્ટ, આનંદિત, પરમાનંદિત અને પ્રીતિવાળું બની જાય છે. પરમ સદ્વિચારવાળું બને છે, હર્ષથી તેનું હૃદય પ્રફુલ્લિત થઈ જાય છે. મેઘધારાથી સિંચિત કદંબ વૃક્ષના સુગંધયુક્ત વિકસિત કુસુમોની માફક રોમાંચિત બની જાય છે. ખીલેલા ઉત્તમ કમળની જેમ નેત્ર તથા મુખ ખીલી ઊઠે છે. શ્રેષ્ઠ કડાં, પહોંચી, કેયુર (બાજુબંધ) મુગટ (શિરનું આભૂષણ) કુંડળ (કાનનાં ભૂષણ) તથા હારથી સુશોભિત વક્ષસ્થળવાળા, લાંબા, લટતા વારંવાર ડોલતાં એવાં આભૂષણો ધારણ કરેલાં એવા સુરેન્દ્ર સહસા શીધ્ર સિંહાસનથી ઊઠીને ઊભા થયા. ૧૦૯ પાદપીઠથી નીચે ઊતર્યા, નીચે ઊતરીને ઉત્તમ વેઠ્ય વરિષ્ઠ, રિષ્ટ, અંજન વિગેરે રત્નોથી યુક્ત, જાણે કુશળ કારીગરોથી નિર્મિત હોય એવા ચમક દમકવાળા મણિ અને મોતીઓથી મંડિત, પાદુકા (ચાખડી) ઉતારી દુપટ્ટાથી ઉત્તરાસન કરીને (મોઢાની યતના કરીને) અંજલિથી બિડાયેલા અગ્ર હાથવાળા તે ઇન્દ્ર તીર્થકર સન્મુખ સાત આઠ કદમ આગળ ચાલીને જમણા ઘૂંટણને ભૂમિ ઉપર રાખીને ત્રણ વાર મસ્તકને પૃથ્વી ઉપર લગાડી નમન કરી પછી સીધા થઈ કડાં અને ત્રુટિતથી યુકત ભુજાને સંકેચે છે. બંને ભુજાઓને સંકોચીને દસેય નખ એકાબીજાથી જોડાયેલા રહે એ રીતે ભેગા કરીને માથે અંજલિ અડાડી આ રીતે બોલ્યા : મૂલ્સ: . नमोत्थु णं अरहंताणं भगवंताणं ॥१॥ आइगराणं तित्थगराणं सयंसंबुद्धाणं ॥२॥ पुरिसुत्तमाणं पुरिससीहाणं पुरिसवरपुंडरियाणं पुरिसवरगंधहत्थीणं ॥३॥ लोगुत्तमाणं लोगनाहाणंलोगहियाणं लोगपईवाणंलोगपज्जोयगराणं॥४॥अभय Page #124 -------------------------------------------------------------------------- ________________ ६१ ગર્ભસંહરણ: શકની વિચારણા दयाणं चक्खुदयाणं मग्गदयाणं सरणदयाणं जीवदयाणं बोहिदयाणं ॥५॥ धम्मदयाणं धम्मदेसयाणं धम्मनायगाणं धम्मसारहीणं धम्मवरचाउरंतचक्कवट्ठीणं ॥६॥ दीवो-ताणं सरणं गईपइट्टा (णं) अप्पडिहयवरनाणदंसणधराणं वियछउमाणं ॥७॥ जिणाणं जावयाणं तिनाणं तारयाणं बुद्धाणं बोहयाणं मुत्ताणं मोयगाणं ॥८॥ सव्वन्नूणं सव्वदरिसीणं सिवमयलमख्यमणंतमक्खयमव्वाबाहमपुणरावित्ति-सिद्धिगइनामधेयंठाणं संपत्ताणं नमो जिणाणं जियभयाणं ॥९॥ _ नमोत्थु णं समणस्स भगवओ महावीरस्स आदिगरस्स चरिमतित्थयरस्स पुव्वतित्थयरनिहिवस्स जाव संपाविउकामस्स वदामि णं भगवंतं तत्थगयं इहगए पासउ मे भगवं तत्थगए इहगयं-ति कट्ठ समणं भगवं महावीरं वंदइ नमसइ, २ सीहासणवरंसि पुरत्थाभिमुहे सन्निसन्ने ॥ १६॥ અર્થ : અરિહંત ભગવાનને નમસ્કાર થાઓ. (અરિહંત ભગવાન કેવા છે?) ધર્મની આદિ કરનારા, ધર્મ–તીર્થની સ્થાપના કરનારા, પોતે પિતાની જ મેળે સમ્યફ બેધને પામનારા, પુરૂષોમાં શ્રેષ્ઠ, પુરુષોમાં સિંહ, પુરમાં શ્રેષ્ઠ શ્વેત કમળ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ ગંધહસ્તી સમાન, લોકમાં ઉત્તમ, લેકના નાથ, લકના હિતકર્તા, લોકમાં દીપક સમાન. લોકમાં ઉદ્યાત કરનારા, અભયદાન આપનારા, જ્ઞાનરૂપી નેત્ર દેનારા, મોક્ષમાર્ગના ઉપદેશક, શરણ આપનારા, સંયમ જીવન આપનારા, સમ્યત્વ રૂપી બાધિ દેનારા, ધર્મના ઉપદેશક, ધર્મના નેતા. ધર્મરથના સારથી છે, ચાર ગતિને અંત કરનારા, શ્રેષ્ઠ ધર્મના ચક્રવતી છે. ભવસાગરમાં દ્વીપ સમાન, રક્ષણ કરનાર, શરણું રૂપ, આશ્રય રૂપ અને આધારરૂપ છે. અખંડ અનુપમ એવા શ્રેષ્ઠ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૬૨ કલ્પસૂત્ર જ્ઞાન-દર્શનના ધારણ કરનારા, પ્રમાદથી રહિત, સ્વયં રાગદ્વેષને જીતનારા, બીજાને જીતાડનારા, પોતે સંસાર સાગરથી તરી જનારા અને બીજાને તારનારા છે. પોતે બેધને પામેલા અને બીજાને બોધ આપનારા છે. પિતે કર્મથી મુક્ત છે અને બીજાને કર્મથી મુક્ત કરાવનાર છે. સર્વજ્ઞ, સર્વદશ છે તથા શિવરૂપ (મંગળમય) છે, અચળ-સ્થિર, અજ–રોગરહિત, અનંતઅંત રહિત, અક્ષય–ક્ષય રહિત, અવ્યાબાધ-બાધા પીડા રહિત, અપુનરાવૃત્તિ-જ્યાંથી ફરી પાછા ફરવું નથી એવા સિદ્ધગતિ નામના સ્થાનને જેઓ પામી ગયા છે એવા ભયને જીતનારા, રાગદ્વેષને જીતનારા એવા જિન ભગવાનને મારા નમસ્કાર થાઓ. નમસ્કાર થાઓ; શ્રમણ ભગવાન મહાવીરને કે જેઓ ધર્મની આદિ કરનારા છે, ચરમ તીર્થકર છે. પૂર્વ તીર્થકરોએ બતાવેલા અને અપુનરાવૃત્તિ-સિદ્ધગતિને પામવાની અભિલાષાવાળા છે. અહીં (સ્વર્ગમાં) રહેલો હું ત્યાં (દેવાનંદાના) ગર્ભમાં રહેલા ભગવાનને વંદન કરું છું. ત્યાં ભગવાન અહીં રહેલા મને જુએ આ પ્રમાણે ભાવના ભાવીને દેવરાજ દેવેન્દ્ર શ્રમણ ભગવાન મહાવીરને વંદન અને નમન કરે છે. વંદન તથા નમસ્કાર કરીને પોતાના શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મોઢું કરીને બેસે છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રનાં ત્રણ નામ ઉપલબ્ધ થાય છે. કલ્પસૂત્ર જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, વગેરે આગમોમાં કેન્દ્ર દ્વારા વંદનમાં પ્રયુક્ત થવાથી તે શસ્તવના નામથી પ્રસિદ્ધ છે. અનુગદ્વાર સૂત્રના આદાનપદ નામના ઉલ્લેખ અનુસાર આ સ્તુતિનું “નમેત્યુનું નામ પ્રારંભિક પદ ઉપરથી પ્રચલિત થઈ ગયેલ છે. યોગશાસ્ત્ર પજ્ઞ વૃત્તિ, પ્રતિક્રમણ વૃત્તિ, વગેરે ગ્રંથોમાં તેનું નામ પ્રણિપ્રાત સૂત્ર (નમસ્કાર સૂત્રો આપેલ છે. આ સ્તુતિ અત્યન્ત પ્રભાવોત્પાદક છે. તેના એકેક અક્ષરથી ભકિતરસ ટપકે છે. આ સ્તુતિમાં તીર્થકરોના આધ્યાત્મિક ગુણોનું ઉત્કીર્તન સર્વત્ર ખીલી ઉઠે છે. આધ્યાત્મિક ઉત્કર્ષ માટે સાધકે દિન પ્રતિદિન એકસે આઠવાર શ્રદ્ધાની સાથે સ્મરણ કરવું જોઈએ. જે સાધક ભકિત Page #126 -------------------------------------------------------------------------- ________________ ગર્ભસંહરણ: શકની વિચારણા ભાવનાથી તરબોળ થઈને તેને પ્રતિદિન જાપ કરે છે. તેના ચરણોમાં અખિલ સંસારને ભૌતિક અને આધ્યાત્મિક વૈભવ તેની મેળે આવીને ઉપસ્થિત થઈ જાય છે. તેના મનમાં કોઈ જાતની નિરાશા રહેતી નથી. તે સદા–સર્વદા સુખ અને આનંદમાં મશગૂલ રહે છે. मूलः तए णं तस्स सक्कस्स देविंदस्स देवरन्नो अयमेयारूवे अज्झथिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुप्पजित्था-न एवं भूयं, न एयं भव्वं, न एयं भविस्सं,जणं अरहंता वा चक्कवट्टी वा बलदेवा वा वासुदेवा वा अंतकुलेसु वा पंतकुलेसु वा तुच्छकुलेसु वा दरिद्दकुलेसु वा किविणकुलेसु वा भिक्खागकुलेसु वा माहणकुलेसु वा आयाइंसु वा आयाइंति वा आयाइस्संति वा, एवं खलु अरहंता वा चक्कवट्टी वा बलदेवा वा वासुदेवा वा उग्गकुलेसु वा भोगकुलेसु वा राइण्णकुलेसु वा इक्खागकुलेसु वा खत्तियकुलेसु वा हरिवंसकुलेसु वा अन्नतरेस वा तहप्पगारेसु विसुद्धजातिकुलवंसेसु आयाइंसु वा आयाइंति वा आयाइस्संति वा ॥ १७॥ અર્થ: તે પછી તે શક્ર, દેવેન્દ્ર દેવરાજને આવા પ્રકારને અધ્યવસાય ચિંતન તથા અભિલાષા રૂપે મનમાં જાગૃત થયે. સંકલ્પ ઉત્પન્ન થયે કે આવું પહેલાં કયારેય થયું નથી, વર્તમાનમાં થતું નથી તેમ ભવિષ્યમાં થશે નહિ કે અરિહંત, (તીર્થકરો) ચક્રવર્તીઓ, બળદેવ, વાસુદેવ, અંત્યકુળમાં, પ્રાંતકુળમાં, અધમકુળમાં તુચ્છકુળમાં, દરિદ્રકુળમાં, કૃપણુકુળમાં, ભિક્ષુકકુળમાં, અથવા બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હોય, જન્મતા હોય અથવા જન્મે. Page #127 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર આ પ્રમાણે ખરેખર અરિહંતા, ચક્રવર્તી એ, બળદેવા, વાસુદેવા, ઉગ્ર કુળમાં, ભાગ કુળમાં રાજન્ય કુળમાં, ઈક્ષ્વાકુ કુળમાં, ક્ષત્રિય કુળમાં, હરિવંશ કુળમાં, તથા તેવા પ્રકારના બીજા પણ ઉત્તમ જાતિ ને કુળવાળા વશેામાં જન્મ્યા હતા, જન્મે છે અને જન્મશે, ૬૪ વિવેચનઃ ઉગ્ર કુળ, ભાગ કુળ, રાજન્ય કુળ અને ક્ષત્રિય કુળ આ કુળાની સ્થાપના ભગવાન ઋષભદેવે કરી હતી. રાજ્યની સુવ્યસ્થા માટે રક્ષકદળ બનાવ્યું કે જેના અધિકારી દંડ વિગેરે ધારણ કરવાથી ‘ઉગ્ર’ કહેવાયા. મંત્રી મંડળ બનાવ્યું કે જેના અધિકારી ગુરુસ્થાને હતા તે ‘ભાગ’ નામથી પ્રસિદ્ધ થયા, રાજાના નિકટના માણસા કે જે સમાન વયવાળા મિત્રરૂપમાં સલાહ–સૂચના આપનારા હતા તે ‘રાજન્ય' નામથી વિખ્યાત થયા. બાકીના અન્ય રાજકુળમાં ઉત્પન્ન ક્ષત્રિયાના નામથી એળખાયા ૧૧૦ ભગવાન ઋષભદેવ એક વરસથી કઈંક આછી ઉંમરના હતા ત્યારે નાભિરાજાની ગેાદમાં ક્રીડા કરી રહ્યા હતા, તે સમયે શક્રેન્દ્ર હાથમાં શેરડીના સાંઠા લઈને આવ્યા. ભગવાને હાથ લાંબા કર્યા, ૧૧૧ ત્યારે ઇન્દ્ર વિચાર્યું કે ભગવાન ઇક્ષુની ઇચ્છા કરી રહ્યા છે તેથી તેમના વંશ ઇક્ષ્વાકુ ખના. આ પ્રમાણે ઇક્ષ્વાકુ વંશની સ્થાપના ઇન્દ્રે કરી. ૧૧૨ હિરવર્ષ ક્ષેત્રથી લાવવામાં આવેલ યુગલથી હિરવંશ ઉત્પન્ન થયા.૧૧૩ તથા પ્રકારના અન્ય વિશુદ્ધ જાતિ-કુળ-વશથી, તાત્પર્ય એ છે કે મહાનશક્તિ અને તેજસ'પન્ન યોદ્ધા જેવા મલ્લવી તથા લિચ્છવી રાજવંશના રાજાગણુ, યુવરાજ, મહર્દિક રાજાગણ કે જેના તેજસ્વી વ્યક્તિત્વ ઉપર પ્રસન્ન થઈને પુરસ્કાર આપવામાં આવે એવા વીર, સન્નિવેશ નાયક, કુટુંબના નાયક વગેરે. દેશ આશ્ચર્ય - अस्थि पुण एसे विभावे लोगच्छेरयभूए अनंताहिं ओसप्पिणीउस्सप्पिणीहिं वीइक्कंताहिं समुप्पज्जति, ( ग्रं. १०० ) Page #128 -------------------------------------------------------------------------- ________________ ગર્ભસંહરણ: શફની વિચારણા नामगोत्तस्स वा कम्मस्स अक्खीणस्स अवेइयस्स अणिजण्णस्स उदएणं जन्नं अरहंता वा चक्कवट्टी वा बलदेवा वा वासुदेवा वा अंतकुलेसु वा पंतकुलेसु वा तुच्छकुलेसु वा दरिकुलेसु वा भिक्खागकुलेसु वा किविणकुलेसु वा माहणकुलेसु वा आयाइंसु वा आयाइंति वा आयाइस्संति वा कुच्छिसि गन्मत्ताए वक्कमिसु वा वक्कमंति वा वक्कमिस्संति वा, नो चेव णं जोणीजम्मणनिक्खमणेणं निक्खमिंसु वा નિવવનંતિ વા નિમિરાંતિ વા ૧૮ અર્થ પરંતુ લોકમાં આવા પ્રકારના આશ્ચર્યકારી કાર્યો પણ અનંત અવસર્પિણી ઉત્સર્પિણી વીતી ગયા પછી થાય છે. જ્યારે અરિહંત ભગવાન, ચક્રવતીં, બલદેવ, વાસુદેવ તેવા પ્રકારના નામ ગોત્ર કર્મ ક્ષીણું ન થવાથી (સ્થિતિક્ષયના અભાવે) રસ વિપાક વડે કર્મ નહિ ભેગવવાને લીધે, કર્મોની નિર્જરા ન થવાથી તેમ જ તેવા કર્મના ઉદયથી તેઓ અન્ત કુળમાં, પ્રાન્ત કુળમાં, તુચ્છ કુળમાં, દરિદ્ર કુળમાં, કૃપણ કુળમાં, ભિક્ષુક કુળમાં, બ્રાહ્મણ કુળમાં, અતીતકાળમાં આવ્યા છે. વર્તમાનમાં આવે છે અને ભવિષ્યકાળમાં આવશે. કુક્ષિમાં ગર્ભરૂપે ભૂતકાળમાં ઉત્પન્ન થયા છે, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં પણ થશે. પરંતુ ભૂતકાળમાં પણ ત્યાં તેમણે જન્મ લીધો નથી, વર્તમાનમાં લેતા નથી તેમ ભવિષ્યમાં જન્મ લેશે પણ નહીં. વિવેચનઃ આગમના સમર્થ ટીકાકાર આચાર્ય અભયદેવે કહ્યું છે “જે વાત અભૂતપૂર્વ અને અલૌકિક છે જેને જોઈને મનમાં વિસ્મય ઉત્પન્ન થાય છે તે આશ્ચર્ય છે. આશ્ચર્ય અને અસંભવ શબ્દના અર્થમાં ઘણું અંતર છે. અસંભવને અર્થ છે કે કદી બની શકે નહિ પરંતુ આશ્ચર્ય અસંભવ નથી, કેવળ વિરલ ઘટના છે. અહિંયાં વિશ્વના અન્ય આર્યોનું વર્ણન ન કરતાં કેવળ જૈનાગમાં આવેલ આશ્ચર્યોનું વર્ણન છે તેવું બૌદ્ધ Page #129 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર અને વૈદિક સાહિત્યમાં દષ્ટિગોચર થતું નથી. તેને અર્થ એવો નથી કે તે પરંપરાઓમાં આશ્ચર્યજનક ઘટનાઓ નથી. ઘટનાઓ તો બની શકે છે પરંતુ તેઓએ તે ઘટનાઓનું આવી શૈલીથી નિરૂપણ કરેલ નથી. સ્થાનાંગ, ૫ પ્રવચનસારોદ્ધાર ૧૧ અને કલ્પસૂત્રની વિભિન્ન ટીકાઓમાં દસ આશ્ચર્યોને ઉલ્લેખ છે: (૧) ઉપસર્ગ (૨) ગર્ભાપહરણ (૩) સ્ત્રી તીર્થકર (૪) અભાવિત પરિષદ્ (અયોગ્ય પરિષદ્ ) (૫) કૃષ્ણનું અપરકંકાગમન (૬) ચંદ્ર સૂર્યનું મૂળ વિમાન દ્વારા આકાશમાંથી ઊતરવું (૭) હરિવંશ કુળની ઉત્પત્તિ (૮) અમરેન્દ્ર ઉત્પાત (૯) ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસો આઠ એક સમયે સિદ્ધ (૧૦) અસંયતની પૂજા, આ બધાનું સંક્ષિપ્ત વિવરણ અહીં પ્રસ્તુત કરવામાં આવે છે. (૧) ઉપસર્ગઃ એક વખત ભગવાન મહાવીર ધર્મને ઉપદેશ કરતાં કરતાં શ્રાવસ્તીના ઉદ્યાનમાં પધાર્યા. ગણધર ગૌતમ ભિક્ષા માટે નગરીમાં ગયા. તેમણે સાંભળ્યું -ગોશાલક પોતે પોતાની જાતને જિન કે સર્વજ્ઞ-સર્વદશી કહે છે. ગૌતમે મહાવીરને નિવેદન કર્યું. મહાવીરે કહ્યું: “ગૌતમ, મંખલીપુત્ર ગોશાલક મારો શિષ્ય છે. તે જિન નહિ પરંતુ “જિન” ને પ્રલાપ કરનાર છે. મહાવીરનું તે કથન શ્રાવસ્તીમાં પ્રસરી ગયું. ગોશાલકે પણ સાંભળ્યું -તેણે છઠના પારણાને માટે જતા મહાવીરના શિષ્ય આનંદને કહ્યું:- “હે આનંદ! ધન પ્રાપ્ત કરવાની લાલસાથી કેટલાક વણિકો અન્ન-પાણીની વ્યવસ્થા કરીને-વાસણ વગેરે લઈને વિદેશ ચાલ્યા- ભયંકર અરણ્યમાં પહોંચતા, સાથેનું જળ ખલાસ થઈ ગયું. તૃષાતુર બનીને જળની તપાસ કરતાં તેમણે ચાર રાફડા જોયા. પ્રથમ રાફડો ખોલતાં અમૃત જેવું મધુર જળ નીકળ્યું, જેને પ્રાપ્ત કરી બધાં આનંદમગ્ન બની ગયા. બીજો રાફડે ખોલ્યો તો ચમકતું સોનું નીકળ્યું. ત્રીજો રાફડે ખેલતાં અમૂલ્ય મણિ–મતી વગેરે જવાહરાત ઉપલબ્ધ થયું. પરંતુ જેવા તેઓ ચોથે રાફડે ખેલવા માટે આગળ પગલું મૂકવા જતા હતા ત્યાં જ એક સુબુદ્ધિ નામના વણિકે રક્યા, પણ તેઓ માન્યા નહિ. તે રાફડો ખેલતાંની સાથે જ તેમાંથી દષ્ટિવિષ સર્પ નીકળે, જેના ઝેરી કુંફાડાથી બધા ત્યાં ભસ્મીભૂત થઈ Page #130 -------------------------------------------------------------------------- ________________ ગર્ભસંહરણ: શક્રની વિચારણા ૬૭ ગયા, આ રૂપક તમારા ધર્માચાર્ય મહાવીર ઉપર પણ ઘટિત થાય છે, તેમને પણ બધી વસ્તુઓ પ્રાપ્ત થઈ ગઈ છે, પરંતુ ખેદ છે કે તેમને હજી પણુ સતૈાષ નથી, તે મને ‘મખલીપુત્ર’‘છમ' અને પેાતાના કુશિષ્ય કહે છે, તું જઈને તેને સાવધાન કરી દે, અન્યથા હું સ્વયં આવીને તેની દશા દુર્બુદ્ધિ પેલા ણિકપુત્રા જેવી કરી દઈશ. આનંદ મુનિ ભગવાનની પાસે પહોંચ્યા. ગેાશાલકનું ધમકીભર્યું થન નિવેદિત કર્યું, સર્વજ્ઞ, સર્વદેશી ભગવાન તેા પહેલેથી જ જાણુતા હતા. ભગવાને કહ્યું: “આનંદ, તમે જાએ, અને ગૌતમાદિ શ્રમણે ને સૂચના આપી દો કે ગેાશાલક અહીં આવી રહ્યો છે, કોઈ પણ શ્રમણે તેની સાથે સાઁભાષણ કરવું નહિ, " ,, ગેાશાલક મહાવીરની પાસે પહોંચ્યા અને માલ્યા “હે કાશ્યપ ! તમારો શિષ્ય મખલીપુત્ર તેા મરી ગયા છે, તે અન્ય હતા, હું અન્ય છું. તેના શરીરને પરીષહ સહન કરવામાં સુદૃઢ સમજીને મેં તેમાં પ્રવેશ કર્યા છે.’’ મહાવીરે ક્યું : “ગેાશાલક! જેમ કેાઈ તસ્કરને છુપાવાનુ સ્થાન પ્રાપ્ત ન થતાં તૃણુની આડમાં છુપાવાના પ્રયાસ કરે છે તેમ તું પણ અન્ય ન હેાવા છતાં પણ પાતે પેાતાની જાતને બીજો બતાવી રહેલ છે.” ભગવાન મહાવીરનું સત્ય થન સાંભળીને ગોશાલક સ્તંભિત અને અવાક્ થઈ ગયા, મનમાં ને મનમાં ધુંધવાવા લાગ્યા, પેાતાની જાતને છુપાવવાની દૃષ્ટિથી તે ફાવે તેમ પ્રલાપ કરવા લાગ્યા, મહાવીરની સામે જેમ તેમ ખેલતાં જોઈ ને ભગવાનના અંતેવાસી શિષ્ય ‘સર્વાનુભૂતિ’ અને ‘સુનક્ષત્ર’ અણગારે કહ્યું – “હું ગેાશાલક! તમારે તમારા ધર્માચાર્ય પ્રત્યે આ જાતની અશિષ્ટતા પ્રદર્શિત કરવી ન જોઈએ.” ગોશાલકે કાધિત થઈને તે બન્ને અણુગારાને તેોલેશ્યાથી ત્યાં જ ભસ્મ કરીદીધા, બન્ને આયુષ્ય પૂર્ણ કરીને આઠમા અને બારમા દેવલાકમાં ઉત્પન્ન થયા. ૧૧૭ ભગવાન દ્વારા પ્રતિમાધ આપવા છતાં પણ ગેાશાલક સમજ્યા નહિ. “પય : પાન ભુજંગાનાં કેવલ વિષવર્ધનમ્ ” ની ઉકિત Page #131 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર અનુસાર તેણે ભગવાન મહાવીર ઉપર પણ તેોલેશ્યા ફેંકી પરંતુ તે તેજેલેશ્યા ભગવાનની આસપાસ ફેરા ફરીને આકાશમાં ઊછળી અને ફરી ગોશાલકના શરીરમા સમાઈ ગઈ, પેાતાની તેોલેશ્યાયી ભગવાનને ભસ્મ થયેલા ન હોઈ ગેાશાલક આકુળ-વ્યાકુળ થઇ ગયા. તે માલ્યા—“ હું કાશ્યપ ! તું છ માસમાં પિત્ત અને દાહજવરથી પીડાઈને મરી જઇશ.” ૬૮ મહાવીરે કહ્યું : ‘ગોશાલક! હું તેા હજી સેાળ વરસ સુધી ગધહસ્તીની માફક આ ધરતી ઉપર વિચરણ કરીશ પર ંતુ યાદ રાખજે, તું પાતે સાત રાતમાં પિત્ત–જવરથી પીડાઈને છદ્મસ્થ અવસ્થામાં જ કાળ કરીશ.” ભગવાનની આ ભવિષ્યવાણી સિદ્ધ થઈ, તેોલેશ્યાના પ્રભાવથી ભગવાન મહાવીરને પણુ છ માસ સુધી પિત્તજવર અને રક્તાતિસાર થઇ ગયા હતા. ૧૧- કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તી કરના એવા અતિશય હાય છે કે તે જ્યાં કયાંક રહે છે ત્યાં અને તેની આસપાસ સા ોજન સુધી કોઇ પણ જાતના વૈરભાવ, મરકી, રાગ, કે દુર્ભિક્ષ વગેરે ઉપદ્રવ થતા નથી, ૧૧૯ પરંતુ ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયા પછી અને તેમના જ સમવસરણમાં આવેા ઉપસર્ગ થયા કે જે આશ્ચય છે, (૨) ગર્ભાપહરણ :– બીજું આશ્ચર્ય ગર્ભાપહરણ છે, તીર્થંકરાના ગર્ભનું અપહરણ થતું નથી પર ંતુ શ્રમણ ભગવાન મહાવીરનું થયું. દિગ’બર પરંપરા પ્રસ્તુત ઘટના માન્ય કરતી નથી પરંતુ શ્વેતાંબર પરંપરાના માનનીય આગમામાં તેના સ્પષ્ટ ઉલ્લેખ છે, આચારાંગ, ॰ સમવાયાંગ, સ્થાનાંગ, ૧૨ આવશ્યકનિયુક્તિ ૧૨૩ વગેરેમાં સ્પષ્ટ વર્ણન છે કે શ્રમણ ભગવાન મહાવીરને ખ્યાસી (૮૨) રાત્રિદિવસ પસાર થયા પછી એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં લઈ જવામાં આવ્યા. ભગવતી સૂત્રમાં દેવાન દા બ્રાહ્મણીના પરિચય આપતાં ભગવાન મહાવીરે ગૌતમને કહ્યું : “હે ગૌતમ! દેવાનંદા બ્રાહ્મણી મારી માતા છે,''૧૨૪ જૈનાગમાની માફક વૈદિક પરંપરામાં પણ ગર્ભ – પરિવર્તન વિધિઓના ઉલ્લેખ છે, કંસ જ્યારે વસુદેવના સતાનાને સમાપ્ત કરી નાખતા ૧૧ Page #132 -------------------------------------------------------------------------- ________________ ગર્ભસંહરણ: શકની વિચારણા હતું ત્યારે વિશ્વાત્મા યોગમાયાને એવો આદેશ આપે છે કે તે દેવકીને ગર્ભ રોહિણીના ઉદરમાં મૂકી દે. વિશ્વાત્માના આદેશ અને નિર્દેશથી યેગમાયા દેવકીને ગર્ભ રોહિણીના ઉદરમાં મૂકી દે છે ત્યારે પુરવાસી અત્યંત દુ:ખની સાથે કહેવા લાગે છે “અરેરે, બિચારી દેવકીને ગર્ભ નષ્ટ થઈ ગ.૨૫ આજનો યુગ વૈજ્ઞાનિક યુગ છે. વિજ્ઞાનીઓએ અનેક સ્થળો ઉપર એવું પરીક્ષણ કરીને સિદ્ધ કરી દીધું છે કે ગર્ભપરિવર્તન અસંભવ નથી. આના સંબંધમાં “ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા પ્રકાશિત “જીવન વિજ્ઞાન” (પાના ૮૩)માં એક વર્ણન પ્રકાશિત થયેલ છે તે દષ્ટવ્ય છે. એક અમેરિકન ડોકટર એક ભાટિયા સ્ત્રીના પેટનું ઓપરેશન કરતા હતા. સમસ્યા એ હતી કે સ્ત્રી ગર્ભવતી હતી તેથી ડોકટરે એક ગાભણી બકરીનું પેટ ચીરીને તેના પેટનાં બચ્ચાંને વીજળીથી ચાલતા એક ડબ્બામાં રાખ્યું અને તે સ્ત્રીના પેટના બચ્ચાને બકરીના પેટમાં રાખ્યું. પરેશન કરી લીધા પછી ડેકટરે ફરીને સ્ત્રીનું બચ્ચું સ્ત્રીના પેટમાં અને બકરીનું બચ્ચું બકરીના પેટમાં મૂકી દીધું. કાળાંતરે સ્ત્રી અને બકરીએ જે બચ્ચાંઓને જન્મ આપ્યો તે સ્વસ્થ અને તંદુરસ્ત રહ્યાં.” (૩) સ્ત્રી તીર્થકર - તીર્થકર પુષજ હોય છે, સ્ત્રી નહીં. પરંતુ પ્રસ્તુત અવસર્પિણી કાળમાં ઓગણીસમા તીર્થકર મલ્લિ ભગવતી સ્ત્રી થઈ છે. ૧૨૭ મલ્લિ ભગવતીને જીવ પૂર્વભવમાં અપર વિદેહના સલિલાવતી વિજ્યમાં મહાબળ રાજા હતા. ૨૮ તેમણે પિતાના છ મિત્રો સાથે દીક્ષા ગ્રહણ કરી. મહાબળ મુનિના અંતરમાં એવો વિચાર પ્રગટયો કે અહીં હું મારા છ સાથીઓને નેતા છું. જો હું તેમની સાથે સરખે–સરખાં જપતપ કરતે રહીશ તો ભવિષ્યમાં તેમનાથી જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ બની શકીશ નહિ. એવી જાતને વિચાર કરીને મહાબળ મુનિ પારણાંના વખતે બહાનાં કાઢી, ઉગ્ર તપ કરવા લાગ્યા. તપાદિના પ્રભાવથી તીર્થકર નામકર્મનું ઉપાર્જન કર્યું, ર૯ અને માયાના કારણે સ્ત્રીવેદનું;૧૩૦ કે જેનાથી તે સ્ત્રી તીર્થકર થયા.૩૧ આ પણ એક આશ્ચર્ય છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર (૪) અભાવિત પરિષ- તીર્થકરનું પ્રવચન એટલું પ્રભાવપૂર્ણ અસરકારક હોય છે કે તે સાંભળીને ભૌતિક્તામાં નિમગ્ન માનવ પણ ત્યાગમાર્ગને સ્વીકાર કરી લે છે. ભગવાન શ્રી મહાવીરને જંભિકા ગામની બહાર ઋજુબાલિકા નદીને કિનારે શાલવૃક્ષની નીચે કેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન્ન થયું. દેવોએ કેવળજ્ઞાન મહત્સવ ઊજવે. સમવસરણની રચના થઈ. ભગવાને ત્યાં કઈ પણ ચારિત્રધર્મ અંગીકાર કરનાર નથી એમ જાણીને એક ક્ષણ માત્ર પ્રવચન કર્યું. ૩૨ પરંતુ કેઈએ પણ ચારિત્રને સ્વીકાર કર્યો નહિ. ૩૩ તે કારણથી પ્રથમ પરિષદને અભાવિત કહેલ છે, તીર્થકરનું પ્રવચન પાત્રની અપેક્ષાએ નિષ્ફળ ગયું, એ પણ એક આશ્ચર્ય છે. ૩૪ (૫) કૃષ્ણનું અપરકંકા ગમન – સતી શિરોમણિ દ્રૌપદીના રૂપ લાવણ્યની પ્રશંસા સર્વત્ર ફેલાઈ ગઈ હતી. નારદઋષિએ પણ સાંભળી અને તેને જોવા માટે રાજપ્રાસાદમાં પહોંચ્યા. દઢધમી દ્રૌપદીએ ગુબુદ્ધિથી નારદને નમસ્કાર કર્યા નહિ. નારદઋષિ તેને પિતાનું અપમાન સમજ્યા અને તે કેધાયમાન થઈ ગયા. દ્રૌપદીને તે અપમાનનું ફળ ચખાડવા નારદે ઉપાય વિચાર્યો. ધાતકીખંડ દ્વીપના અપરકકાધીશ પદ્મનાભ સમક્ષ કે જે પરદાર–લુબ્ધ હતો, દ્રૌપદીના રૂપનું વર્ણન કરતાં કહ્યું “પાંડની પત્ની એટલી બધી સુંદર છે જાણે તે ચાંદને કટકે હોય. જો તમે તેને મેળવી શકે તે તમારા અંતઃપુરની શોભામાં અને તેજમાં ઘણો વધારે થઈ જશે.” પદ્મનાભે પોતાના મિત્ર દેવની સહાયથી સૂતેલી દ્રૌપદીને પિતાના રાજમહેલમાં મંગાવી લીધી. દ્રૌપદીને ભેગની ભાષામાં અભ્યર્થના કરી પરંતુ પતિવ્રતા દ્રૌપદીએ તેને વિવેકપૂર્વક સમજાવીને રેયા. પદીને રાજમહેલમાં ન મેળવતાં પાંડવો ચિંતાતુર થયા, સર્વત્ર તપાસ ચલાવી; પરંતુ દ્રૌપદીને કયાંય પત્તો લાગ્યો નહિ, દ્વારકાધીશ શ્રીકૃષ્ણને આ વાત જણાવી. કૃષ્ણ ઉપહાસ કરતાં કહ્યું- “ખેદ છે કે તમે પાંચ પતિ હોવા છતાં પણ દ્રૌપદીનું રક્ષણ ન કરી શક્યા. પછી શ્રીકૃષ્ણ નારદોષ દ્વારા પત્તો મેળવી લીધું કે તે અપરકંકામાં છે. પાંડવો સહિત શ્રીકૃષ્ણ Page #134 -------------------------------------------------------------------------- ________________ ગર્ભ સંહરણ : શક્રની વિચારણા ૩૧ ત્યાં પહોંચ્યા નૃસિંહરૂપ બનાવીને શ્રીકૃષ્ણે પદ્મનાભને પરાજિત કર્યા અને પાછા ફરતાં વિજયશંખ ખજાવ્યા કે જેના ગંભીર અવાજ તીર્થંકર મુનિસુવ્રતના પીપૂષવી પ્રવચનનું પાન કરતાં ધાતકીખંડસ્થ ભરતક્ષેત્રના વાસુદેવ શ્રી કપિલે સાંભળ્યા. તે શ્રીકૃષ્ણ સાથે મેળાપ કરવા માટે શીઘ્ર ગતિથી ચાલ્યા પરંતુ શ્રી કૃષ્ણ તેા પહેલાં જ ત્યાંથી નીકળી ચૂકયા હતા છેટેથી જ રથની ધ્વજા દેખીને કપિલ વાસુદેવે શ`ખનાદ કર્યા અને તેના પ્રત્યુત્તરમાં શ્રી કૃષ્ણે પણ શખનાદ કર્યાં. એક એવા નિયમ છે કે વાસુદેવ અને ચક્રવર્તી સમ્રાટ પોતાની સીમાથી બહાર અન્ય સીમામાં જતા નથી પણ શ્રીકૃષ્ણે ગયા તે પણ એક આશ્ચય છે, ૧૩૫ (૬) ચંદ્ર સૂર્યનું મૂળ વિમાને આવવુ :– એક વખત શ્રમણ ભગવાન શ્રી મહાવીર છદ્મસ્થાવસ્થામાં કૌશાંબીમાં બિરાજી રહ્યા હતા. તે વખતે ભગવાનનાં દર્શન માટે સૂર્ય અને ચંદ્ર અને પાતાનાં શાશ્વત વિમાનાની સાથે ઉપસ્થિત થયા. ૧૩૬ સૂર્ય અને ચંદ્ર તીર્થંકરોના દર્શન હેતુથી આવે છે પરંતુ શાશ્વત વિમાનામાં નહિ, છતાં પણ આવ્યા એ આશ્ચય છે, આ સંબંધમાં એક જુદી માન્યતા એવી પણ છે કે ચંદ્ર-સૂર્યનું આગમન મહાવીરના સમવસરણમાં થયું. તે સમયે સતી મૃગાવતી પણ ત્યાં બેઠી હતી, રાત પડવા છતાં પણ અંધકાર ન થયા. ચંદ્ર, સૂર્ય ગયા, અંધકાર થયા, મૃગાવતી પાતાના સ્થાન ઉપર આવી, અગ્રણી સતી ચંદનબાળાએ માડુ (અકાળ-વેળા) થવાને લીધે ઠપકા આપ્યા ત્યારે આત્મઆલાચન કરતાં કરતાં મૃગાવતીને કેવળજ્ઞાન થઈ ગયું. ૧૭૭ આ ઘટના મહાવીરના ૨૪મા વર્ષાવાસની છે, : (૭) હરિવંશ કુળની ઉત્પત્તિ – કૌશાંબીના ‘સન્મુખ' નામના સમ્રાટે એક વખત વીરકની પત્ની વનમાળાને જોઈ, યોવનના મદમાં મદમાતી વનમાળાના સૌંદર્ય સમ્રાટને ઉન્મત્ત બનાવી દીધો. સમ્રાટના અનુનય વિનયથી તે પણ પેાતાના ધર્માંથી ચ્યુત થઈ ને વીરકની ઝૂ ંપડી છોડીને તે ગગનચૂંબી રાજમહેલમાં પહોંચી, વીરક તેના વિયાગથી વ્યથિત થઈને પાગલ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૭૨ કલ્પસૂત્ર બની ગયા. વરસાદની સેાહામણી વેળા હતી. આકાશમાં ઊભરાઈ ઊભરાઈને ધનધાર ઘટાઓ આવી રહી હતી, ચારુ ચપલા ચમકી રહી હતી, વનમાળાની સાથે સમ્રાટ આમેદ પ્રમાદમાં તલ્લીન હતા, પિચકારી થૂંકવા માટે ગવાક્ષમાં જેવું મેાઢું કાઢયું તેવું જ નીચે ઊભેલા વીરકની યાજનક દશા જોઇને તેનું હૃદય દ્રવિત થઈ ગયું. વિચાર્યું —,ધિક્કાર છે અમેાને! અમે વાસનાના કીડા છીએ.’ એવા વિવેકના પ્રકાશ જાગ્યા જ હતા ત્યાં તે આકાશમાંથી વીજળી પડી અને જોતજોતામાં બન્નેનાં પ્રાણ પંખેરું ઊડી ગયાં. વીરકે જ્યારે તે સાંભળ્યું ત્યારે તેનું મગજ સ્વસ્થ થઈ ગયું' અને સંસારના વિનશ્વર સ્વભાવને સમજીને તે એક એકાંત શાંત વનમાં જઈ તપ કરવા લાગ્યા, પ્રશસ્ત ભાવનાથી સન્મુખ અને વનમાળા’ ત્યાંથી હરિવ` ક્ષેત્રમાં યુગલિયા બન્યા, અને વીરક પણ તપના પ્રભાવથી આયુષ્ય પૂર્ણ કરીને સૌધર્મ કલ્પમાં ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા કિવિષિક દેવ બન્યા. ૧૬ તે યુગલને ક્રીડા નિમગ્ન જોઈને તે દેવનું પૂ વેર જાગૃત થઈ ગયું. તેણે વિચાર્યું - અહીં પણ તે સુખના સાગરમાં તરી રહ્યાં છે અને અહીંથી દેવલાકમાં જશે, ત્યાં પણ આ રીતે આનંદ કરશે તેથી એવા પ્રયત્ન કરું કે જેનાથી તેમનુ ભાવિ જીવન દુ:ખમય બને. દેવશક્તિથી બે ગાઉની ઊંચાઈને સા ધનુષ્યની કરી દીધી, ૧૩૯ ત્યાંથી બન્નેને ઉપાડીને ભરત ક્ષેત્રની ચંપાનગરીમાં લાન્યા, ત્યાંના ઈશ્વાકુ કુળના સમ્રાટનુ નિધન થઈ ગયું હતું તેથી તે ‘હિર' ને ત્યાંના સન્માનનીય સમ્રાટ બનાવ્યા અને ‘હિરણી’ ને રાજરાણી બનાવી, કુસગતિથી બન્નેએ સાતે વ્યસનાનું સેવન કર્યુ કે જેને લીધે તેઓ ત્યાંથી મરીને નરકમાં ગયા. યુગલિયા વ્યસનાનું સેવન કરતા નથી અને નરકમાં જતા નથી પણ તે ગયા તેથી તે આશ્ચર્ય છે. (૮) ચમરેન્દ્રના ઉત્પાત – અસુરરાજ ચમરેન્દ્ર પૂર્વભવમાં ‘પૂરણ’ નામના એક ખાળતપસ્વી હતા. તે છઠ છઠનું તપ કરતે અને પારણાને દિવસે લાકડાના ચાર પડવાળા પાત્રમાં ભિક્ષા લાવતા, પ્રથમ પડની ભિક્ષા મુસાફરોને આપતા, ખીજા પડની ભિક્ષા પક્ષીઓને નાખતા, ત્રીજા પડની ભિક્ષા જળચરાને આપતા અને ચાયા પડની ભિક્ષા સમભાવથી Page #136 -------------------------------------------------------------------------- ________________ ગર્ભસંહરણ: શની વિચારણા પોતે ગ્રહણ કરત. બાર વરસ સુધી આ જાતનું ઘેર તપ કર્યું અને એક માસના અણસણ પછી આયુષ્ય પૂર્ણ કરીને ચમરચંચા રાજધાનીમાં ઈન્દ્ર બન્યા. ઈન્દ્ર બનતાં જ તેણે અવધિજ્ઞાનથી પિતાની ઉપર સૌધર્માવલંસક વિમાનમાં શક નામના સિંહાસન ઉપર શકેન્દ્રને દિવ્ય ભોગ ભોગવતા જોયા. તેના મનમાં એવો વિચાર આવ્યું કે આ મૃત્યુને ઈચ્છનારે, અશુભ લક્ષણવાળો, લજજા અને શભા રહિત, ચોદશીને જન્મનારે, હીનપુણ્યો. કોણ છે? હું તેની શોભા નષ્ટ કરી નાખ્યું પણ મારામાં એટલી શક્તિ કયાં છે? તે અસુરરાજ સંસમારપુર નગરના સન્નિકટવતી ઉપવનમાં અશોક વૃક્ષ નીચે કે જ્યાં ભગવાન મહાવીર છદ્મસ્થ અવસ્થાના બારમા વર્ષે ધ્યાનસ્થ ઊભા હતા, ત્યાં આવ્યો. તેણે ભગવાન મહાવીરનું શરણ ગ્રહણ કરી શકેન્દ્ર અને તેના દેવોને ત્રાસ આપવા માટે વિરાટ અને કદરૂપી વિદુર્વણુ કરી અને સીધા સુધર્મા સભાના દ્વાર પાસે પહોંચીને ડરાવવા ધમકાવવા લાગ્યો. શકેન્દ્ર પણ કોપાયમાન થઈને તેનું વજા આયુધ તેની તરફ ફેંકયું. અગ્નિની ચિનગારીઓ પ્રક્ષેપ કરતા વજને જોઈને ચમરેન્દ્ર જે માર્ગે આવ્યો હતો તે માર્ગે પાછા ફરી ગયો. કેન્દ્ર અવધિજ્ઞાનથી જોયું તે ખબર પડી કે તે શ્રમણ ભગવાન મહાવીરનું શરણું લઈને ત્યાં આવેલ હતું અને પાછો ભાગીને ત્યાં જઈ રહ્યો છે. રખેને! ક્યાંક તે વજા ભગવાન મહાવીરને પીડા ન પહોંચાડે, એમ વિચારી તેને પકડવા એકદમ શીવ્ર ગતિએ દે. અમરેન્દ્ર પિતાનું સૂક્ષ્મ રૂપ બનાવ્યું અને મહાવીરના ચરણારવિન્દમાં લપાઈને છુપાઈ ગયો. વા મહાવીરની સમીપે પહોંચે તે પહેલાં જ ઈન્દ્ર વજાને પકડી લીધું અને ચમરેન્દ્રને મહાવીરનું શરણાગત હોવાથી ક્ષમા આપી. અસુરરાજ સૌધર્મ સભામાં કદી જતા નથી પરંતુ અનંતકાળ પછી તે અરિહંતનું શરણું લઈને ગયા તે પણ એક આશ્ચર્ય છે. ૧૪૦ (૯) ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એક્સ આઠ સિદ્ધા- ભગવાન શ્રી ઋષભદેવ અને તેના નવાણું પુત્ર (ભરતને છોડીને અને ભારતના Page #137 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર આઠ પુત્રા એ રીતે પાંચસા ધનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસે। આઠ સિદ્ધુ એક જ સમયમાં થયા. ૪૧ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકી સાથે મે સિદ્ધ થઈ શકે, એકસા આઠ સિદ્ધ એકી સાથે થતા નથી તેવા શાશ્વત નિયમ છે, ૧૪૨ પરંતુ તે થયા તેથી આ થયું, આવશ્યક નિયુકિત ૧૪૩ આદિમાં દસ સહસ્ર મુનિની સાથે ભગવાન શ્રી ઋષભદેવની નિર્વાણ પ્રાપ્તિના ઉલ્લેખ છે, તે પૃથક્ પૃથક્ સમય અને ન્યૂનાધિક અવગાહનાની દૃષ્ટિથી છે, એક સમયમાં એકસા આઠથી અધિક સિદ્ધ થતા નથી,૧૪૪ ૭૪ (૧૦) અસચત પૂજા- સયત સદા પૂજનીય તથા વંદનીય હાય છે પરંતુ સયતની માફક અસયતની પૂજા થવી તે એક મહાન આશ્ચર્ય છે, પ્રસ્તુત અવસર્પિણી કાળમાં ભગવાન સુવિધિનાથના તીમાં એવા સમય આવ્યા કે જે સમયે શ્રમણ અને શ્રમણીએ રહી નહિ અને અસ યતીની જ પૂજા થઇ. એ પણ એક આશ્ચય છે, ૧૪૫ આ દશ આશ્ચર્ય નીચેના તીર્થંકરાના સમયમાં થયેલ છે: (૧) ભગવાન ઋષભદેવના સમયે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એસા આઠ મુનિએ મેસે ગયા. (૨) ભગવાન શીતળનાથના સમયે હિરવશની ઉત્પત્તિ થઇ, (૩) ભગવાન અરિષ્ટનેમિના સમયે શ્રીકૃષ્ણે અપરકકામાં ગયા. (૪) મલ્લિ ભગવતી સ્વયં સ્રી તીર્થંકર થયા, (૫) ભગવાન સુવિધિનાથના તી કાળમાં અસયતની પૂજા થઇ. બાકીના પાંચ આશ્ચર્ય (૬) ગર્ભાપહરણ (૭) ચમરેન્દ્રના ઉત્પાત (૮) અભાવિત પરિષદ્ (૯) સૂર્યચંદ્રનું મૂળવિમાન દ્વારા આકાશમાંથી ઊતરવુ' અને (૧૦) અરિહંતને ઉપસર્ગ તે ભગવાનશ્રી મહાવીરના સમયમાં થયા. ૧૪૬ મૂ अयं च णं समणे भगवं महावीरे जंबुद्दीवे दीवे भारहे वासे माणकुंडग्गामे नयरे उसभदत्तस्स माहणस्स कोडालसगोत्तस्स भारिआए देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छिसि भत्ताए वक्कते ॥ १९ ॥ Page #138 -------------------------------------------------------------------------- ________________ ગર્ભસંહરણ: હરિëગમેલીને આવ્યાન અર્થ: (શકેન્દ્ર વિચાર કરે છે) તે શ્રમણ ભગવાન મહાવીર જબૂદ્વીપ નામના દ્વીપમાં, ભરતક્ષેત્રમાં બ્રાહ્મણકુંડ ગ્રામ નામના નગરમ કોડાલગેત્રીય ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધરગેત્રીયા દેવાનંદા બ્રાહ્મણીના ઉદરમાં ગર્ભરૂપે આવ્યા છે. -- * *गभषाने सामान मूल: तं जीयमेयं तीयपच्चुप्पण्णमणागयाणं सक्काणं देविंदाणं देवराईणं अरहते भगवंते तहप्पगारेहितो अंतकुलेहितो वा पंत० तुच्छ० दरिद० भिक्खाग० किविणकुलेहिंतो वा तहप्पगारेसु उग्गकुलेसु वा भोगकुलेसु वा राइन्नकुलेसु वा नाय० खत्तिय० हरिवंस० अण्णतरेसु वा तहप्पगारेसु विसुद्धजातिकुलवंसेसु वा साहरावित्तए । तं सेयं खलु मम वि समणं भगवं महावीरं चरिमतित्थयरं पुवतित्थयरनिद्दिष्टं माहणकुंडग्गामाओ नयराओ उसमदत्तस्स माहणस्स कोडालसगोत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगोत्ताए कुच्छीओ खत्तियकुंडग्गामे नयरे नायाणं खत्तियाणं सिदत्थस्स खत्तियस्स कासवगोत्तस्स भारियाए तिसलाए खत्तियाणीए वासिदृसगोत्ताए कुच्छिसि गब्भत्ताए साहरावित्तए, जे वि य णं से तिसलाए खत्तियाणीए गब्भे तं पि य णं देवाणंदाए माहणीए जालंधरसगोत्ताए कुच्छिसि गब्भत्ताए साहरावित्ताए त्ति कटु एवं संपेहेइ, एवं संपेहित्ता हरिणेगमेसिं पायत्ताणियाहिवइं देवं सद्दावेइ, हरिणेगमेसि० देवं सहावित्ता एवं वयासी ॥२०॥ Page #139 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર અર્થ : ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળને દેવેન્દ્ર દેવરાજ શકેન્દ્રને એવો જીતાચાર છે કે અરિહંત ભગવાનને, તેવા પ્રકારના અંતકુળ, પ્રાંતકુળ, તુચ્છકુળ, દરિદ્રકુળ, ભિક્ષુકકુળ, કૃપણુકુળમાં આવ્યાં હોય તે તેમને ત્યાંથી ઉપાડીને ઉગકુળ, ભેગકુળ, રાજન્યકુળ, જ્ઞાતકુળ, ક્ષત્રિયકુળ, હરિવંશકુળ અને તે જાતના બીજા પણ વિશુદ્ધ જાતિ કુળ વંશોમાં સમ્યક પણે (સંહરિત) લાવીને મૂકવા. તેથી મારા માટે આ શ્રેયસ્કર છે કે ચરમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીરને કે જે પૂર્વ તીર્થકર દ્વારા નિર્દિષ્ટ છે, બ્રાહ્મણકુંડ ગ્રામ નગરથી–ડાલ ગોત્રીય નૃષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધર ગોત્રીયા દેવાનંદા બ્રાહ્મણીના ઉદરમાંથી ક્ષત્રિયકુંડ ગ્રામ નગરના જ્ઞાતવંશીય ક્ષત્રિયોમાંના કાયપત્રીય સિદ્ધાર્થ ક્ષત્રિયની ભાર્યા વાસિષ્ઠ ગેત્રીય ત્રિશલા ક્ષત્રિયાણીના ઉદરમાં ગર્ભરૂપ પરિવર્તન કરવું, અને જે ત્રિશલા ક્ષત્રિયાણીને ગર્ભ છે તેને તે દેવાનંદા બ્રાહ્મણીના ઉદરમાં ગર્ભરૂપે સ્થાપિત કરે. શકેન્દ્ર આ રીતે વિચાર કર્યો અને વિચાર કરીને પાયદળ સેનાના અધિપતિ હરિર્ઝેગમેથીજ દેવને બેલાવે છે. બોલાવીને તેને આ પ્રમાણે આદેશ કરે છે. મૂલ્ય – एवं खलु देवाणुप्पिया! न एवं भूयं, न एयं भव्वं, न एवं भविस्सं, जन्नं अरहंता वा चक्कवट्टी वा, बलदेवा वा, वासुदेवा वा, अंतकुलेसु वा पंत० किविण० दरिद्द० तुच्छ० भिक्खागकुलेसु वा आयाइंसु वा ३ एवं खलु अरहंता वा चक्क० बल. वासुदेवा वा उग्गकुलेसु वा भोगकुलेसु वा राइन्न० नाय० खत्तिय० इक्खाग० हरिवंसकुलेसु वा अन्नयरेसु वा तहप्पगारेसु विसुद्धजाइकुलवंसेसु आयाइंसु वा ३ ॥२१॥ અર્થ: હે દેવાનુપ્રિય નિશ્ચયથી આ પ્રમાણે અતીત (ભૂત) કાળમાં બન્યું નથી, વર્તમાનમાં એવું બનતું નથી અને ભવિષ્યમાં એવું બનશે નહિ કે અરિહંત, ચક્રવતી એ બળદેવ, વાસુદેવ એવા મહાપુરુષે Page #140 -------------------------------------------------------------------------- ________________ ગર્ભસંહરણ: હરિબૈગમેલીને આવ્યાન અંતકુળ, પ્રાંતકુળ, કૃપણુકુળ, દરિદ્રકુળ, તુચ્છકુળ, ભિક્ષુકકુળ, વગેરેમ ભૂતકાળે આવ્યા હોય, વર્તમાને આવતા હોય, અથવા ભવિષ્યમાં આવે નિશ્ચયથી અરિહંતે, ચક્રવર્તીએ, બળદેવ, વાસુદેવ, ઉગ્રકુળમાં, ભોગકુળમાં રાજન્યકુળમાં, જ્ઞાતકુળમાં, ક્ષત્રિયકુળમાં, દવાકુકુળમાં, હરિવંશકુળમાં તથા તેવા પ્રકારના વિશુદ્ધ કુળ વંશોમાં અતીતકાળમાં આવ્યા હતા. વર્તમાનમ આવે છે અને ભવિષ્યમાં આવશે. H&: अत्थि पुण एस वि भावे लोगच्छेरयभूए अणंताहि ओसप्पिणि-उस्सप्पिणीहिं विइक्कंताहिं समुप्पज्जति, नाम: गोत्तस्स वा कम्मस्स अक्खीणस्स अवेइयस्स अणिजिन्नस्स उदएणं जन्नं अरहंता वा चक्कवट्टी वा बलदेवा वा वासुदेवा वा अंतकुलेसु वा पंतकुलेसु वा तुच्छकुलेसु वा किविणकुलेस वा दरिदकुलेसु वा भिक्खागकुलेसु वा आयाइंसु वा ३, नो चेव णं जोणीजम्मणनिक्खमणेणं निक्खमिंसु वा ३॥ २२॥ અર્થ: પરંતુ આવો પણ ભાવ થયો છે કે જે લોકોમાં આશ્ચર્યભૂત છે. આવી ઘટના અનંત અવસર્પિણી, ઉત્સર્પિણી પસાર થતાં કવચિત બને છે. જ્યારે નામ ગોત્ર કર્મ ક્ષીણ થતું નથી, તેનું પૂર્ણ વેદને થતું નથી, પૂર્ણ રીતે નિર્જરતું નથી ત્યારે તે ઉદયમાં આવે છે તે વખતે અરિહંતે, ચક્રવતીઓ, બળદેવો, વાસુદેવ, અંતકુળમાં પ્રાંતકુળમાં, ભિક્ષકકળમાં, ભૂતકાળમાં આવ્યાં હતા, વર્તમાનમાં આવે છે અને ભવિષ્યમાં આવશે. પરંતુ તેઓએ ત્યાં ભૂતકાળમાં જન્મ લીધો નથી, વર્તમાનમાં લેતા નથી અને ભવિષ્યમાં જન્મ લેશે નહિ, :-- अयं च णं समणे भगवं महावीरे जंबुद्दीवे दीवे भारहे वासे माहणकुंडग्गामे नयरे उसमदत्तस्स माहणस्स कोडालसगो Page #141 -------------------------------------------------------------------------- ________________ ७८ કલ્પસૂત્ર तस्स भारियाए देवाणंदाए पाहणीए जालंधरसगोत्ताए कुच्छिसि गमत्ताए वक्कते ॥ २३॥ અર્થ : (પર ંતુ) આ શ્રમણ ભગવાન મહાવીર જબુદ્બીપ નામના દ્વીપના ભરક્ષેત્રના બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરમાં કાડાગાત્રીય ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધર ગાત્રીયા દેવાનદા બ્રાહ્મણીના ઉદરમાં ગર્ભ પણે ઉત્પન્ન થયેલ છે. मूळ : तं जीयमेयं तीयपच्चुप्पण्णमणागयाणं सक्काणं देविंदाणं देवराईणं अरहंते भगवंते तहप्पगारेहिंतो वा अंत• पंत० तुच्छ • किविण• दरि६० वणीमग० जाव माहणकुलेहिंतो तहप्पगारेसु वा उग्गकुलेसु वा भोगकुलेसु वा राइन्न० नाय ० खत्तिय • इक्खाग• हरिवंस • अण्णयरेसु वा तहपगारेसु विसुद्वजातिकुलवंसेसु साहरावित्तए ॥ २४ ॥ ――――――――――――――― અ:- એટલે અતીતકાળના, વર્તમાનકાળના અને ભવિષ્યકાળના દેવેન્દ્ર દેવરાજ શકેદ્રોનું આ કર્તવ્ય (કુળપરંપરા –કુળાચાર) છે કે તે અરિહંત ભગવંતને તેવા પ્રકારના આંતકુળ, પ્રાંતકુળ, તુચ્છકુળ, કૃપણુકુળ દરિદ્રકુળ, ભિક્ષુકકુળ અથવા તા બ્રાહ્મણકુળામાંથી ઉપાડી તેવા ઉગ્રકળામાં ભાગકુળામાં, રાજન્યકુળામાં જ્ઞાતૃવંશના કુળામાં, ક્ષત્રિયવંશના કુળામાં ઇક્ષ્વાકુ વંશના કુળામાં, હરિવંશ અથવા તેવા પ્રકારના અન્ય પણ વિશુદ્ધ જાતિ કુળવાળા વશેામાં પરિવર્તિત કરી દે છે, मूल : तं गच्छ णं तुमं देवाणुपिया ! समणं भगवं महावीरं माहणकुंडग्गामाओ नयराओ उसभदत्तस्स माहणस्स कोडाल Page #142 -------------------------------------------------------------------------- ________________ ગર્ભસંહરણઃ હરિર્ઝેગમેપીને આહાન सगोत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगोत्ताए कुच्छीओ खत्तियकुंडग्गामे नयरे नायाणं खत्तियाणं सिद्धत्थस्स खत्तियस्स कासवसगोत्तस्स भारियाए तिसलाए खत्तियाणीए वासिहसगोत्ताए कुच्छिसि गम्भत्ताए साहराहि, साहरित्ता मम एयमाणत्तियं खिप्पमेव पच्चप्पिणाहि ॥२५॥ अर्थ : तथा (परिभैषात माहेश पितi) उ हेवानुप्रिय! તું જા અને શ્રમણ ભગવાન મહાવીરને બ્રાહ્મણકુંડ ગ્રામ નગરથી કંડાલ ગોત્રીય ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધર ગોત્રીય દેવાનંદા બ્રાહ્મણીની કક્ષિમાંથી ક્ષત્રિયકુંડ ગ્રામ નગરના જ્ઞાતવંશીય ક્ષત્રિયોના કાશ્યપગેત્રીય સિદ્ધાર્થ ક્ષત્રિયની વાસિષ્ઠ ગોત્રીયા ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં ગર્ભરૂપે સ્થાપિત કર અને ગર્ભપણે સ્થાપિત કરીને ફરી પાછી મારી આજ્ઞા મને અર્પિત કર અર્થાત મને સૂચિત કર. मूल :--- ____ तए णं से हरिणेगमेसी पायत्ताणियाहिवई देवे सक्केणं देविदेणं देवरन्ना एवं वुत्ते समाणे हटे जाव हयहियए करयल जाव त्ति कटु एवं जं देवो आणवेइ त्ति आणाए विणएणं वयणं पडिसुणेइ, वयणं पडिसुणित्ता सक्कस्स देविंदस्स देवरन्नो अंतियाओ पडिनिक्खमइ पडिनिक्खमित्ता उत्तरपुरच्छिमदिसिभागं अवक्कमइ, अवक्कमित्ता वेउब्वियसमुग्घाएणं समोहणइ, वेउव्वियसमुग्घाएणं समोहणइत्ता, संखेज्जाइं जोयणाइं दंड निसिरइ। तंजहा-रयणाणं वयराणं वेरुलियाणं लोहियक्खाणं मसारगल्लाणं हंसगब्भाणं पुलयाणं सोगंधियाणं Page #143 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર जोइरसाणं अंजणाणं अंजणपुलयाणं रययाणं जायरूवाणं सुभगाणं अंकाणं फलिहाणं रिट्ठाणं अहाबायरे पोग्गले परिसाडेइ, २ त्ता अहासहुमे पोग्गले परियादियति ॥ २६ ॥ 0 અર્થ: ત્યારબાદ પાતિ સેનાના સેનાપતિ હિરણૈગમેષી દેવ દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રની આ આજ્ઞા સાંભળીને પ્રસન્ન થયા યાવત હર્ષિત હૃદયથી બન્ને હાથ ભેગા કરી અંજલિબદ્ધ થઈને “દેવની જેવી આજ્ઞા” આ પ્રમાણે તે આજ્ઞા- વચનને વિનયપૂર્વક સ્વીકાર કરે છે અને સ્વીકાર કરીને દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રની પાસેથી નીકળે છે, નીકળીને ઉત્તરપૂર્વ દિશા તરફ અર્થાત્ ઈશાન ખૂણામાં જાય છે, ત્યાં જઈને વૈક્રિયસમુદ્ધાતથી સ્વશરીરમાં સ્થિત આત્મપ્રદેશાનાં કે કર્મ પુદગળાના સમુહને સખ્યાત યાજન વિસ્તૃત લાંખા ડડાના આકારના બહાર કાઢે છે, ભગવાનને એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં સ્થાપિત કરવા માટે, પાતાના શરીરને અત્યંત નિર્મળ બનાવવા માટે શરીરમાં રહેલા સ્થૂળ પુદ્ગળ પરમાણુને બહાર કાઢે છે, જેવા રત્નનાં, વજાના, વેડ્યનાં, લોહિતાક્ષનાં, મસારગલ્લનાં. હંસગનાં પુલકનાં, સૌગન્ધિકનાં જ્યોતિરસનાં, અંજનના, અંજનપુલકનાં, રજતનાં જાતરૂપનાં, સુભગનાં, અંકનાં, સ્ફટિકનાં અને અરિષ્ટ વગેરે બધી જાતના રત્નાનાં જેવાં સ્થૂળ પુદ્ગળા કાઢે છે અને તેના બદલે સૂક્ષ્મ અને સારરૂપ પુદ્ગળાને ગ્રહણ કરે છે, [~ परियादित्ता दोच्चं पि वेउब्वियसमुग्धाएणं समोहणइ, समोहणित्ता उत्तरवेउब्वियं रूवं विउव्वइ, उत्तरवेउब्वियं रूवं विउव्वित्ता ताए उक्किट्ठाए तुरियाए चवलाए चंडाए जयणाए उध्दुयाए सिघाए दिव्वाए देवगईए वीयीवयमाणे वीयी २ तिरियमसंखे जाणं दीवसमुद्दाणं मज्झ मज्झेणं जेणेव जंबुद्दीवे Page #144 -------------------------------------------------------------------------- ________________ ગર્ભસંહરણ: હરિબૈગમેથીને આરહાન दीवे जेणेव भारहे वासे जेणेव माहणकुंडग्गामे नयरे जेणेव उसमदत्तस्स माहणस्स गिहे जेणेव देवाणंदा माहणो तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता आलोए समणस्स भगवओ महावीरस्स पणामं करेइ, करित्ता देवाणंदाए माहणीए सपरिजणाए ओसोवणिं दलयइ, ओसोवणिं दलइत्ता असुहे पोग्गले अवहरइ, अवहरित्ता सुहे पोग्गले पुक्खिवइ, सुहे पोग्गेले पक्खिवइत्ता 'अणुजाणउ मे भगवं! तिकट्ठ समणं भगवं महावीरं अव्वाबाहं अव्वाबाहेणं करयलसंपुडेणं गिण्हइ, समणं भगवं महावीरं अव्वाबाहं० २त्ता जेणेव खत्तियकुंडग्गामे नयरे, जेणेव सिद्धत्थस्स खत्तियस्स गिहे, जेणेव तिसला खत्तियाणी तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता तिसलाए खत्तियाणीए सपरिजणाए ओसोवणिं दलयइ ओसोवणिं दलयित्ता असुहे पोग्गले अवहरइ, असुहे पोग्गले अवहरित्ता सुहे पोग्गले पक्खिवइ, सुहे पोग्गले पक्खिवइत्ता समणं भगवं महावीरं अव्वाबाहं अव्वाबाहेणं तिसलाए खत्तियाणीए कुच्छिसि गब्भत्ताए साहरइ। जे वि य णं ते तिसलाए खत्तियाणीए गब्भे तं पि य णं देवाणंदाए माहणीए जालंधरसगोत्ताए कुच्छिसि गब्भत्ताए साहरइ, साहरित्ता जामेव दिसं पाउब्भूए तामेव दिसि पडिगए ॥२७॥ અર્થ:- આ રીતે તે (હરિણગમેષી) ભગવાનની પાસે જવા માટે પોતાના શરીરને શ્રેષ્ઠ બનાવવા સૂક્ષ્મ અને શુભ પુગળોને ગ્રહણ કરીને ફરીને બીજી વાર પણ વૈક્રિય સમુધાત કરે છે. પિતાના મૂળ શરીરથી જૂદું બીજુ ઉત્તર ક્રિય શરીર બનાવે છે. બનાવીને ઉત્કૃષ્ટ, ત્વરાયુક્ત Page #145 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ચપળ, અત્યંત તીવ્રગતિવાળી, પ્રચંડ વેગવાળી, શીઘ, દિવ્ય દેવગતિથી ચાલે છે. ચાલીને તિરછા અસંખ્યદ્વીપ સમુદ્રના મધ્યમાં થઈને જ્યાં જંબુદ્વિીપ છે જયાં ભરતક્ષેત્ર–ભારતવર્ષ છે, જ્યાં બ્રાહ્મણકુંડગ્રામ નગર છે, જ્યાં 2ષભદત્ત બ્રાહ્મણનું ઘર છે, જયાં દેવાનંદા બ્રાહ્મણી છે ત્યાં આવે છે. ત્યાં આવીને ગર્ભમાં રહેલા શ્રમણ ભગવાન મહાવીરને જોતાં જ પ્રણામ કરે છે. પ્રણામ કરીને દેવાનંદા બ્રાહ્મણીને અને બધા પરિજનને અવસ્થાપિની નિદ્રા (બેભાન બનાવી દેનારી નિદ્રા) આપે છે અર્થાત્ સુવરાવી દે છે. અવસ્થાપિની નિદ્રા આપીને અશુભ પુદગળને દૂર કરે છે. દૂર કરીને શુભ પુદ્ગળાને રથાપિત કરીને હે ભગવાન! આપની આજ્ઞા હોભે' એમ કહીને શ્રમણ ભગવાન મહાવીરને જરા પણ કષ્ટ ન થાય એ રીતે અંજલિ (બને હાથો)માં ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને જયાં ક્ષત્રિય કુંડગ્રામ નગર છે, જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિયનું ઘર છે, જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી છે ત્યાં આવે છે. ત્યાં આવીને ત્રિશલા ક્ષત્રિયાણીને તથા તેના પરિવારને અવસ્થાપિની નિદ્રા આપે છે. અવસ્થાપિની નિદ્રામાં સુવરાવીને અશુભ અને અસ્વચ્છ પાળને દૂર કરે છે અને શુભ પુગળને પ્રક્ષિપ્ત કરે છે. શુભ પુદગળાને પ્રક્ષિપ્ત કરીને શ્રમણ ભગવાન મહાવીરને સુખપૂર્વક બાધારહિત ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં (ઉદરમાં) ગર્ભરૂપે સ્થાપિત કરે છે અને જે જાલંધર ગેત્રીયા દેવાનંદા બ્રાહ્મણની કુક્ષિમાં ગર્ભ હતો તેને ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં (ઉદરમાં) રસ્થાપિત કરે છે. સ્થાપિત કરીને જે દિશાએથી તે આવ્યા હતા તે દિશામાં ફરી ચાલ્યો જાય છે. ૪૮ મૂછ:” __ उक्किट्ठाए तुरियाए चवलाए जइणाए उध्दयाए सिग्घाए दिव्वाए देवगईए तिरियमसंखेजाणं दीवसमुदाणं मज्झं मज्झेणं जोयणसाहस्सीएहिं विग्गहेहिं उप्पयमाणे २ जेणामेव सोहम्मे कप्पे सोहम्मवडिसए विमाणे सक्कंसि सोहासणंसि सक्के देविंदे देवराया तेणामेव उवागच्छइ, उवागच्छित्ता Page #146 -------------------------------------------------------------------------- ________________ ગર્ભસંહરણ: હરિર્ઝેગમેષીને આવ્યાન सक्कस्स देविंदस्त देवरन्नो एयमाणत्तियं खिप्पामेव વિશ્વરૂ . ૨૮ અર્થ: જ્યારે તે પાછો જાય છે ત્યારે તે ઉત્કૃષ્ટ, ત્વરિત (શીઘતાયુક્ત) ચપળ (સ્કૃર્તિયુક્ત) વેગયુક્ત, ઉપર તરફ જનારી શીધ્ર દિવ્ય દેવગતિથી તિરછા અસંખ્યાત દ્વીપ સમુદ્રોની વચ્ચે વચ્ચે થઈને અને હજાર-હજાર એજનનાં વિરાટ પગલાં ભરત ઉપર ચડે છે, ઉપર ચડીને જે તરફ સૌધર્મ નામનું કલ્પ છે, સૌધર્માવલંસક વિમાન છે તેમાં શુક્ર નામના સિંહાસન ઉપર દેવેન્દ્ર દેવરાજ શકેન્દ્ર બેઠા છે ત્યાં આવે છે. આવીને દેવેન્દ્ર દેવરાજ શક્રને તેની આજ્ઞા શીધ્ર પાછી સમર્પિત કરે છે અર્થાત આજ્ઞાનુસાર કાર્ય કરી દીધાની સૂચના આપે છે. H&: तेणं कालेणं तेणं समएण समणे भगवं महावीरे तिण्णागोवगए यावि होत्था, साहरिजिस्सामि त्ति जाणइ, साहरिजमाणे नो जाणइ, साहरिए मि त्ति जाणइ ॥२९॥ અર્થ: તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. મને સંહરણ કરવામાં આવશે તે જાણતા હતા. સંહરણ થતું હતું તે જાણતા ન હતા પણ સંહરણ થઈ ગયું તે જાણતા હતા ૪૯ મૂ6:-- तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे जे से वासाणं तच्चे मासे पंचमे पक्खे आसोयबहुले तस्स णं आसोयबहुलस्स तेरसीपक्खेणं बासीइराइंदिएहिं विइसकतेहिं तेसीइमस्स राइंदियस्स अंतरा वट्टमाणे हियाणुकंपएणं देवेणं हरिणेगमेसिणा सक्कवयणसंदिट्टेणं माहणकुंडग्गामाओ नयराओ Page #147 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર उसभदत्तस्स माहणस्स को डालसगोत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगोत्ताए कुच्छीओ खत्तियकुंडग्गामे नयरे नायाणं खत्तियाणं सिद्धत्थस्स खत्तियस्स कासवगोत्तस्स भारियाए तिसलाए खत्तियाणीए वासिस गोत्ताए पुव्वरत्तावरत्तकालसमयंसि हत्थुत्तराहिं नक्खत्तेणं जोगमुवागएणं अव्वाबाहं अव्वाबाहेणं कुच्छिसि साहरिए ॥ ३० ॥ ૮૪ અર્થ તે કાળે તે સમયે જ્યારે વર્ષાઋતુ ચાલતી હતી અને વર્ષાઋતુના તે પ્રસિદ્ધ ત્રીજો માસ અને પાંચમા પક્ષ ચાલતા હતા અર્થાત્ આસા વદ ૧૩ ને દિવસે ભગવાન સ્વર્ગથી ચુત થયા અને દેવાન દા બ્રાહ્મણીના ગર્ભમાં આવ્યા ને બ્યાસી રાત્રિ દિવસ પસાર થઈ ગયાં હતાં અને ત્ર્યાસીમે દિવસ ચાલી રહ્યો હતા ત્યારે તેરસને દિવસે મધ્યરાત્રિના સમયે, ઉત્તરાફાલ્ગુની નક્ષત્રના યાગ થતાં જ પોતાના હિતની કાંક્ષાવાળા હિરણૈગમેષી દવે શક્રની આજ્ઞાથી માહણકુંડ ગ્રામ નગરમાંથી કોડાલગોત્રીય ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યા જાલંધર ગાત્રીયા દેવાનંદા બ્રાહ્મણીના ઉદરમાંથી ક્ષત્રિયકુંડ ગ્રામ નગરના જ્ઞાતૃક્ષત્રિય, કાશ્યપગોત્રીય સિા ક્ષત્રિયની ભાર્યા વાસિષ્ઠ ગોત્રીયા ત્રિશલા ક્ષત્રિયાણીના ઉદરમાં પાતાના દિવ્ય પ્રભાવથી ભગવંતને સુખપૂર્વક સંસ્થાપિત કર્યા. મૂØ : समणे भगवं महावीरे तिष्णाणोवगए आवि होत्था, साहरिजिस्सामि त्ति जाणइ, साहरिजमाणे न जाणइ, साहरिए मित्ति जाणइ ॥ ३१ ॥ અર્થ: શ્રમણ ભગવાન મહાવીર (તે સમયે) ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. “મારું અહીંથી સહરણ થશે ” તે જાણતા હતા. ‘સહરણ થઇ રહેલ છે' તે જાણતા ન હતા, ‘સહરણ થઇ ગયું છે' તે જાણતા હતા. Page #148 -------------------------------------------------------------------------- ________________ ગર્ભસંહરણ : હરિણૈગમેષીને આવ્હાન मूल:-- जं स्यणिं च णं समणे भगवं महावीरे देवानंदाए माहणीए जालंधर सगोत्ताए कुच्छीओ तिसलाए खत्तियाणीए वासिहगोत्ता कुच्छिसि गव्मत्ताए साहरिए तं स्यणिं च णं सादेवाणंदा माहणी सयणिजंसि सुत्तजागरा ओहीरवाणी ओहीरमाणी इमे एयारूवे ओराले कल्ला सिवे धन्ने मंगल्ले सस्सिए चोइस महासुमिणे तिसलाए खत्तियाणीए हडे ति पासिता णं पडिबुद्वा । तं जहा - गय उसह० गाहा ॥ ३२ ॥ અર્થ : જે રાત્રે શ્રમણુ ભગવાન મહાવીરને જાલંધર ગોત્રીય દેવાનદા બ્રાહ્મણીની કુક્ષિમાંથી વાસિષ્ઠ ગાત્રીયા ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં ગરૂપે સંસ્થાપિત કરવામાં આવ્યા તે રાત્રે તે દેવાનંદા બ્રાહ્મણી તેની શય્યામાં અર્ધ નિદ્રાવસ્થામાં હતી, તે સમયે તેણે એવું સ્વપ્ન જોયું કે भारी उहार, छुट्याएशुअरी, शिवश्य, धन्य, भांगणश्य, श्री युक्त यौह स्वप्नां ત્રિશલા ક્ષત્રિયાણીએ હરી લીધાં છે, એવુ જોઇને તે જાગૃત થઈ, તે ચૌદ મહાસ્વપ્ન છે હાથી, વૃષભ વગેરે. ત્રિશલાનું સ્વપ્નદર્શન * ८५ मूल:-- जं स्यणिं च णं समणे भगवं महावीरे देवाणंदाए माहणी ए जालंधरसगोत्ताए कुच्छीओ तिसलाए खत्तियाणीए वासिहसगोत्ताए कुच्छिसि गब्भत्ताए साहरिए तं रयणिं च णं सा तिसला खत्तियाणी तंसि तारिसगंसि वासघरंसि अब्मितरओ सचित्तकम्मे बाहिरओ दूमियघट्टमट्ठे विचित्तउल्लोयतले Page #149 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર मणिरयणपणासियंधयारे बहुप्समसुविभत्तभूमिभागे पंचवण्णसरससुरहिमुक्कपुप्फपुंजोवयारकलिए कालागरुपवरकुंदुरुक्कतुरुक्कडझंतधूवमघमघंतगंधुदुयाभिरामे सुगंधवरगंधिए गंधवट्टिभूए तंसि तारिसगंसि सयणिजंसि सालिंगणवट्टिए उमओ बिब्बोयणे उभओ उन्नये मज्झे णयगंभीरे गंगापुलिणवालुउद्दालसालिसए तोयवियखोमियदुगुल्लपट्टपडिच्छन्ने सुविरइयरयत्ताणे रत्तंसुयसंवुए सुरम्मे आयीणगरूयवूरनवणीयतूलफासे सुगंधवरकुसुमचुण्णसयणोवयारकलिए पुवरत्तावरत्तकालसमयंसि सुत्तजागरा ओहीरमाणी ओहीरमाणी इमेयारूवे ओराले चोदस महासुमिणे पासित्ता गं पडिबुद्धा ॥३३॥ અર્થ: જે રાતે શ્રમણ ભગવાન મહાવીરને જાલંધર ગોત્રીયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિ (ઉદર) માંથી વાસિષ્ઠ ગેત્રીયા ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિ (ઉદર) માં ગર્ભપણે સંસ્થાપિત કરવામાં આવ્યા, તે રાત્રિએ તે ત્રિશલા ક્ષત્રિયાણી જે ભવ્ય ભવનમાં નિદ્રા લઈ રહેલ હતી તે વાસગૃહનો અંદરને ભાગ ચિત્રોથી સુશોભિત હતું. બહારનો ભાગ ચુનાથી ધોળાયેલ હતું, ઘસીને ચીકણો, સુવાળ તથા ચમકદાર બનાવેલ હતું. ઉપર છતમાં વિવિધ પ્રકારનાં ચિત્ર ચિતરેલાં હતાં. મણિ-રત્નોની ઝગઝગાટ કરતી તિથી ત્યાંનો અંધકાર નષ્ટ થઈ ગયું હતું. નીચે ફર્શને ભાગ સમતલ અને સુરચિત હતા. તેના ઉપર પાંચ રંગનાં સરસ-સુગંધિત ફુલે જ્યાં ત્યાં વિખરાયેલાં પડ્યાં હતાં. તે વાસગૃહ કાલાગુરુ ઉત્તમ કુદર, લેબાન વગેરે વિવિધ જાતના ધૂપથી મહેકી રહેલ હતા. અન્ય પણ સુગંધિત પદાર્થોની સુગંધિથી તે સુગંધિત હતે. ગંધ દ્રવ્યની ગોળીની માફક તે સુગંધિત હતો. એવા શ્રેષ્ઠ વાસગૃહમાં તે એવી જાતના પલંગ ઉપર સૂતેલ હતી કે જેના ઉપર પ્રમાણયુક્ત ઉપધાન (તકિયા) હતા. માથા અને પગ બને બાજુ ઉપધાન રાખેલ હતાં. તે શય્યા બન્ને બાજુથી ઉન્નત અને મધ્યમાં Page #150 -------------------------------------------------------------------------- ________________ ત્રિશલાનું સ્વપ્ન-દર્શન નીચી હતી. ગંગા નદીના તટની રેતી સમાન તે મુલાયમ અને કમળ હતી. સ્વચ્છ અળસીના વસ્ત્રથી વીંટળાયેલ હતી અને ધૂળ ન પડે તે રીતે આચ્છાદિત હતી. તેના ઉપર લાલવસ્રની મચ્છરદાની નાખેલી હતી. તે મૃગચર્મ, કીમતી ઊંચા રૂ, બૂર નામની વનસ્પતિ, માખણ, આકડાનું રૂ વગેરે કોમળ વસ્તુઓની માફક મુલાયમ હતી. તથા શય્યા સજાવવાની કળા અનુસાર તેને સજાવવામાં આવી હતી, તેની આજુબાજુ સુગંધિત પુષ્પ અને સુગંધિત ચૂર્ણ વિખરાયેલ હતાં. તે શવ્યા ઉપર અર્ધ નિદ્રાવસ્થામાં સૂતેલી (ત્રિશલા ક્ષત્રિયાણીએ) પાછલી રાત્રિએ આવા પ્રકારનાં ઉત્તમ ચૌદ મહાસ્વપ્ન જોયાં અને જોઈને જાગૃત થઈ ૧૫૦ મૂલ્ય:તંગાનથ- વર્સીમિય; વામ-ક્ષત્તિ વિષય સાથે સુમો पउमसर-सागर-विमाण-भवण-रयणुच्चय-सिहिं च ॥ १॥ અર્થ: તે ચૌદ મહાસ્વપ્ન આ પ્રમાણે છે - (૧) ગજ (૨) વૃષભ (૩) સિંહ (૪) લક્ષ્મી (૫) પુષ્પમાળા (૬) ચંદ્ર (૭) સૂર્ય (૮) ધ્વજા (૯) કુંભ (૧૦) પદ્મ સરોવર (૧૧) સમુદ્ર (૧૨) વિમાન (૧૩) રત્નરાશિ (૧૪) ધૂમાડા વગરનો અગ્નિ. મૂ8: तए णंसा तिसला खत्तियाणी तप्पढमयाए तओयचउदंतमूसियगलियविपुलजलहरहारनिकरखीरसागरससंककिरणदगरयरययमहासेलपंडरतरंसमागयमहुयरसुगंधदाणवासियकवोलमूलं देवरायकुंजरंवरप्पमाणं पेच्छइ सजलघणविपुलजलहरगजियगंभ रचारुघोसं इमं सुभंसव्वलक्खणकयंबियं वरोरं १॥३४॥ Page #151 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર અર્થ તે ત્રિશલા ક્ષત્રિયાણી સર્વપ્રથમ સ્વપ્નમાં હાથીને જુએ છે, તે હાથી ચાર દાંતવાળા અને ઊંચા હતા તથા તે વરસી ગયેલા મેધની જેમ શ્વેત, હારના સમૂહની માફક ઉજ્જવળ, ક્ષીર સમુદ્રની માફક ધવલ, ચન્દ્ર કિરણાની માફક ચમકદાર, પાણીનાં ટીપાંની માફક નિર્મળ અને ચાંદીના પર્વતની જેમ સફેદ હતા. તેના ગંડસ્થલમાંથી મદ ઝરી રહેલ હતુ જેની સુગંધ લેવા માટે ભ્રમરે! ગુંજારવ કરી રહેલ હતા. તે હાથી શક્રેન્દ્રના હાથી ઐરાવતની માફક ઉન્નત હતા, તે અત્યંત શુભ તથા શુભ લક્ષણાથી યુક્ત હતા. તેના છાતીના ભાગ વિશાળ હતા. એવા હાથીને ત્રિશલા પ્રથમ સ્વપ્નમાં જુએ છે, ૧૫૧ મૂ ૮. तओ पुणो धवलकमलपत्तपयराइरेगरूवप्पभं पहासमुदओवहारेहिं सवओ चेव दीवयंतं अइसिरिभर पिल्लणाविसप्पंतकंत सोहंतचारुककुहं तणुसुइसुकुमाललोमनिदच्छविं थिरसुबदमंसलोवचियलट्ठसुविभत्तसुंदरंगं पेच्छइ घणवट्टलठ्ठउक्कड विसितुप्परग तिक्खसिंगं दंतं सिवं समाणसोभंतसुद्वदंतं વસમં નિયમુળમં મુદ્ ર્ ॥ ૨૬ ॥ અર્થ : તે પછી ત્રિશલાદેવી વૃષભને જુએ છે, તે વૃષભ શ્વેત કમળની પાંખડીઓના સમૂહથી પણ અધિક રૂપની પ્રભાવાળા હતા. કાંતિપૂજની દિવ્ય પ્રભાથી સર્વત્ર પ્રદીપ્ત હતા, તેની વિરાટ કાંધ અત્યન્ત ઊભરાયેલ અને મનહર હતી, તેનાં રામ સૂક્ષ્મ અને અતિ સુંદર હતાં, તેમજ સુકામળ હતાં. તેના અંગ સ્થિર, સુઠિત, માંસલ અને પુષ્ટ હતાં. તેના શિંગડાં વર્તુળાકાર, સુંદર, ઘી જેવા ચીકણાં અને તીક્ષ્ણ હતાં. તેના દાંત અક્રૂર (હિંસક નહિ એવા), ઉપદ્રવ રહિત, એક સરખી કાંતિવાળા, પ્રમાણસર તથા શ્વેત હતાં, તે વૃષભ અગણિત ગુણારૂપી મંગલાના ધામ સમાન હતા. Page #152 -------------------------------------------------------------------------- ________________ ત્રિશલાનું સ્વપ્ન-દર્શન मूल: तओ पुणो हारनिकर खीर सागरस संककिरणदगरयश्ययमहासेल पंडुरगोरं रमणिजपेच्छणिज्जं थिरलट्ठपउडं वट्टपीवरसुसिलिडविसिड तिक्खदाढा विडंबिय मुहं परिकम्मियजच्चकमलकोमल भाइयसो भंत लट्ठउडं रत्तोप्पलपत्तमउयसुकुमालतालुनिल्ला लियग्गजीहं मूसागयपवरकणगतावियआवत्तायं तवद्यविमलत डिसरिसनयणं विसाल पीवरवरोरुं पडिपुन्नविमलखंधं मिउविसयहुम लक्खणपसत्थविच्छिन्नकेसराडोवसोहियं ऊसियसु निम्मिय सुजायअप्फोडियनंमूलं सोम्मं सोम्माकारं लीलायंतं नहलाओ ओवयमाणं नियगवयणमइवयंतं पेच्छइ सा गाढत नहं सीहं वयणसिरीपल्लवपत्तचारुजीहं ३ ॥ ३६ ॥ અર્થ : ત્યારપછી ત્રિશલા ક્ષત્રિયાણી ત્રીજા સ્વપ્નામાં સિંહને જુએ છે, તે સિંહ હાર-સમૂહ, ક્ષીરસાગર, ચંદ્રકરણા, જળ-કણુ અને રજત પર્વત સમાન અત્યંત ઉજ્જવળ હતા, રમણીય હતેા, દર્શનીય હતા, સ્થિર અને દૃઢ પંજાવાળા હતા, તેની દાઢા ગાળ, અતિ પુષ્ટ, આંતરરહિત, શ્રેષ્ઠ અને તીક્ષ્ણ હતી કે જેનાથી તેનુ મેહું સુશાભિત દેખાતું હતું. તેના ખને હોઠ સ્વચ્છ, ઉત્તમ કમળની જેમ કામળ, પ્રમાણસર અને સુંદર હતા. તેનાં તાળવાં રક્ત કમળની જેમ લાલ અને સુકામળ હતાં. તેની જીભ લપલપાયમાન થઈ રહી હતી. તેનાં બને નેત્ર સુવર્ણકાર (સાની) ના પાત્રમાં રાખેલાં તપેલાં ગાળ સ્વર્ણ સમાન ચમકદાર વિજળીની માફક ચમકતાં હતાં, તેની વિશાળ ના અત્યંત પુષ્ટ અને ઉત્તમ હતી, તેની अंध परिपूर्ण भने निर्माण हती, तेनी दीर्घ ऐशवाजी (याज) अभज, સૂક્ષ્મ, ઉજજવલ, શ્રેષ્ઠ લક્ષણયુક્ત અને વિસ્તૃત હતી. ઉન્નત પૂછડુ કુંડળના આકારે અને શાભાયુક્ત હતુ. તેના નખ ઘણા તીક્ષ્ણ હતા. તેની ८८ Page #153 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ४० આકૃતિ ઘણી સૌમ્ય હતી અને નવીન પાલવની માફક ફેલાયેલ મનોહર જીભ હતી. એવા સિંહને આકાશમાંથી લીલાપૂર્વક નીચે ઊતરત અને પિતાના મુખમાં પ્રવેશ કરતો જુએ છે. मूल: तओपुणोपुण्णचंदवयणा उच्चागयठाणलट्ठसंठियं पसत्थरूवं सुपइट्ठियकणगकुम्भसरिसोवमाणचलणं अच्चुन्नयपीणरइयमंसलउन्नयतणुतंबनिदनहं कमलपलाससुकुमालकरचरणकोमलवरंगुलिं कुरुविंदावत्तवट्ठाणुपुत्वजंघं निगूढजाणुं गयवरकरसरिसपीवरोरुं चामीकररइयमेहलाजुत्तकंतविच्छिन्नसोणिचक्कंजच्चंजणभमरजलयपकरउज्जुयसमसहियतणुयआदेज्जलडहसुकुमालमउयरमणिज्जरोमराइं नाभीमंडलविसालसुंदरपसत्थजघणं करयलमाइयपसत्थतिवलीयमझं नाणामणिरयणकणगविमलमहातवणिज्जाहरणभूसणविराइयंगमंगिं हारविरायंतकुंदमालपरिणद्वजलजलितथणजुयलविमलकलसं आइयपत्तियविभूसिएण य सुभगजालुज्जलेण मुत्ताकलावएणं उरत्थदीणारमालियविरइएणं कंठमणिसुत्तएण य कुंडलजुयलुल्लसंतअंसोवसत्तसोभंतसप्पभेणं सोभागुणसमुदएण आणणकुडंबिएण कमलामलविसालरमणिज्जलोयणं कमलपज्जलंतकरगहियमुक्कतोयं लीलावायकयपक्खएणं सुविसयकसिणघणसण्हलंवतकेसहत्थं पउमद्दहकमलवासिणिं सिरिं भगवई पिच्छइ हिमवंतसेलसिहरे दिसागइंदोरुपीवरकराभिसिच्चमाणिं४॥३७॥ Page #154 -------------------------------------------------------------------------- ________________ ત્રિશલાનું સ્વપ્ન-દર્શન અર્થ: ત્યારપછી પૂર્ણ ચંદ્ર સમાન મુખવાળી ત્રિશલા ક્ષત્રિયાણી ચોથા સ્વપ્નમાં લક્ષ્મીદેવીને જુએ છે. તે લક્ષ્મી અત્યંત ઉન્નત હિમવાન પર્વત ઉપર ઉત્પન્ન થયેલ શ્રેષ્ઠ કમળના આસન ઉપર સંસ્થિત હતી. પ્રશસ્ત રૂપવતી હતી, તેનાં ચરણ યુગલ સારી રીતે સ્થાપન કરેલા સુવર્ણમય કાચબાની જેમ ઉન્નત હતાં. તેના અંગુઠા ઉભરાયેલા અને પુષ્ટ હતા. તેના નખ રંગથી રંગાયેલ ન હોવા છતાં પણ રંજિત લાગતા હતા તથા માંસયુક્ત ઉભરાયેલા, પાતળા ત્રાંબાની માફક લાલ અને સ્નિગ્ધ હતા. તેના હાથ અને પગ કમળ-દળ સમાન કોમળ હતાં. તેની આંગળીઓ પણ સુકોમળ અને શ્રેષ્ઠ હતી, પિંડલી-જાંઘ કુવૃન્દ (નાગરમોથા)ના આવર્ત સમાન અનુક્રમે ગોળ હતી. તેના બન્ને ઘુંટણ શરીર પુષ્ટ હોવાને લીધે બહાર દેખાય નહિ તેવાં હતાં. તેની જાંઘ ઉત્તમ હાથીની સૂંઢની માફક પરિપુષ્ટ હતી. તેની કેડને ભાગ મનોહર અને સુવિસ્તૃત કનકમય કંદરાથી યુક્ત હતો. તેની રોમરાજિ શ્રેષ્ઠ અંજન, ભ્રમર અને મેઘસમૂહ સમાન શ્યામ વર્ણવાળી તથા સરસ, સીધી, ક્રમબદ્ધ, અત્યંત પાતળી, મનોહર પુષ્પાદિની જેમ મૃદુ અને રમણીય હતી, નાભિમંડળના કારણે તેની જાંઘ સરસ, સુન્દર અને વિશાળ હતી. તેની કમર મુઠીમાં આવી જાય એટલી પાતળી અને સુંદર ત્રિવલીથી યુક્ત હતી. તેના અંગોપાંગ અનેકવિધ મ,િ રત્ન, સુવર્ણ તથા વિમલ લાલ સુવર્ણના આભૂષણથી સુશોભિત હતાં. તેનાં સ્તનયુગલ સોનાના કળશની માફક ગોળ અને કઠ્ઠણ હતાં, તથા વક્ષસ્થળ મોતીઓના હારથી અને કંદ પુષ્પમાળાથી દેદીપ્યમાન હતાં. તેના ગળામાં નેત્રોને પ્રિય લાગે એવી જાતના હાર હતા કે જેમાં મોતીઓનાં ઝૂમખાં લટકી રહેલ હતાં. સુવર્ણમાળા તેમ જ મણિસૂત્ર પણ બિરાજી રહેલ હતાં. તેના બને કારમાં ચમકદાર કુંડલ પહેરેલ હતાં અને તે ખભા સુધી લટકતાં હતાં. મુખથી અત્યંત શોભા ગુણને લીધે તે અતીવ સુશાભિત હતી. તેના બન્ને હાથોમાં દેદીપ્યમાન કમળ હતાં, જેમાંથી મકરન્દ ટપકી રહેલ હતું. આનંદને ખાતર વિંજવામાં આવતા પંખાથી સુશોભિત હતી. તેના કેશ-પાશ પૃથક્ પૃથક્ અને ગુચ્છા વગરના તથા કાળા, સઘન, સારી રીતે ચીકણુ અને કમર સુધી લંબાયેલ હતા. તેને નિવાસ Page #155 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર પદ્મદ્રહના કમળ ઉપર હતા. તેના અભિષેક હિમવંત પર્વતના શિખર ઉપર રહેલાં દિગ્ગજોની વિશાળ અને પુષ્ટ સૂંઢમાંથી નીકળતી જળધારાથી થતા હતા એવી ભગવતી લક્ષ્મીદેવીને ત્રિશલા દેવીએ ચેાથા સ્વપ્નમાં જોઈ, ૯૨ મૂ 8 G मालियबउलतिलयवासंतियपउमुप्पल- तओ पुणो सरसकुसुममंदारदामरमणिज्जभूयं चंपगासोगपुण्णागनागपियंगु सिरीसमोग्गरगमल्लिया जाइजूहियंकोल्लकोज्जकोरिंटपत्तदमणयणव पाडलकुंदाइमुत्तसहकार सुरभिगंधिं अणुवममणोहरेणं गंधेणं दस दिसाओ विवासयंतं सव्वोउय सुरभिकुसुम मल्लधवल विलसंतकंतबहुवन्नभत्तिचित्तं छप्पयमहुयरिभमरगणगुमुगुमा यंतमिलंतगुजंत सभागं दानं पेच्छइ नभंगणतलाओ ओवयंतं ५ ||३८|| અર્થ : ત્યારપછી ત્રિશલા ક્ષત્રિયાણીએ પાંચમા સ્વપ્નમાં આકાશમાંથી નીચે ઊતરતી સુંદર પુષ્પાની માળા બેઈ, તે માળામાં કલ્પવૃક્ષનાં તાજા ફૂલોથી ગૂંથેલી ઘણી રમણીય માળાએ હતી, તે માળામાં ચંપક અશાક, પુન્નાગ, નાગકેશર, પ્રિયંશુ, શિરીષ, મેાગરા, મલ્લિકા, જાઈ, જૂઈ, અંકાડા, કાજ્જ, કારંટ, ડમસનાં પાન, નવમલ્લિકા, બકુલ, તિલક, વાસતી, સૂવિકાસી અને ચંદ્રવિકાસી કમળા, ગુલાબ કદ, અતિમુકતક અને સહકારનાં ફૂલ ગૂંથેલાં હતાં અને તેની મધુર સુગંધથી દસેય દિશાએ મહેકી રહી હતી, સર્વ ઋતુએમાં ખિલનારાં પુષ્પોથી તે તૈયાર થયેલ હતી, તે માળાના રંગ મુખ્યપણે સફેદ હતા અને અહીંતહીં જુદા જુદા રંગાનાં પુષ્પા પણ ગૂંથેલ હતાં કે જેનાથી તે ઘણીજ મનહર અને રમણીય લાગતી હતી. વિવિધ ર ંગોના કારણે તે આશ્ચર્ય ઉત્પન્ન કરતી હતી તેના ઉપર મધ્ય અને નીચે સર્વત્ર ભમરા ગુંજારવ કરતા ચક્કર મારી રહેલ હતા. એવી માળા ત્રિશલા દેવીએ જોઈ. Page #156 -------------------------------------------------------------------------- ________________ ત્રિશલાનું સ્વપ્ન-દર્શન +: ससिं च गोखीरफेणदगरयरययकलसपंडुरं सुभं हिययनयणकंतं पडिपुन्नं तिमिरनिकरघणगहिरवितिमिरकरं पमाणपक्खंतरायलेहं कुमुदवणविबोहयं निसासोभगं सुपरिमट्टदप्पणतलोवमं हंसपडवन्नं जोइसमुहमंडगं तमरिपुं मयणसरापूरं समुद्ददगपूरगं दुम्मणं जणं दइयवज्जियं पायएहिं सोसयंतं पुणो सोमचारुरूवं पेच्छइ सा गगणमंडलविसालसोम्मचंकम्ममाणतिलगं रोहिणिमणहिययवल्लहं देवीं पुन्नचंदं समुल्लसंतं ૬. રૂા . અર્થ: તે પછી છઠ્ઠા સ્વપ્નમાં ત્રિશલા માતા ચંદ્રને જુએ છે. તે ચંદ્ર ગાયના દૂધ, પાણીને કુવાર, જળના કણિયા અને રજત-ધટની માફક સફેદ હતો, શુભ હતા અને હૃદય તથા નયનોને અત્યંત પ્રિય હતું, પરિપૂર્ણ હતો, ઘેર અંધકારને નષ્ટ કરનારો હતો. પૂર્ણિમાના ચંદ્રની માફક પૂર્ણ કળાયુક્ત હતા, કુમુદ વનને વિકસિત કરનારે હતો, રાતની શોભાને વધારનારો હતો, સ્વચ્છ કરેલા દર્પણની જેમ ચમકી રહેલ હતે. હંસની માફક વેત હતું, તે તારાગણ અને નક્ષત્રમાં પ્રધાન હતો. રાતની શોભામાં અભિવૃદ્ધિ કરનાર હતો. તે અંધકારને શત્રુ હતો. કામદેવનાં બાણેના ભાથાં જે હતે. સમુદ્રનાં પાણી ઉછાળનારો હતો. વિરહની વેદના ભોગવનારાને વ્યથિત કરનારો હતો. તે સૌમ્ય અને સુંદર હતે. વિરાટ ગગન મંડળમાં સારી રીતે પરિભ્રમણ કરનારો હતે. જાણે આકાશમંડળનું હરતું ફરતું તિલક હોય તેવો હતો. રોહિણીના મનને આહલાદિત કરનારે, તેને પતિ હતો. એવા પૂર્ણ ચંદ્રને ત્રિશલાદેવી જુએ છે. મૂલ્ય: तओ पुणो तमपडलपरिप्फुडं चेव तेयसा पज्जलंतरूवं रत्तासोगपगासकिंसुयसुगमुहगुंजदरागसरिसंकमलवणालंकरणं Page #157 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર अंकणं जोइसस्स अंबरतलपईवं हिमपडलगलग्गहं गहंगणोरुनायगं रत्तिविणासं उदयत्थमणेसु मुहुत्त सुहदंसणं दुन्निरिक्खरूवं रत्तिमुदायंत दुप्पयारपमद्दणं सीय वेगमहणं पेच्छइ मेरुगिरिसययपरिययं विसालं सूरं रस्सीसहस्सपयलिय दित्तसोहं ७ 118. 11 ૯૪ અર્થ: તે પછી ત્રિશલાદેવી સ્વપ્નમાં સૂર્યને જુએ છે, તે સૂર્ય અંધકારના સમૂહને નાશ કરનારા અને તેજથી જાજવલ્યમાન હતા. લાલ અશાક, વિકસિત કિંશુક, પાપટની ચાંચ, ચણેાઠીના અર્ધ લાલભાગ-આ બધી વસ્તુઓની માફક રક્ત વર્ણવાળા હતા. કમળ વનોને સુરો।ભિત કરનારા, જ્યોતિષ ચક્ર ઉપર સક્રમણ કરવાના કારણે તેનાં લક્ષણેા બતાવનારો હતા. આકાશના પ્રદીપ, હિમને નષ્ટ કરનારો, ઉદય અને અસ્ત સમયે જ થાડાક વખત સુધી સુખપૂર્વક સામે જેઇ શકાય તેવા અને અન્ય સમયે ન જોઈ શકાય તેવા તેજસ્વી, રાત્રિમાં વિચરનારા લુટારા અને તસ્કરોના પ્રમક, ઠંડીને દૂર કરનારો, મેરુપર્વતની પ્રદક્ષિણા કરનારો, પોતાનાં સહસ્ર કિરાથી ચમકતા ચાંદ અને તારાગણેાની શેાભાને નષ્ટ કરનારા હતા. એવા સૂર્યને ત્રિશલાદેવી જુએ છે, मूल: तओ पुणो जच्चकणगल हिपट्ठियं समूहनीलरत्तपीयसुक्किल्लसुकुमालुल्लसियमोरपिंछकयमुद्दयं फालियसंखंककुंददगरयस्ययकलसपंडुरेण मत्थयत्थेण सीहेण रायमाणेणं रायमाणं भेत्तुं गगणतलमंडलं चैव ववसिएणं पेच्छइ सिवमउयमारुयलयाहयपकंपमाणं अतिप्यमाणं जणपिच्छणिज्जरूवं ८ ॥ ४१ ॥ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૯૫ ત્રિશલાનું સ્વપ્નદર્શન " અર્થ: ત્યારપછી ત્રિશલાદેવી સ્વપ્નમાં ધ્વજા જુએ છે. તે ધ્વજા શ્રેષ્ઠ સુવર્ણના દંડ ઉપર પ્રતિષ્ઠિત હતી. તે લીલા, લાલ, પીળા, શ્વેત વગેરે વિવિધ રંગના વસ્ત્રોથી બનેલી હતી, પવનથી લહેરાતી તે ધ્વજા મયુર પંખ સમાન શેભાયમાન હતી. તે ધ્વજાના ઉપરના ભાગમાં વેતવર્ણનો સિંહ ચિતરેલ હતો. સ્ફટિક, શંખ, અંકરત્ન, મોગરા, જળકણ અને રજત કળશ સમાન ઉજ્જવળ હતી, પવનને લીધે પ્રજા અહીંતહીં ડેલાયમાન થઈ રહેલ હતી. જેથી એમ લાગતું હતું કે સિંહ આકાશમંડળ ભેદન કરવા માટે ઉદ્યમ કરી રહેલ છે. તે ધ્વજા સુખકારી, મંદ મંદ પવનથી લહેરાતી હતી, અતિશય ઉન્નત હતી. મનુષ્યને માટે દર્શનીય હતી એવી ધ્વજા આઠમે સ્વપ્ન ત્રિશલાદેવી જુએ છે. મૂછ – तओ पुणो जच्चकंचणुज्जलंतरूवं निम्मलजलपुन्नमुत्तमं दिप्पमाणसोहं कमलकलावपरिरायमाणं पडिपुण्णसव्वमंगलभेयसमागमं पवररयणपरायंतकमलट्ठियं नयणभूसणकरं पभासमाणं सव्वओ चेव दीवयं सोमलच्छीनिभेलणं सव्वपावपरिवज्जियं सुभं भासुरं सिरिवरं सव्वोउयसुरभिकुसुमआसत्तमल्लदामं पेच्छइ सा श्ययपुन्नकलसं ९॥४२॥ અર્થ ત્યારબાદ ત્રિશલાદેવી સ્વપ્નમાં કળશ જુએ છે. તે કળશ વિશુદ્ધ સેનાની માફક ચમકી રહેલ હતે. નિર્મળ નીરથી પરિપૂર્ણ હતો. દેદીપ્યમાન હતું. ચારે બાજુ કમળાથી ઢંકાયેલો હતો. બધી જાતના મંગળચિત્ર તેને ઉપર ચિતરેલ હોવાથી તે સર્વ મંગળમય હતો. શ્રેષ્ઠ રત્નોથી બનાવેલ કમળ ઉપર તે કળશ સશભિત હતું, જેને જોતાં જ નેત્ર આનંદવિભોર થઈ જતાં હતાં. તેની પ્રભા ચારેય દિશાઓમાં ફેલાઈ રહેલ હતી, જેનાથી બધી દિશાઓ આલોક્તિ હતી. લક્ષ્મીદેવીનું તે પ્રશસ્ત ઘર હતું. બધી જાતનાં દૂષણથી રહિત, શુભ તથા ચમકદાર અને ઉત્તમ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૯૬ કલ્પસૂત્ર હતા. સર્વ ઋતુઓનાં સુગંધિત ફૂલાની માળા કળશના કંઠ ઉપર રાખેલી હતી, એવા ચાંદીના પૂર્ણ કળશને ત્રિશલાદેવી સ્વપ્નમાં જુએ છે. मूल: तओ पुणो रविकिरणतरुण बोहिय सहस्स१त्तसुरहितर पिंजरजलं जलचरपहगरपरिहत्थगमच्छपरिभुज्जमाण जलसंचयं महंतं जलंतमिव कमलकुवलयउप्पलतामरसपुंडरीय उरुसप्पमाणसिरिसमुदएहिं रमणिजरूवसोभं पमुइयं तभमरगणमत्तमहुकरिगणोक्करोलिब्ममाणकमलं कादंबगबलाहगचक्काक कलहंससारसगव्वियसउणगणमिहुणसेविज्जमाणसलिलं पउमिणिपत्तोवलग्गजल बिंदुमुत्तचित्तं च पेच्छइ साहिययणयणकंतं परमसरं नाम सरं सररुहाभिरामं १० ॥ ४३ ॥ અર્થ : તે પછી ત્રિશલાદેવી સ્વપ્નમાં પદ્મ સરોવરને જુએ છે, તે પદ્મ સરોવર પ્રાતઃકાળના સૂર્યની રશ્મિઓથી વિકસિત, સહસ્ર પાંખડીઓવાળાં કમળની સૌરભથી સુગંધિત હતું, તેનું પાણી કમળના પરાગ પડવાથી લાલ અને પીળા વર્ણનું દૃષ્ટિગોચર થઈ રહેલ હતું. તેમાં જળચર જીવાના સમૂહ અહીંતહીં પરિભ્રમણ કરી રહેલ હતેા. મસ્ત્યાદિ તેના જળનું પાન કરી રહેલ હતાં. તે સરાવર અત્યંત ઊંચુ’ અને લાંબુ પહેાળું હતું, સૂવિકાસી કમળા, લાલ કમળા, મેઢાં કમળા, શ્વેત કમળા, એ બધી જાતનાં કમળાથી તે શેાભાયુક્ત હતુ. તે અતિ રમણીય હતું. પ્રમાદયુકત ભમરા અને મસ્ત મધમાખીએ કમળા ઉપર એસીને તેનું રસપાન કરી રહેલ હતી, તે સરવર ઉપર મધુર કલરવ કરનારા લહંસ, બગલા, ચક્રવાક, રાજહંસ, સારસ વગેરે વિવિધ પક્ષીઓનાં યુગલા જળક્રીડા કરી રહેલ હતાં. તેમાં કમલની દળ ઉપર પડેલાં જળકણા સૂર્યનાં કિરા પડવાથી મેાતીની માફક ચમકી રહેલ હતાં. તે સરાવર Page #160 -------------------------------------------------------------------------- ________________ ત્રિશલાનું સ્વપ્ન-દર્શન હૃદય અને નેત્રાને પરમ શાંતિ આપનાર હતુ' અને કમળાથી રમણીય હતુ એવું સરોવર ત્રિશલાદેવી સ્વપ્નમાં જુએ છે, મુઃ तओ पुणो चंदकिरणरासिसरिससिरिवच्छसोहं चउगमवड्ढमाणजलसंचयं चवलचंचलुच्चायप्पमाणकल्लोललोलंततोयं पडुपवणायच लियचवलपागडत रंगरंगंतभंगखोखुब्भमाणसोभंत निम्मलउक्कड उम्मीसह संबंधधावमाणोनियत्तभासुरतराभिरामं महामगरमच्छतिमितिमिंगिलनिरुद्धतिलितिलियाभिघाय कप्पूर फेणपसर महानईतुरियवेगसमागयभमगंगावत्तगुप्पमाणुच्चलंतपच्चो नियत्तभममाणलोलसलिलं पेच्छइ खीरोयसागरं सरयरयणिकरसोम्मवयणा ११ ॥ ४४ ॥ ૯૭ અર્થ : તે પછી ત્રિશલાદેવી સ્વપ્નમાં ક્ષીરસાગરને જુએ છે, તે ક્ષીરસાગરના મધ્ય ભાગ ચદ્રકરણેાના સમૂહની માફક શેાભાયમાન હતેા, અને અત્યન્ત ઉજ્જવળ હતા. ચારેય બાજુથી ઉછળતા પાણીથી અત્યંત ઊંડા હતા. તેની લહેરે ચંચળ હતી તે ખૂબ ઉછળી રહી હતી જેથી તેનુ પાણી તગિત હતું. પવનના ઝપાટાથી તે વારેવારે માત્ર તરંગિત જ થઈ રહેલ હતુ એમ નહિ પરંતુ એમ લાગી રહેલ હતુ` કે તટથી ભટકાઈને દોડી રહેલ હાય-તે સમયે તે મેાજા નૃત્ય કરતાં હાય અને ભયથી વિહવળ થઈ ગયેલ હોય તેવાં લાગતાં હતાં, તે પ્રકાશિત અને સહામણી ઊર્મિ કયારેક એવી લાગતી હતી ાણે કે થોડી જ વારમાં તટને એળગી જશે. વળી પાછી ફરતી દેખાતી હતી, તેમાં રહેલા વિરાટ મગરમચ્છ, તિમિમચ્છ, તિમિ ંગલમચ્છ, નિરુદ્ધ, તિલતિલય વગેરે જળચરો, પોતાની પૂંછડીને જ્યારે પાણી ઉપર ફટકારતાં હતાં ત્યારે તેની ચારેય બાજુ કપૂર જેવાં ઉજ્જવળ ફીણુ ફેલાઈ જતાં હતાં. મહાનદીઓના પ્રબલ પ્રવાહ પડવાથી તેમાં ગંગાવ Page #161 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર નામનાં આવર્તે (ચક્ર) ઉત્પન્ન થતાં હતાં. તે ભ્રમરમાં પાણી ઉછળતાં અને ફરી પાછાં પડતાં તથા ચારેય બાજુ ફરી વળતાં ચંચળ દેખાતાં હતાં. એવા ક્ષીરસમુદ્રને શરદઋતુના ચંદ્ર સમાન સૌમ્ય મુખવાળી ત્રિશલાદેવી જુએ છે. મૂછ: तओ पुणो तरुणसूरमंडलसमप्पभं उत्तमकंचणमहामणिसमूहपवरतेयअट्ठसहस्सदिप्पंतनभप्पईवं कणगपयरपलंबमाणमुत्तासमुज्जलं जलंतदिव्वदामं ईहामिगउसभतुरगनरमगरविहगवालगकिन्नररुरुसरभचमरसंसत्तकुंजरवणलयपउमलयभत्तिचित्तं गंधवोपवज्जमाणसंपुण्णघोसं निच्चं सजलघणविउलजलहरगज्जियसदाणुणादिणा देवदुंदुहिमहारवेणं सयलमवि जीवलोयं पपूरयंतं कालागरुपवरकुंदुरुक्कतुरुक्कडझंतधूवमघमचिंतगंधुदुयाभिरामं निच्चालोयं सेयं सेयप्पभं सुरवराभिरामं पिच्छइ सा सातोवभोगं विमाणवरपुंडरीयं । १२॥४५॥ અર્થ: તે પછી ત્રિશલાદેવી સ્વપ્નમાં શ્રેષ્ઠ દેવવિમાન જુએ છે. તે દેવવિમાન નવેદિતસૂર્યબિંબ માફક પ્રભાસંપન્ન અને દેદીપ્યમાન હતું. તેમાં સોનાના બનાવેલા અને મહામણિઓથી જડિત એક હજાર આઠ સ્થંભ હતા કે જે પિતાના અલૌકિક પ્રકાશથી આકાશમંડળને આલોક્તિ કરી રહેલ હતા. તેમાં સ્વર્ણના પતરાં ઉપર જડેલાં મોતીઓના ગુચ્છા લટકી રહેલ હતા. તે કારણે તેમાં આકાશ વધારે ચમકતું દેખાતું હતું. દિવ્યમાળાઓ પણ લટકી રહેલ હતી. તે વિમાન ઉપર વરૂ, વૃષભ, અવે, મનુષ્ય, મગરે, પક્ષિઓ, સર્પો, કિન્નરો, રૂસમૃગે, શર (અષ્ટાપદો) ચમરી ગાય તથા વિશેષ પ્રકારનાં જંગલી પશુઓ, હાથીઓ, વનલતા, પદ્મલતા વગેરેનાં વિવિધ પ્રકારનાં ચિત્રો ચિતરેલ હતાં. તેમાં ગંધર્વો મધુર ગીત ગાઈ રહેલ હતા, વાદ્ય વાગી રહેલ હતાં કે જેનાથી તે ગરજતાં Page #162 -------------------------------------------------------------------------- ________________ ત્રિશલાનું સ્વપ્ન-દર્શન ૯૯ માલુમ પડતાં હતાં. તેમાં દેવદુંદુભિને ઘેષ થઈ રહેલ હતું કે જેનાથી તે વિપુલ મેઘની ગંભીર ગર્જનાની માફક સંપૂર્ણ જીવલોકને શબ્દાયમાન કરતું હોય તેવું લાગતું હતું. કાળાગુરુ, શ્રેષ્ઠ કુદક, તુક્ક (લેબાન) તથા બળતા ધૂપથી તે મહેકી રહેલ હતું અને મને હર દેખાતું હતું. તે વિમાનમાં નિત્ય પ્રકાશ રહેતા હતા. તે શ્વેત અને ઉજ્જવળ પ્રભાવાળું હતું. દેવોથી સુશોભિત, જ્યાં સદા સુખને ઉપયોગ થઈ રહેલ છે તેવા શ્રેષ્ઠ પુંડરીક કમળ જેવા વિમાનને દેવી ત્રિશલા જુએ છે. મૂલ્ય – तओ पुणो पुलगवेरिंदनीलसासगकक्केयणलोहियक्खमरगयमसारगल्लपवालफलिहसोगंधियहंसगब्मअंजणचंदप्पभवररयणमहियलपइट्ठियं गगणमंडलंतं पभासयंतं तुंगं मेरुगिरिसन्निगासं पिच्छइ सा रयणनियररासि । १३॥४६॥ અર્થ તે પછી ત્રિશલા માતાએ સ્વપ્નમાં રત્નને સમૂહ જોયો. તે રત્નને સમૂહ ભૂમિ ઉપર રાખેલ હતું. તેમાં પુલક, વા, ઈન્દ્રનીલ, શાસક, કર્કતન, હીતાક્ષ, મરક્ત, મસાગલ્લ, પ્રવાલ, સ્ફટિક, સૌગંધિક, હંસગર્ભ, અંજન, ચંદ્રપ્રભ વગેરે શ્રેષ્ઠ રત્નો હતાં અને તેના યોગે તે રત્નસમૂહ પ્રભાસ્વર થઈ રહેલ હતા. તે રત્નોને સમૂહ, મેપર્વત સમ ઊંચે માલૂમ પડતો હતો. એવા રત્નના સમૂહને ત્રિશલાદેવીએ સ્વપ્નમાં જોયો. [GS: सिहिं च सा विउलुज्जलपिंगलमहुघयपरिसिच्चमाणनिध्दूमधगधगाइयजलंतजालुज्जलाभिरामं तरतमजोरोहिंजालपयरेहिं अण्णमण्णमिव अणुपइण्णं पेच्छइ जालुज्जलणग अंबरं व कत्थइपयंतं अइवेगचंचलं सिहि । १४ ॥४७॥ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ કલ્પસૂત્ર અર્થ તે પછી ત્રિશલાદેવી સ્વપ્નમાં નિધૂમ-ધૂમાડા વગરની અગ્નિને જુએ છે. તે અગ્નિથી શિખાઓ ઉપરની તરફ ઊઠી રહેલ હતી. તે સફેદ ધી અને પીળા મધથી પરિસિંચિત હોવાને કારણે ધૂમાડા વગરની દેદીપ્યમાન, ઉજ્જવળ જવાળાઓથી મનહર હતી. તે જવાળાઓ એકબીજામાં મળેલી દેખાતી હતી, તેમાં કેટલીક જવાળાઓ મટી હતી. તે એવી રીતે ઊછળી રહી હતી જાણે કે આકાશને હમણાં પકડી પાડશે એમ દેખાતી હતી. તે જવાળાઓના અતિશય વેગના કારણે તે અગ્નિ ઘણે ચંચળ હતો. એ રીતે ચદમા સ્વપ્નમાં ત્રિશલાદેવી નિર્ધમ પ્રજવલિત અગ્નિને જુએ છે. મૂલ્ય: एमेते एयारिसे सुभे सोमे पियदसणे सुरूवे सुविणे दठूण सयणमज्झे पडिबुद्धा अरविंदलोयणा हरिसपुलइयंगी। વોલસ સુમિ સવ્વા પાસે તિસ્થરમાંથી जं रयणि वक्कमई, कुच्छिसि महायसो अरहा।१४८॥ અર્થ: આ જાતનાં શુભ, સૌમ્ય, પ્રિય છે દર્શન જેનું એવાં અને સુરૂપ સ્વપ્નાંને જોઈને કમળ સમાન વિકસિત નયનવાળી દેવી ત્રિશલાનાં શરીરનાં રોમે રોમ પ્રસન્નતાથી પુલકિત થઈ ગયાં, તે પથારી ઉપરથી એકદમ જાગૃત થઈ ગઈ જે રાત્રિએ મહાયશસ્વી તીર્થકરો માતાના ઉદરમાં આવે છે, તે રાત્રિમાં પ્રત્યેક તીર્થકરની માતા આ ઉપર કહ્યાં તે ચોદ સ્વપ્નોને જુએ છે. – સિદ્ધાર્થથી સ્વપ્ન-ચર્ચા મૂત્ર : तए णं सा तिसला खत्तियाणी इमेयारूवे ओराले चोइस महासुमिणे पासित्ता णं पडिबुद्धा समाणी हट्ट जाव हयहियया Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ સિદ્ધાર્થથી સ્વપ્ન–ચર્ચા धाराहयकलंबपुप्फगं पिव समूससियरोमकूवा सुमिणोग्गहं करेइ, सुमिणोग्गहं करित्ता सयणिज्जाओ अब्भुटेइ, सयणिज्जाओ अब्भुद्वित्ता पायपीढातो पच्चोरुहइ, पच्चोरुहित्ता अतुरियं अचवलमसंभंताए अविलंबियाए रायहंससरिसीए गईए जेणेव सयणिज्जे जेणेव सिद्धत्थे खत्तिए तेणेव उवागच्छइ, उवागच्छित्ता सिद्धत्थं खत्तियं ताहिं इट्टाहिं कंताहिं पियाहिं मणुन्नाहिं मणामाहिं ओरालाहिं कल्लाणाहिं सिवाहिं धन्नाहिं मंगल्लाहिं सस्सिरियाहिं हिय यगमणिज्जाहिं हिययपल्हायणिज्जाहिं मियमहुरमंजुलाहिं गिराहिं संलवमाणी संलवमाणी पडिबोहेइ ॥४९॥ અર્થ : તે પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી આ રીતે ઉપર બતાવેલા ચૌદ મહાસ્વપ્નને જોઈને જાગૃત થઈ. હર્ષિત સંતુષ્ટ બનેલી તે જેમ મેઘધારાથી સીંચાયેલ કદંબપુષ્પ પુલકિત થાય તેમ તેના રોમરોમ પુલકિત થઈ ગયાં. તે સ્વપ્નોનું સ્મરણ કરે છે, સ્મરણ કરીને શસ્યામાંથી ઊઠે છે અને ઊઠીને પાદપીઠ ઉપરથી ઊતરે છે. ઊતરીને ધીમેધીમે અચપળ, અસંભ્રાંત (ધૈર્યપૂર્વક) અવિલંબિત, રાજહંસની માફક મંદમંદ ગતિથી ચાલીને જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિયને શયનખંડ છે અને જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય સુખપૂર્વક સૂતેલા છે, ત્યાં આવે છે. આવીને સિદ્ધાર્થ ક્ષત્રિયને ઈષ્ટ, કાંત. प्रिय, मनाश, मना२, २, ४च्या ३५, शिव३५, धन्य, भारी, શોભાયુક્ત, હદયને રુચિકર, હૃદયને આહલાદકારી, મિત, મધુર અને મંજુલ શબ્દથી જગાડે છે. मूल:. तए णं सा तिसला खत्तियाणी सिद्धत्थेणं रन्ना अब्भुणुन्नाया समाणी नाणामणिरयणभत्तिचित्तंसि भदासणंसि Page #165 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ૧૦૨ निसीयइ, निसीइत्ता आसत्य वीसत्था सुहासणवरगया सिद्धत्थं खत्तियं ताहिं इटाहिं जाव संलवमाणी संलवमाणी एवं वयासी ॥५०॥ અર્થ: ત્યારબાદ તે ત્રિશલા ક્ષત્રિયાણ સિદ્ધાર્થ રાજાની આજ્ઞા પ્રાપ્ત કરીને વિવિધ મણિરત્નોથી રચિત ભદ્રાસન ઉપર બેસે છે. બેસીને ચાલવાથી લાગેલા શ્રમને દૂર કરીને, ક્ષોભરહિત થઈને સિદ્ધાર્થ ક્ષત્રિયને ઈષ્ટ એટલે હૃદયને આદ્યાદિત કરનારી વાણીથી સંબોધન કરતી આ પ્રમાણે माले छ: मूल: एवं खलु अहं सामी ! अज्ज तंसि तारिसयंसि सयणिज्जंसि वन्नओ जाव पडिबुद्धा । तं जहा-गयवसह० गाहा। तं एतेसिं सामी ! ओरालाणं चोदसण्हं महासुमिणाणं के मन्ने कल्लाणे फलवित्तिविसेसे भविस्सइ ? ॥ ५१ ।। અર્થ: આ રીતે હે સ્વામિન! હું આજે તે રમણીય શયનખંડમાં શષ્યા ઉપર સૂતેલી હતી (જેનું વર્ણન આ પહેલાં કરવામાં આવેલ છે). ત્યાં પ્રતિબુદ્ધજાગૃત થઈ તે ચૌદ મહાસ્વપ્ન ગજ, વૃષભ વગેરે જે હતાં તે જોયાં. હે સ્વામિન! તે ઉદાર ચોદ મહાસ્વપ્નોનું શું કલ્યાણરૂપ ફળ વિશેષ હશે? मूल :--- तए णं से सिद्धत्थे राया तिसलाए खत्तियाणीए अंतिए एयमढे सोच्चा निसम्म हट्टतुट्टचित्ते आणदिए पीइमणे परमसोमणसिए हरिसवसविसप्पमाणहियए धाराहयनीवसुरहिकुसुमचुंचुमालइयरोमकूवे ते सुमिणे ओगिण्हति, ते सुमिणे ओगि. ण्हित्ता ईहं अणुपविसइ. ईहं अणुपविसित्ता अप्पणो साहाविएणं मइपुव्वएणं बुद्धिविन्नाणेणं तेसिं सुमिणाणं अत्थोग्गहं Page #166 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાર્થથી સ્વપ્ન-ચર્ચા १०3 करेई, अत्थोग्गहं करित्ता तिसलाखत्तियाणी ताहिं इटाहिं जाव मंगल्लाहिं मियमहुरसस्सिरीयाहिं वग्गूहिं संलवमाणे संलवमाणे एवं वयासी ॥५२॥ અર્થ: તે પછી તે સિદ્ધાર્થ રાજા ત્રિશલા ક્ષત્રિયાણી પાસેથી આ અર્થ સાંભળીને અને તેને હૃદયમાં વિચાર કરીને હર્ષિત અને સંતુષ્ટ ચિત્તવાળા થયા, આનંદિત થયા. મનમાં પ્રીતિ ઉત્પન્ન થઈ તેનું મન ઘણું જ આસ્લાદિત થયું. હર્ષથી તેનું હૃદય ફૂલવા લાગ્યું. મેઘની ધારાથી તાડિત કદંબ પુષ્પની માફક તેના રોમેરોમ ઉલ્લસિત થઈ ગયાં. તે તે સ્વપ્નને ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને તેના ઉપર સામાન્ય વિચાર કરે છે અને સામાન્ય વિચાર કર્યા પછી ફરીને તે સ્વપ્નોને પૃથક્ પૃથ રૂપે વિશિષ્ટ વિચાર કરે છે. વિશિષ્ટ વિચાર કરીને પોતાની સ્વાભાવિક પ્રજ્ઞાસહિત બુદ્ધિવિજ્ઞાનથી તે સ્વપ્નનાં વિશેષ ફળોને પૃથક પૃથક રૂપથી નિશ્ચય કરે છે. વિશેષ પ્રકારે નિશ્ચય કરીને ઈષ્ટ અથવા મંગળરૂપ પરિમિત, મધુર અને શોભાયુત વાણીથી ત્રિશલા ક્ષત્રિયાણીને આ રીતે કહે છે : मूल: ओराला गं तुमे देवाणुप्पिए ! सुमिणा दिहा, कल्लाणा णं तुमे देवाणुप्पिए! सुमिणा दिट्ठा, एवं सिवा धन्ना मंगल्ला सस्सिरीया आरोग्गतुहिदीहाउयकल्लाणमंगल्लकारगा णं तुमे देवाणुप्पिए! सुमिणा दिट्ठा। तं जहा-अत्थलाभो देवाणुप्पिए! भोगलामो देवाणुप्पिए ! पुत्तलाभो देवाणुप्पिए ! सोक्खलाभो देवाणुप्पिए! रज्जलाभो देवाणुप्पिए ! एवं खलु तुमं देवाणुप्पिए! नवण्हं मासाणं बहुपडिपुन्नाणं अट्ठमाण य राइंदियाणं विइक्कंताणं अम्हं कुलकेउं अम्हं कुलदीव कुलप Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ કલ્પસૂત્ર व्वयं कुलवडिंसयं कुलतिलयं कुलकित्तिकरं कुलवित्तिकरं कुलदिणयरं कुलआहारं कुलनंदिकरं कुलजसकरं कुलपायवं कुलविवरणकरं सुकुमालपाणिपायं अहीणसंपुन्नपंचेंदियसरीरं लक्खणवंजणगुणोववेयं माणुम्माणपमाणपडिपुन्नसुजायसव्वंगसुंदरंगं ससिसोमाकारं कंतं पियं सुदंसणं दारयं पयाहिसि અર્થ: હે દેવાનુપ્રિયા! તમે જે સ્વપ્નાં જોયાં છે તે ઉદાર, કલ્યાણકારી, શિવરૂપમંગળરૂપ, શોભાયુક્ત, આરોગ્યપ્રદ, ૧૫ તુષ્ટિપ્રદ, દીર્ધાયુપ્રદ, કલ્યાણપ્રદ સ્વપ્નાં છે. હે દેવાનુપ્રિયા! તમે જે સ્વપ્ન જોયાં છે તેનાથી અર્થલાભ, ભેગલાભ, પુત્રલાભ, સુખલાભ અને રાજ્યલાભ થશે. હે દેવાનુપ્રિયા! તમને પૂરેપૂરા નવમાસ અને સાડાસાત અહોરાત્રિ પસાર થતાં આપણા કુળમાં કેતુરૂપ (ધ્વજા સમાન) કુળપ્રદીપ, કુળપર્વત (કુળમાં પર્વત સમાન ઊંચા) કુલાવર્તાસક (મુગટ સમાન) કુલતિલક, કુલકીર્તિકર, કુલવૃત્તિકર, કુલ દિનકર, કુલાધાર, કુળમાં આનંદ પ્રસરાવનાર, કુળને યશ અપાવનાર, કુળપાદર (વૃક્ષ સમાન બધાના આશ્રયદાતા) કુળ વિવર્ધક, સુકોમળ હાથ પગવાળા, સંપૂર્ણ પંચેન્દ્રિય શરીરવાળા, લક્ષણ (સ્વસ્તિક) વગેરે ૫૫ ચિહ્ન વ્યંજને (મસ, તલ વગેરે) અને ગુણેથી યુક્ત, માન, ઉન્માન, પ્રમાણથી પરિપૂર્ણ, ૫૧ શોભાયુકત, સર્વાગ સુંદર શરીરવાળા, ચંદ્રસમાન સૌમ્યાકાર, કાંત, પ્રિયદર્શી અને સુરૂપ બાળકને જન્મ આપશે, મ0:– से वि य णं दारए उम्मुक्कबालभावे विन्नायपरिणयमित्ते जोव्वणगमणुप्पत्ते सूरे वीरे विक्कंते विच्छिन्नविउलबलवाहणे रज्जवई राया भविस्सइ, तं जहा ओराला गं तुमे जाव दोच्चं पि तच्चं पि अणुव्हइ ॥५४॥ Page #168 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાર્થથી સ્વપ્ન-ચર્ચા ૧૦૫ અર્થ? અને તે બાળક બાળભાવ (બચપણુ) થી ઉન્મત બનીને સમજદાર થશે તથા કળા વગેરેમાં કુશળ બનીને યુવાવસ્થા પ્રાપ્ત કરશે ત્યારે દાનમાં શૂર, સંગ્રામમાં વીર - પરાક્રમી બનશે. તેની પાસે વિપુલ બળ, વાહન (सेना वगेरे) शे. ते न्यानो अधिपति-शन मनशे. हे वानुप्रिया! તમે જે મહાસ્વપ્ન જોયાં છે તે ઉત્તમ છે. આ રીતે સિદ્ધાર્થ રાજા ત્રિશલારાણીને બીજી અને ત્રીજી વાર કહીને તેના ચિત્તને અધિક પ્રફુલ્લિત કરે છે. मूल: तए णं सा तिसला खत्तियाणी सिद्धत्थस्स रन्नो अंतिए एयमझु सोच्चा निसम्म हट्ठतुट्टा जाव हियया करयलपरिग्गहियं दसनह सिरसावत्तंमत्थए अंजलि कटु एवं वयासी॥५५॥ અર્થ ત્યારબાદ ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજા પાસેથી આ જાતને સ્વપ્નને અર્થ સાંભળી હૃદયમાં ધારણ કરીને હર્ષિત, સંતુષ્ટ અને પ્રસન્ન ચિત્તવાળી થઈ બન્ને હાથ જોડીને, દસેય નખ ભેગા કરીને મસ્તિષ્ક ઉપર શિરસાવર્ત યુક્ત અંજલ કરીને આ રીતે બેલી. मूल: एवमेयं सामी! तहमेयं सामी! अवितहमेयं सामी! असंदिरमेयं सामी ! इच्छियमेयं सामी ! पडिच्छियमेयं सामी! इच्छियपडिच्छियमेयं सामी ! सच्चे णं एसमढे से जहेयं तुब्भे वयह त्ति कट्ठ ते सुमिणे सम्म पडिच्छइ, ते सुमिणे सम्म पडिच्छित्ता सिद्धत्थेणं रन्ना अब्भणुन्नाया समाणी नाणामणिरयणभत्तिचित्ताओ भदासणाओ अब्भुढेइ, अब्भुद्वित्ता अतुरियमचवलमसंभंताए अविलंबियाए रायहंससरिसीए गईए Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ जेणेव सए सयणिज्जे तेणेव उवागन्छइ तेणेव उवागच्छित्ता વં વયાની ॥ ૬૬ ॥ કલ્પસૂત્ર અર્થ : “હે સ્વામિનૢ! તે એમ જ છે, જેવું આપે કહ્યું તેવુ જ છે. આપનું કથન સત્ય છે, સદેહરહિત છે, ફરીફરીને ષ્ટિ છે, હે સ્વામિન્! તે ઈષ્ટ અને ખૂબ ઈષ્ટ છે, આપે સ્વમાનાં જે જે ફળ બતાવ્યાં છે તે સત્ય છે.” આ પ્રમાણે કહીને તે સ્વમોના અર્થના સમ્યક્ પ્રકારે સ્વીકાર કરે છે તથા સિદ્ધાર્થ રાજાની આજ્ઞા પ્રાપ્ત કરીને વિવિધ પ્રકારનાં રત્નાદિથી જડેલ ભદ્રાસન ઉપરથી ઊભી થાય છે, તે ઊભી થઈને ફરીને અચપળ, શીઘ્રતારહિત, અવિલ’બ, રાજહંસી સમાન મંદગતિથી ચાલીને જ્યાં પેાતાની શય્યા છે ત્યાં આવે છે, ત્યાં આવીને મનેામન મેલી અર્થાત મનમાં વિચારવા લાગી, મૂØ: मा मे ते उत्तमा पहाणा मंगल्ला महासुमिणा अन्नेहिं पावसुमिणेहिं पडिहम्मिस्संति त्ति कट्टु देवयगुरुजण संबद्ध हिं सत्थाहिं मंगल्लाहिं धम्मियाहिं लट्ठाहिं कहा हिं सुमिणजागरियं जागरमाणी पडिजागरमाणी विहरइ ॥ ५७ ॥ અર્થ: મારાં તે ઉત્તમ, પ્રધાન, મગળરૂપ મહાસ્વપ્ન બીજા ખરાબ સ્વપ્નાથી પ્રતિહત અને નિષ્ફળ બની ન જાય તે કારણે મારે જાગૃત રહેવુ જોઇએ, એવા વિચાર કરીને દેવ-ગુરુજન સબંધી પ્રશસ્ત, માંગલિક, ધાર્મિક, રસપ્રદ કથાનાં અનુચિતનથી પાનાના મહારષ્નાંની રક્ષાને મૉટે સારી રીતે જાગૃત રહેવા લાગી, - तणं सिद्धत्थे खत्तिए पच्चूसकालसमयंसि कोटुंबिय - पुरिसे सहावे कोडबियपुरिसे सदावित्ता एवं वयासी-खिष्पा Page #170 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાર્થથી સ્વપ્ન-ચર્ચા मेव भो देवाणुप्पिया ! अज्ज सविसेसं बाहिरिज्जं उवद्वाणसालं गंधोदय सित्तसम्मज्जिवलित्तं सुगंधवरपंचवन्नपुप्फोवयारकलियं कालागरुपवरकुंदुरुक्क तुरुक्कड ज्यंतधूवमघमघेंतगंधुदुयाभिरामं सुगंधवरगंधियं गंधवट्टिभूयं करेह, कारवेह, करेत्ताकारवेत्ताय सीहासणं रयावेह, सीहासणं रयावित्ता ममेयमापत्तियं खिप्पामेव पच्चप्पिह ॥ ५८ ॥ અર્થ : ત્યારપછી સિહા ક્ષત્રિય પ્રભાત થતાં કુટુબીજનાને ખાલાવે છે. માલાવીને આ રીતે કહે છે – હે દેવાનુપ્રિયા! તુરતજ આજે બહારની ઉપસ્થાનશાળા (રાજ-સભાભવન)ને વિશેષ રૂપથી-સુગંધિત જળથી સિંચન કરો, સાફ કરીને તેનુ (છાણ વગેરેથી) લિપણ કરો, ઠેકઠેકાણે શ્રેષ્ઠ સુગંધિત પચવર્ણના પુષ્પસમૂહથી સુશૈાભિત કરો, કાલાગુરુ, ઉત્તમ કુદરુ તથા તુ ધૂપથી સુગંધિત બનાવા, અહીં તહીં સુગંધિત દ્રવ્યોના છંટકાવ કરીને સુગંધિત ગુટિકા સમાન બનાવા, જાતે કરે અને બીજા પાસે કરાવા તથા કરી, કરાવને ત્યાં એક સિંહાસન ગોઠવાવીને (કાર્યસંપન્ન ) કરીને મારી આજ્ઞાનું પાલન કરી મને તુરત જણાવેા.” मूल: -- तए णं ते कोटुंबियपुरिसा सिद्धत्थेणं रण्णा एवं वुत्ता समणा हट्ठ जाव हियया करयल जाव कट्टु ' एवं सामि !' त्ति आणाए विणएणं वयणं पडिसुणंति एवं सामि ! त्ति आणाए विणणं वयणं पडिणित्ता सिद्धत्थस्स खत्तियस्स अंतियाओ पडिनिक्खमंति, पडिनिक्खमित्ता जेणेव बाहिरिया उवद्वाणसाला तेणेव उवागच्छंति, तेणेव उवागच्छित्ता खिप्पामेव सविसेसं बाहिरियं उवह णसालं गंधोदयसित्त जाव सीहासणं ૧૦૭ " Page #171 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ૧૦૮ रयाति, सीहासणं रयावित्ता जेणेव सिद्धत्थे खत्तिए तेणेव उवागच्छंति तेणेव उवागच्छित्ता करयलपरिग्गहियं दसनहं सिरसावत्तं मत्थए अंजलिं कटु सिद्धत्थस्स खत्तियस्स तमाणત્તિ પ્રવિતિ છે ? / અર્થ: ત્યારપછી તે કૌટુંબિક પુરુષો સિદ્ધાર્થ રાજા દ્વારા એવા પ્રકારને આદેશ મળતાં ખુશી થયા અને ઉલસિત હૃદયથી પહેલાની માફક મસ્તક ઉપર અંજલિ કરીને “હે સ્વામિન! જેવી આપની આજ્ઞા” એમ કહીને, આજ્ઞાને વિનયપૂર્વક વચનથી સ્વીકાર કરીને સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી બહાર નીકળે છે. બહાર નીકળીને જ્યાં બાહ્ય ઉપચાનશાળા છે, ત્યાં આવે છે. આવીને તરત જ ઉપસ્થાનશાળાને સુગંધિત જળથી સિંચન કરીને બરાબર સિંહાસન સજાવે છે. સિંહાસન સજાવીને જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે ત્યાં આવે છે. આવીને હાથ જોડીને દસેય નથી માથા ઉપર શિરસાવર્તની સાથે અંજલિબદ્ધ થઈને સિદ્ધાર્થ ક્ષત્રિયની આજ્ઞાને પુનઃ સમર્પિત કરે છે. મૂત્ર___तए णं सिद्धत्थे खत्तिए कल्लं पाउप्पभायाए रयणीए फुल्लप्पलकमलकोमलुम्मिल्लियम्मि अह पंडरे पहाए रत्तासोयपगासकिंसुयसुयमुहगुंजद्वरागसरिसे कमलायरसंडबोहए उहियम्मि सूरे सहस्सरस्सिम्मि दिणयरे तेयसा जलते य सयणिનાગો મુદેડા ૬૦ અર્થ: ત્યારપછી તે સિદ્ધાર્થ ક્ષત્રિય પ્રાતઃકાળ સમયે ઉષાકાળમાં) જ્યારે ઉત્પલ કમલ વિકસિત થાય છે, હરણોનાં કમળ નેત્રે ખુલવા લાગે છે, ઉજજવળ પ્રભાત થવા લાગે છે અને લાલ અશોના પ્રભાપુંજ જેવું, કિંશુકના રંગસમાન, પિપટની ચાંચ અને અર્ધ ચણોઠીના લાલ રંગસમાન Page #172 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાર્થથી સ્વન–ચર્ચા ૧૦૯ મેટા મોટા જળાશયમાં સરખી રીતે ઉત્પન્ન થતાં કમળોને વિકસિત કરનાર, હજાર કિરણેના તેજથી પ્રદીપ્ત દિવસને કરનાર સૂર્યને ઉદય થયે, ત્યારે શવ્યા પરથી ઊઠે છે અર્થાત શયનખંડમાંથી બહાર આવે છે. (અહીં સૂર્યના જે વિશેષણ દર્શાવાયા છે તે સૂર્યના ઉદયપૂર્વેની અવસ્થાથી માંડીને ઉત્તરોત્તર અવસ્થાનાં સૂચક છે. શરૂમાં સૂર્ય લાલ હોય છે, પછી હજાર કિરણથી પ્રકાશતો દેખાય છે પછી તેજથી ઝળહળતું હોય છે વગેરે વગેરે.) मूल: सयणिज्जाओ अब्भुद्वित्ता पायपीढाओ पच्चोरहइ, पायपीढाओ पच्चोरुहित्ता जेणेव अट्टणसाला तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता अट्टणसालं अणुपविसइ, अट्टणसालं अणुपविसित्ता अणेगवायामजोगवग्गणवामदणमल्लजुद्धकरणेहिंसंते परिस्संते सयपागसहस्सपागेहिं सुगंधवरतेल्लमाइएहिं पीणणिज्जेहिं जिंघणिज्जेहिं दीवणिज्जेहिं दप्पणिज्जेहिं मयणिज्जेहिं विहणिज्जेहिं सबिदियगायपल्हायणिज्जेहिं अब्मगिए समाणे तेल्लचम्मंसि णि उणेहिं पडिपुन्नपाणिपायसुकुमालकोमलतलेहिं पुरिसेहिं अब्भंगणपरिमद्दणुव्वलणकरणगुणनिम्माएहिं छेएहिं दक्खेहिं पहेहिं कुसलेहिं मेधावीहिं जियपरिस्समेहिं अद्विसुहाए मंससुहाए तयासुहाए रोमसुहाए चउविहाए सुहपरिकम्मणाए संवाहिए समाणे अवगयपरिस्समे अट्टणसालाओ पडिनिक्खमइ ॥६१॥ અર્થ: મહારાજા સિદ્ધાર્થ શય્યા આસનથી ઊઠે છે, પાદપીઠિકાથી ઊતરે છે, પાદપીઠિકાથી ઊતરીને જ્યાં વ્યાયામશાળા છે ત્યાં આવીને व्यायाममा प्रवेश ४२ छे. (१) योग्या--(शस्त्रानो सल्यास) वान Page #173 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ૧૧૦ કૂદવું (૨) વ્યામર્દન-એક બીજાની ભુજા વગેરે અંગેને મરડવા (૪) મલ્લયુદ્ધ-કુસ્તી કરવી વગેરે વિવિધ વ્યાયામ કરવાથી જ્યારે તે થાકી ગયા ત્યારે થાકને દૂર કરવા વિવિધ ઔષધનું મેળવણુ કરીને સે સે વાર પકવવામાં આવેલ અથવા સે મુદ્રાઓના વ્યયથી બનેલ એવા શતપાક તેલથી અને જે હજાર વાર પકવવામાં આવેલ હોય અથવા જેને પકવવામાં હજાર મહોર લાગી હોય એવા સહસ્ત્રપાક વગેરે સુગંધિત તેલોથી મર્દન કર્યું. ૫૭ તે તેલ અત્યન્ત ગુણકારી, રસ, રુધિર ધાતુઓની વૃદ્ધિ કરનાર, સુધાને પ્રદીપ્ત કરનાર, બળ, માંસ અને તેને વધારનાર, કામોદ્દીપક, પુષ્ટિકારક અને બધી ઈદ્રિયોને સુખદાયક હતું. અંગમર્દન કરનારા, સંપૂર્ણ આંગળીઓથી યુક્ત સુકોમળ હાથપગવાળા, મર્દન કરવામાં તથા મદન કરીને ઉતારેલ તેલને પાછું કાઢવામાં દક્ષ પ્રવીણ કુર્તિથી મર્દન કરનારાએમાં આગેવાન, મર્દનકળાના વિશેષજ્ઞ, ચતુર, શરીરને સંત સમજવામાં કુશળ, બુદ્ધિમાન તથા પરિશ્રમથી હાર નહિ માનનાર હતા, તેવા માલિશ કરનાર પુરુષોએ અસ્થિને સુખદાયક, માંસને સુખદાયક, ત્વચાને સુખદાયક, રોમરાજીને સુખદાયક-આ રીતે ચાર પ્રકારની સુખદાયક અંગ સુશ્રષાવાળી માલિશ કરી. માલિશથી બધે થાક ઊતરી ગયે. સિદ્ધાર્થ ક્ષત્રિય વ્યાયામશાળામાંથી બહાર નીકળ્યા. મૂ8: अट्टणसालाओ पडिनिक्खमित्ता जेणेव मजणघरे तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता मज्जणघरं अणुपविसइ, अणुप्पविसित्ता समुत्तजालकलावाभिरामे विचित्तमणिरयणकोट्टिमतले रमणिज्जे पहाणमंडवंसि नाणामणिरयणभत्तिचि. तंसि पहाणपीढंसि सुहनिमन्ने पुप्फोदएहि य गंधोदएहि य उण्होदएहि य सुहोदएहि य सुद्धोदएहि य कल्लाणकरणपवरमज्जणविहीए मज्जिए, तत्थ कोउयसएहिं बहुविहेहिं कल्ला Page #174 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાર્થથી સ્વપ્ન–ચર્ચા १११ णगपवरमज्जणावसाणे पम्हलसुकुमालगंधकासातियलूहियंगे अहयसुमहग्घदूसरयणसुसंवुए सरससुरहिगोसीसचंदणाणुलित्तगत्ते सुइमालावन्नगविलेवणे आविद्धमणिसुवन्ने कप्पियहारद्धहारतिसरयपालंबपलंबमाणकडिसुत्तयकयसोहे पिणदगेविज्जे अंगुलिज्जगललियकयामरणे वरकडगतुडियर्थभियभुए अहियरूवसस्सिरीए कुंडलउज्जोइयाणणे मउडदित्तसिरए हारोत्थयसुकयरइयवच्छे मुद्दियापिंगलंगुलीए पालंबपलंबमाणसुकयपडउत्तरिज्जे नाणामणिकणगरयणविमलमहरिहनिउणोवियमिसिमिसिंतविरइयसुसिलिट्ठविसिट्टलहआविद्धवीरवलए। किंबहुणा? कप्परुक्खते चैव अलंकियविभूसिए नरिंदे सकोरिंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं सेयवरचामराहिं उध्दुव्वमाणीहिं मंगलजयसद्दकयालोए अणेगगणनायगदंडनायगराईसरतलवरमाडंबियकोडुंबियमंतिमहामंतिगणगदोवारियअमच्चचेडपीढमद्दणगरनिगमसेहिसेणावइसत्थवाहदूयसंधिपालसद्धिं संपरिखुडे धवलमहामेहनिग्गए इव गहगणदिप्पंतरिक्खतारागणाण मज्झे ससिव्व पियदंसणे नरवई मज्जणघराओ पडिनिक्खमइ ॥२॥ અર્થ (સિદ્ધાર્થ) વ્યાયામશાળામાંથી બહાર નીકળીને જ્યાં મજ્જનગૃહ (સ્નાનગૃહ) છે ત્યાં આવે છે. ત્યાં આવીને નાનગૃહમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને મતીઓના સમૂહથી રમણીય, વિવિધ મણિએ તથા રત્નોથી જડિત ભાગવાળા સુંદર સ્નાનમંડપમાં વિવિધ મણિ રત્નાદિની કળાપૂર્ણ કારીગરીથી બનેલી અદ્ભુત સ્નાન-પીઠ (બાજોઠ) ઉપર સુખપૂર્વક બેસે છે. ત્યાં સિદ્ધાર્થ ક્ષત્રિયને પુષ્પદ, ગંદક, ઉષ્ણદક, શુભેદક, શુદ્ધોદકથી કલ્યાણકારક વિધિથી સ્નાન વિધિ વિશેષજ્ઞો દ્વારા નાન Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ કલ્પસૂત્ર કરાવવામાં આવ્યું તથા સ્નાન કરતી વખતે ઘણી જાતનાં–સેંકડો કૌતુકો તેના શરીર ઉપર કરવામાં આવ્યાં. કલ્યાણપ્રદ શ્રેષ્ઠ સ્નાન વિધિ પૂર્ણ થતાં રૂવાંદાર, ૫૮ મુલાયમ, સુગંધિત લાલ વસ્ત્ર (અંગછા) થી શરીરને લૂછવામાં આવ્યું. ત્યારબાદ શ્રેષ્ઠ, નવીન અને બહુમૂલ્ય વસ્ત્ર ધારણ કર્યા પ* શરીર ઉપર સરસ સુગંધિત ગશીર્ષ ચંદનનો લેપ કરવામાં આવ્યું. પીઠી ચોળવામાં આવી, પવિત્ર માળા પહેરી, શરીર ઉપર કેશરમિશ્રિત સુગંધિત ચુર્ણને છંટકાવ કર્યો. મણિઓથી જડેલા સેનાનાં આભૂષણ પહેર્યા, અઢાર સરનાં, નવ સરના, ત્રણ સરના અને એક સરના હારે ગળામાં ધારણ કર્યા. લાંબા લટકતા કદરા ધારણ કરીને સુશોભિત લાગવા લાગ્યા અને કંઠને શોભિત કરાવનાર વિવિધ પ્રકારના આભૂષણ ધારણ કર્યા. આંગળીઓમાં અંગુઠીઓ પહેરી, રત્નજડિત સેનાનાં કડાંથી અને બાહુબંધથી રાજા સિદ્ધાર્થની બન્ને ભુજાઓ ચમકી ઊઠી. આ રીતે રાજા સિદ્ધાર્થ શરીર સૌંદર્યની અદ્ભુત પ્રભાથી દિવ્ય લાગવા લાગ્યાં. કુંડળ ધારણ કરવાથી તેમનું મુખ ચમકતું હતું અને મુગટ ધારણ કરવાથી મસ્તક તેના પ્રકાશથી ઝગમગ થતું હતું. હૃદય હારોથી ઢંકાઈ જતાં દર્શનીય બની ગયું હતું. વીંટીઓથી આંગળીઓની આભા ચમકી ઊઠી હતી. છેવટે લાંબા લટતાં બહુમૂલ્ય વસ્ત્રનું ઉત્તરાસન ધારણ કર્યું. નિપુણ કળાકારો દ્વારા બનાવેલ વિવિધ મણિરત્નોથી જડિત શ્રેષ્ઠ બહુમૂલ્ય પ્રભા સમાન સુંદર વીરવલ પહેર્યા. વધુ વર્ણન શું કરવું તે એવા દેખાતા હતા જાણે કે સાક્ષાત કલ્પવૃક્ષ જ હોય નહિ! એ રીતે અલંકૃત અને વિભૂષિત થયા. એવા સિદ્ધાર્થ રાજાના શિર ઉપર છત્રધારકોએ કરંટના પુષ્પોની માળાઓ જેમાં લટકી રહેલ હતી તેવું છત્ર ધારણ કર્યું. શ્વેત અને ઉત્તમ ચામરોથી વિંજન કરવામાં આવ્યું. તેમને નિહાળતાં જ જનતાના મુખથી જય થાઓ ય થાઓ” એવી જાતનો મંગળનાદ નીકળવા લાગ્યો. આ પ્રમાણે અલંક્ત થઈને અનેક ગણનાયક (ગણના સ્વામીઓ) દંડનાયકે (તંત્રનું પાલન કરનારા અને પિતાના રાષ્ટ્રની ચિંતા કરનારા) રાઈસરો યુવરાજ) તલવરે (રાજી થઈને રાજાએ જેમને પટ્ટો આપી વિભૂષિત Page #176 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાર્થથી સ્વપ્ન-ચર્ચા ૧૧૩ કરેલ હોય) માડુંબિકો (જેની ચારે બાજુ અરધા ભેજન સુધી ગામ ના હોય તેને મડંબ કહે છે અને મડંબના સ્વામી માડુંબિક કહેવાય છે) કૌટુંબિક (કેટલાક કુટુંબના સ્વામી) મંત્રીઓ (રાજ્યના અધિષ્ઠાયક સચિવ) महामनीया (भत्रीभ जना प्रधान) गए। (न्योतिषा) होपारि (वाराण) અમાત્ય (પ્રધાન) તથા ચેટ (દસ) પીઠ મર્દક (નિકટમાં રહીને સેવા કરનારા) નાગર (નગરનિવાસી) નિગમ (વ્યાપાર કરનારા) શ્રેષ્ઠી (નગરના મુખ્ય વ્યવસાયી) સેનાપતિ (ચતુરંગ સેનાધિપતિ) સાર્થવાહ (સાર્થના મુખીઆ) દૂત (બીજાઓને રાજ્ય આદેશનું નિવેદન કરનારા) સંધિપાળ (સંધિની રક્ષા કરનારા) વગેરેથી ઘેરાયેલ સિદ્ધાર્થ જેમ શ્વત મહામેઘમાંથી ચંદ્ર નીકળે છે તેવી રીતે બહાર નીકળ્યા. જેવી રીતે ગ્રહ, નક્ષત્ર અને તારા ગણની મધ્યમાં ચંદ્ર શેભે છે તેવી રીતે તે શોભાયમાન થઈ રહેલ હતા. ચંદ્રની માફક તે પ્રિયદર્શી નરપતિ સ્નાનગૃહમાંથી બહાર નીકળ્યા. मूळः मज्जणघराआ पडिनिक्खमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला तेणेव उवागच्छइ तेणेव उवागच्छित्ता सीहासणंसि पुरस्थाभिमुहे निसीयइ, निसीइत्ता अप्पणो उत्तरपुरथिमे दिसीभाए अह भदासणाई सेयवत्थपच्चत्थुयाइं सिद्धत्थयकयमंगलोवयाराइं रयावेइ, रयावित्ता अप्पणो अदूरसामंते नाणामणिरयणमंडियं अहियपेच्छणिज्जं महग्यवरपट्टणुग्गयं सहपट्टभत्तिसतचित्तमाणं ईहामियउसहतुरगनरमगरविहगवालगकिनररुरुसरभचमरकुंजरवणलयपउमलयभत्तिचित्तं अभितरियं जवणियं अंछावेइ, अंछावेत्ता नाणामणिरयणभत्तिचित्तं अत्थरयमिउमसूरगोत्थयं सेयवत्थपच्चत्थुयं सुमउयं अंगसुहफरिसगं विसिह तिसलाए खत्तियाणीए भद्दासणं रयावेइ ॥६३॥ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કલ્પસૂત્ર અર્થ : સ્નાનગૃહથી બહાર નીકળીને (સિદ્ધાર્થ) જ્યાં બહારની ઉપરથાનશાળા છે ત્યાં આવે છે, ત્યાં આવીને સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મેં કરીને બેસે છે, બેસીને પિતાથી ઉત્તરપૂર્વ દિશામાં (ઈશાન ખૂણામાં) શ્વેતવસ્ત્રોથી ઢંકાયેલા અને જેના ઉપર સરસવ વગેરેથી માંગલિક ઉપચાર કરવામાં આવેલ છે એવાં આઠ ભદ્રાસન ગોઠવાવે છે, ગોઠવાવીને પિતાનાથી અતિ નિકટ નહિ કે અતિ દૂર નહિ એવી રીતે વિવિધ મણિરત્નોથી મંડિત ઘણાંજ દર્શનીય અને મહામૂલ્યવાળાં મોટા અને પ્રતિષ્ઠિત નગરમાં બનાવરાવેલાં પારદર્શક પત્ર પથરાવે છે. જેની ઉપર સેંકડે ચિત્રોથી ચિતરેલાં ઈહામૃગ, વૃષભ, અશ્વ, મનુષ્ય, મગર, પલી, સાપ, કિન્નર, રર (મૃગવિશેષ) અષ્ટાપદ, ચમરી ગાય, હસ્તી, વનલતા, પદ્મલતા વગેરેનાં ચિત્રો દોરેલાં હતાં. આવા અંત:પુર માટે યોગ્ય યવનિકા (પડદો) નખાવે છે, યવનિકાથી અંદરના ભાગમાં વિવિધ મણિરત્નોથી જડિત, ચિત્રવિચિત્ર તકીઆવાળું, મુલાયમ ગાદીવાળું સફેદ વસ્ત્રથી આચ્છાદિત, ઘણું જ મૃદુ, શરીરને માટે સુખકારી સ્પર્શવાળું વિશિષ્ટ પ્રકારનું ભદ્રાસન ત્રિશલા ક્ષત્રિયાણીને માટે મૂકાવે છે. –# સ્વપ્ન પાઠકને આમંત્રણ મૂલ્ડ भद्दासणं रयावित्ता कोडंबियपुरिसे सदावेइ, सदावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया! अहंगमहानिमित्तसुत्तत्थपारए विविहसत्थकुसले सुविणलक्खणपाढए सदावेह અર્થ: ભદ્રાસન મૂકાવીને રાજા સિદ્ધાર્થ પોતાના સેવક જનોને બેલાવે છે. બોલાવી તેમને આ રીતે કહે છે- હે દેવાનુપ્રિય! શીઘ-તરત જ અષ્ટાંગ મહાનિમિત્તના સૂત્ર અને અર્થના પારગામી, વિવિધ શાસ્ત્રોમાં કુશળ એવા સ્વપ્ન-લક્ષણ પાઠકો-સ્વપ્ન શાસ્ત્રીઓને બોલાવી લાવો. Page #178 -------------------------------------------------------------------------- ________________ तए णं ते कोडुंबियपुरिसा सिद्धत्थेणं रना एवं वुत्ता समाणा हट्ठा जाव हयहियया करयल जाव पडिसुणेति, पडिसुणित्ता सिद्धत्थस्स खत्तियस्स अंतियाओ पडिनिक्खमंति, पडिनिक्खमित्ता कुंडग्गामं नगरं मज्झं मझेणं जेणेव सुमिणलक्खणपाढगाणं गिहाइं तेणेव उवागच्छंति, तेणेव उबागच्छित्ता सुविणलक्खणपाढए सदाविति ॥६५॥ અર્થ: ત્યારપછી તે કુટુંબીજને (સેવક) સિદ્ધાર્થ રાજાએ જ્યારે આમ કહ્યું ત્યારે ખૂબ પ્રસન્ન થયા અને તેમનું હૃદય આનંદથી ઊભરાવા લાગ્યું. તેઓ બન્ને હાથ જોડીને રાજાની આજ્ઞાને વિનયયુક્ત વચનથી સ્વીકાર કરે છે. સ્વીકાર કરીને સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી નીકળે છે. નીકળીને તેઓ કંડગ્રામ નગરની વચ્ચેવચ્ચે થઈને જ્યાં સ્વપ્ન-લક્ષણ પાઠકનાં આવાસ છે, ત્યાં આવે છે. ત્યાં આવીને સ્વપ્ન- લક્ષણ પાઠકોને घालावे छे. मूल: तए णं ते सुविणलक्खणपाढगा सिदत्थस्स खत्तियस्स कोडुंबियपुरिसेहिं सदाविया समाणा हट्टतुट्ट जाव हियया बहायाकयबलिकम्मा कयकोउयमंगलपायच्छित्ता सुद्धप्पावेसाई मंगलाई वत्थाई पवराइं परिहिया अप्पमहग्घाभरणालंकियसरीरा सिद्धत्थकहरियालियकयमंगलमुदाणा सएहिं सएहिं गेहेहिंतो निग्गच्छंति । ६६ । અર્થ: ત્યારબાદ સિદ્ધાર્થ ક્ષત્રિયના સેવકજને દ્વારા બોલાવાયેલ સ્વપ્નનું લક્ષણ પાઠક હર્ષિત અને તુષ્ટ થયા, પ્રસન્નચિત્ત થયા. તેમણે સ્નાન Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ કલ્પસૂત્ર કર્યું. બળિકર્મ કર્યું. કૌતુક (પાળમાં તિલક વગેરે) તથા સરસવ, દહીં, ચિખા, દૂર્વાદિ મંગળોથી માંગલિક કૃત્ય (દુષ્ટ સ્વપ્ન વગેરેનાં ફળને નિષ્ફળ કરવા માટે પ્રાયશ્ચિત્તરૂપ કૃત્ય કર્યું. ૧૦ રાજ્યસભામાં જવા ગ્ય શુદ્ધ, મંગળરૂપ, ઉત્તમ વસ્ત્ર ધારણ કર્યા. અલ્પ (ભાર) પરંતુ બહુમૂલ્ય આભૂષણોથી શરીરને અલંકૃત કર્યું. માથા ઉપર કપાળે સફેદ સરસવ અને ચોખા વગેરે મંગળ માટે સ્થાપન કર્યા અને પિતાના ઘેરથી નીકળ્યા. મૂ6:-- निग्गच्छित्ता खत्तियकुंडग्गामं नगरं मज्झं मज्झेणं जेणेव सिद्धत्थस्स रनो भवणवरवळिसगपडिदुवारे तेणेव उवागच्छंति, तेणेव उवागच्छित्ता भवणवरवडिसगपडिदुवारे एगयओ मिलंति, एगयओ मिलित्ता जेणेव बाहिरिया उवहाणसाला जेणेव सिद्धत्थे खत्तिए तेणेव उवागच्छंति, उवागच्छित्ता करतलपरिग्गहियं जाव कट्टु सिद्धत्थं खत्तियं जएण विजएणं વાવિંતિ ૬૭. અર્થ બહાર નીકળીને ક્ષત્રિય કુંડગ્રામ નગરની મધ્યમાંથી પસાર થઈને જ્યાં સિદ્ધાર્થ રાજાના ઉત્તમ ભવનનું પ્રવેશદ્વાર છે ત્યાં આવે છે ત્યાં આવીને એકઠા થાય છે, એકઠા થઈને જ્યાં બહારની ઉપસ્થાનશાળા છે અને જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે ત્યાં આવે છે. ત્યાં આવીને હાથ જોડીને મસ્તક ઉપર અંજલિ કરીને જય હે, વિજય હો” એ જાતના આશીર્વાદના વચનોથી વધારે છે. મૂ6 तए णं ते सुविणलक्खणपाढगा सिद्धत्थेणं रत्ना वंदियपूइयसक्कारियसम्माणिया समाणा पत्तेयं पत्तेयं पुठ्वण्णत्थेसु भदासणेसु निसीयंति ॥६८॥ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ સ્વપ્નફળનું કથન: અર્થ: તે પછી સિદ્ધાર્થ રાજાએ સ્વપ્ન-લક્ષણ પાઠકેને વંદન કર્ય, તેમની અર્ચના કરી, સત્કાર અને સન્માન કર્યું. પછી તેઓ (સ્વપ્નપાઠક) પૃથક પૃથક્ અગાઉથી ગોઠવવામાં આવેલ ભદ્રાસન ઉપર બેઠા. मूल तए णं सिद्धत्थे खत्तिए तिसलं खत्तियाणिं जवणियंतरियं ठावेइ, ठावित्ता पुप्फफलपडिपुन्नहत्थे परेणं विणएणं ते सुमिणलक्खणपाढए एवं वयासि-एवं खलु देवाणुप्पिया! अज्ज तिसला खत्तियाणी तंसि तारिसगंसि जाव सुत्तजागरा ओहीरमाणी ओहीरमाणी इमेयारूवे ओराले जाव चोदस महासुमिणे पासित्ता णं पडिबुद्धा । तं जहा-गय उसम० गाहा । तं एतेसिं चोदसण्हं महासुपिणाणं देवाणुप्पिया! ओरालाणं जाव के मण्णे कल्लाणे फलवित्तिविसेसे भविस्सइ ? ॥६९॥ અર્થ: તે પછી સિદ્ધાર્થ ક્ષત્રિય ત્રિશલા ક્ષત્રિયાણીને પડદાની અંદર બેસાડે છે. બેસાડીને હાથમાં ફળ-ફૂલ લઈને વિશેષ વિત્યપૂર્વક સ્વપ્નલક્ષણ પાઠકોને આ પ્રમાણે કહે છે:– હે દેવાનુપ્રિયે! નિશ્ચિયપણે આજે ત્રિશલા ક્ષત્રિયાણીએ તથા પ્રકારની ઉત્તમ શય્યા ઉપર શયન કરતાં, અર્ધ નિદ્રાવસ્થામાં આ જાતના ચૌદ મહાન સ્વપ્ન જોયાં છે, જોઈને તે જાગૃત થઈ, તે સ્વપ્ન ગજ, વૃષભ વિગેરે છે. હે દેવાનુપ્રિયો! તે ઉદાર ચોદ મહાસ્વનું શું કલ્યાણકારી ફળ વિશેષ હશે? -- * स्वप्ननु ४थन मूलः तए णं ते सुमिणलक्खणपाढगा सिद्धत्थस्स खत्तियस्स अंतिए एयमढे सोच्चा निसम्म हट्ठ जाव हियया ते सुविणे Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ કલ્પસૂત્ર ओगिण्हंति, ओगिण्हित्ता ईहं अणुपविसंति, ईहं २ त्ता अन्नमन्नणं सद्धिं संलाविति, संलावित्ता तेसिं सुमिणाणं लट्ठा गहियहा पुच्छियहा विणिच्छियट्ठा अहिगयट्ठा सिद्धत्थस्स रनो पुरओ सुमिणसत्थाई उच्चारेमाणा उच्चारेमाणा सिद्धत्थं खत्तियं एवं वयासी ॥७॥ અર્થ તે પછી તે સ્વપ્ન-લક્ષણ-પાઠકે, સિદ્ધાર્થ ક્ષત્રિયથી પ્રસ્તુત વૃત્તાંતને જાણીને અને સમજીને અત્યન્ત પ્રફુલ્લિત થયા. તેમણે પ્રથમ તે સ્વપ્નો ઉપર સામાન્યપણે વિચાર કર્યો. તે પછી સ્વપ્નોના અર્થ ઉપર વિશેષ રૂપથી ચિંતન કરવા લાગ્યા. તે સંબંધે તેઓ એકબીજાની સાથે સંવાદ-વિચાર-વિનિમય કરવા લાગ્યા. આ રીતે તેઓએ પોતે ચિંતન અને વિચારવિનિમય વડે સ્વપ્નના અર્થને જાણ્યા. તેઓએ તે વિષયમાં પરસ્પર એકબીજાના અભિપ્રાય પૂછ્યા અને તે પછી નિશ્ચિત મત નક્કી કર્યો, જ્યારે તેઓ બધા એક મત થઈ ગયા ત્યારે સિદ્ધાર્થ રાજા સમક્ષ સ્વપ્નશાસ્ત્રો અનુસાર વચન બોલતાં આ રીતે કહેવા લાગ્યા. વિવેચનઃ ભારતીય સાહિત્યમાં સ્વમ સંબંધમાં ઊંડાણથી ચિંતન કરવામાં આવેલ છે. તેમાં સ્વપ્ન આવવાનાં નવ નિમિત્ત બતાવવામાં આવેલ છે. (૧) જે વસ્તુઓને અનુભવ કરેલ હોય (૨) જેના સંબંધમાં શ્રવણ કરેલ હોય (૩) જે વસ્તુ જોયેલ હોય (૪) વાત, પિત્ત અથવા કફ વિકૃતિના કારણે ૫) સ્વપ્નાંવાળી પ્રકૃતિના કારણે (૬) ચિત્ત ચિંતાયુક્ત થવાનાં કારણે (૭) દેવતા વગેરેનું સાન્નિધ્ય હોય તે કારણે (૮) ધાર્મિક સ્વભાવને કારણે (૯) અતિશય પાપનો ઉદય થયાને કારણે, સ્વપ્ન આવવાના આ નવ પ્રકારોમાંથી પ્રથમ છ પ્રકારનાં સ્વપ્ન શુભ તેમજ અશુભ બને હોય છે પણ તેનું કોઈ ફળ હોતું નથી. ત્રણ જાતનાં અંતિમ સ્વપ્ન સત્ય હોય છે અને તેમનું શુભ અને અશુભ ફળ નિશ્ચિત મળે છે. જે સ્વપ્નશાસ્ત્રની એક એવી પણ ધારણ છે કે રાત્રિના પ્રથમ પહોરમાં જે સ્વપ્ન જોવામાં આવે છે તેનું ફળ બારેક માસમાં પ્રાપ્ત થાય Page #182 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્નફળનું કથન છે, બીજા પહેારમાં જે સ્વપ્ન જેવામાં આવે છે તેનુ ફળ છ માસમાં પ્રાપ્ત થાય છે, ત્રીા પહેારે તેવામાં આવેલ સ્વપ્નનું ફ્ળ ત્રણ માસમાં પ્રાપ્ત થાય છે અને ચેાથા પહેારમાં જે સ્વપ્ન જોયેલ હોય તેનુ ફળ એક માસમાં પ્રાપ્ત થાય છે. સૂર્યોદયથી બે ઘડી પૂર્વે, જે સ્વપ્ન જેવામાં આવે તેનુ ફળ દશ દિવસમાં પ્રાપ્ત થાય છે અને સૂર્યોદય સમયે જોવાયેલ સ્વપ્નનું ફળ શીઘ્રમેવ પ્રાપ્ત થાય છે, ૧૬૨ ૧૧૯ - ભારતની પ્રાચીન સ્વપ્નશાસ્ર સબંધી માન્યતાનું કેટલુ ક દિગ્દર્શન નીચે કરાવવામાં આવે છે જે વ્યક્તિ એક સ્વપ્ન પછી બીજું સ્વપ્ન જુએ છે, માનસિક અથવા શારીરિક વ્યાધિથી ધેરાયેલ સ્થિતિમાં સ્વપ્ન જુએ છે, મળમૂત્ર અટકાવાના કારણે સ્વપ્ન જુએ છે. તેનું સ્વપ્ન નિરર્થક થાય છે. જે વ્યક્તિ ધર્મનિષ્ઠ છે, જેમના શરીરની ધાતુઓ સમ છે, ચિત્ત સ્થિર છે, જે ઈન્દ્રિયવિજેતા છે, સંયમી અને દયાળુ છે તેનું સ્વપ્ન ઈચ્છા મુજબનુ ફળ આપનારું હોય છે. જો કોઇને કોઇ જાતનું ખરાબ સ્વપ્ન આવે તા તેને કાઈ પણ અન્ય વ્યક્તિ સામે ન કહેવું જોઈએ, ન કહેવાથી તે સ્વપ્ન ફળ આપતું નથી. ખરાબ સ્વપ્ન આવ્યા પછી જે નિદ્રા આવી જાય તેા ખરાબ સ્વપ્નનું ફળ પણ નષ્ટ થઇ જાય છે, કોઈએ ઉત્તમ સ્વપ્ન જોયેલ હોય તે તે સ્વપ્નને ગુરુ કે યાગ્ય વ્યક્તિની સામે કહેવું જોઈએ, જો યોગ્ય વ્યક્તિના અભાવ હાય તેા ગાયના કાનમાં પણ કહી દેવુ જોઇએ. ઉત્તમ સ્વપ્ન જોઇને ફરી પાછું સૂવુ ન જોઇએ, કેમકે સુવાથી તેનુ ફળ નષ્ટ થઇ જાય છે તેથી ખાકીની રાત ધર્મધ્યાન અને `ભગવમરણમાં જ વ્યતીત કરવી જોઈએ. જે માનવ પ્રથમ અશુભ સ્વપ્ન જુએ છે અને પછી શુભ સ્વપ્ન જુએ છે તેને શુભ સ્વપ્નનું ફળ પ્રાપ્ત થાય છે, જે પ્રથમ શુભ સ્વપ્ન જુએ છે અને પછી અશુભ સ્વપ્ન જુએ છે તેને અશુભ સ્વપ્નનું ફળ પ્રાપ્ત થાય છે, જે માણસ સ્વપ્નમાં મનુષ્ય, સિંહ, તુરંગ, હાથી, વૃષભ અને સિંહણથી યુક્ત (બેડેલા) રથ ઉપર પેાતાને બેઠેલા જુએ છે તે Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ કલ્પસૂત્ર રાજા બને છે. જે સ્વપ્નમાં હસ્તી, વાહન, આસન, ઘર કે વસ્ત્રનું અપહરણ થતું જુએ છે તેના ઉપર રાજાની શંકા થાય છે, બંધુઓથી વિરોધ અને ધનની હાનિ થાય છે. જે સ્વપ્નમાં સૂર્ય, ચંદ્રને ગળી જાય છે તે દરિદ્ર હોવા છતાં પણુ રાજા બને છે. જે સ્વપ્નમાં શસ્ત્ર, મણિ, મોતી, સેનું, રૂપું વગેરેનું અપહરણ થતું જુએ છે તેમને ધનની હાનિ થાય છે, અપમાન થાય છે અને તે મૃત્યુને પ્રાપ્ત કરે છે. જે માનવ સ્વપ્નમાં ગજરૂઢ થાય છે, સરિતાના સુંદર તટ ઉપર ચેખાનું ભજન કરે છે તે ધર્મનિષ્ઠ અને ધનવાન હોય છે. જે સ્વપ્નમાં જમણી ભુજાને સફેદ સર્પથી ડંસ થત જુએ છે તેને પાંચજ રાતમાં એક હજાર સોનાની મુદ્રાઓ પ્રાપ્ત થાય છે. જે સ્વપ્નમાં કોઈ માનવના મસ્તકનું ભક્ષણ કરતાં જુએ છે તેને રાજ્ય પ્રાપ્ત થાય છે. જે પગનું ભક્ષણ કરતાં જુએ છે તેને હજાર મુદ્રાઓ પ્રાપ્ત થાય છે અને જે ભુજાનું ભક્ષણ કરતે જુએ છે તેને પાંચ મુદ્રાઓ પ્રાપ્ત થાય છે. જે સ્વપ્નમાં સરોવર, સમુદ્ર, જળથી પૂરેપૂરી ભરેલી સરિતા અને મત્ર-મરણ જુએ છે તે આકસ્મિક રીતે ઘણું દ્રવ્ય પ્રાપ્ત કરે છે. જે સ્વપ્નમાં હસે છે તેને શેકથી આકુળ બનીને રડવું પડે છે, જે સ્વપ્નમાં નૃત્ય કરે તે વધ અથવા બંધનને પ્રાપ્ત કરે છે. સ્વપ્નમાં ગાય, તરંગ, રાજા અને હાથી સિવાય કઈ કાળી વસ્તુને જેવી તે અશુભ છે, કપાસ અને મીઠા સિવાય અન્ય સફેદ વસ્તુને જેવી તે શુભ છે. જે માનવ સ્વપ્નમાં પિતા સંબંધી કોઈ વસ્તુ જુએ છે તેનું શુભાશુભ ફળ તેને જ મળે છે. જે બીજાઓને માટે જુએ છે તે તેમને મળે છે, જે સ્વપ્નમાં ઘી, મધ અને દૂધના કુંભને શિર ઉપર લે છે તે તેજ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરે છે, જે સ્વપ્નમાં સ્વર્ણ રાશિ, રત્નરાશિ, Page #184 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્નફળનું કથન ૧૨૧ રજત રાશિ તથા સીસાની રાશિને ઉપાડે છે તે ક્રમશ: બીજા, ત્રીજા, ચેાથા કે પાંચમા ભવે મેાક્ષ પ્રાપ્ત કરે છે, મૂ एवं खलु देवाणुप्पिया ! अम्हं सुमिणसत्थे बायालीसं सुमिणा तीसं महासुमिणा बाहत्तरं सव्वसुमिणा दिट्ठा, तत्थ णं देवाप्पिया ! अरहंतमातरो वा चक्कवट्टिमायरो वा अरह तंसि वा चक्कहरंसि वा गब्भं बक्कममाणंसि एतेसिं तीसाए महासुमिणाणं इमे चोदस महासुमिणे पासित्ता णं पडिवुज्झंति, તું ગદ્દા-ય૦ ગદ્દા || ૭૧ || અ હૈ દેવાનુપ્રિય ! નિશ્ચિતરૂપથી અમારા સ્વપ્નશાસ્ત્રમાં ખેતાલીસ સ્વપ્ન (સામાન્ય ફળવાળાં) કહેલાં છે અને ત્રીસ મહાસ્વપ્ન (વિશેષ ફ્ળવાળાં) બતાવેલ છે, એ રીતે ખેતાલીસ અને ત્રીસ કુલ મળી ખેતર સ્વપ્ન બતાવવામાં આવેલ છે, તેમાંથી હે દેવાનુપ્રિય! અરિહંતની માતા અને ચક્રવર્તીની માતા જ્યારે અરિહંત કે ચક્રવતી ગર્ભામાં આવે છે ત્યારે તેત્રીસ મહાસ્વપ્નામાંથી આ ચૌદ મહાસ્વપ્નાને જોઈ ને જાગૃત થાય છે જેવાં કે હાથી – વૃષભ વગેરે, ૧૬૪ મૂ वासुदेवमायरो वा वासुदेवंसि गब्भं वक्कममाणंसि एएसि चोदसण्डं महासुमिणाणं अण्णतरे सत्त महा सुमिणे पासित्ता णं पडिवुज्झति ॥ ७२ ॥ અર્થ : વાસુદેવની માતા વાસુદેવ ગર્ભમાં આવતાં તે ચૌદ મહાસ્વપ્નામાંથી કાઈ સાત મહાસ્વપ્ના જોઈ ને જાગૃત થાય છે, Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ કપત્ર मूलः बलदेवमायरो वा बलदेवंसि गब्भं वक्कममाणंसि एएसिं चोदसण्हं महासुमिणाणं अन्नयरे चत्तारि महासुमिणे पासित्ता णं पडिबुझंति ॥७३॥ અર્થ: બળદેવની માતાએ જ્યારે બળદેવ ગર્ભમાં આવે છે ત્યારે તે ચૌદ મહાસ્વપ્નમાંથી કઈ પણ ચાર મહાને જોઈને જાગૃત થાય છે. मूल: ___मंडलियमायरो वा मंडलियंसि गब्भं वक्ते समाणे एएसिं चोदसण्हं महासुमिणाणं अन्नयरं एगं महासुमिणं पासित्ता णं पडिबुझंति ॥७४॥ અર્થ માંડલિક રાજાની માતાઓ જ્યારે માંડલિક રાજા ગર્ભમાં આવે છે ત્યારે તે ચોદ મહાસ્વપ્નોમાંથી કોઈ એક મહાસ્વપ્ન જોઈને જાગૃત थाय छे. मूल: इमे य णं देवाणुप्पिया ! तिसलाए खत्तियाणीए सुमिणा दिट्ठा, जाव मंगल्लकारगा णं देवाणुप्पिया! तिसलाए खत्तियाणीए सुमिणा दिट्ठा, तं जहा-अत्थलाभो देवाणुप्पिया! भोगलाभो देवाणुप्पिया! पुत्तलाभो देवाणुप्पिया! सुक्खलामो देवाणुप्पिया ! रज्जलाभो देवाणुप्पिया ! एवं खलु देवाणुप्पिया ! तिसला खत्तियाणी नवण्हं मासाणं बहुपडिपुन्नाणं Page #186 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્નફળનું કથન ૧૨૩ अट्ठमाण य राइंदियाणं विइक्कंताणं तुम्हं कुलकेउं कुलदीवं कुलपव्वयं कुलवडिंसयं कुलतिलकं कुलकित्तिकरं कुलनंदिकरं कुलजसकरंकुलाधारं कुलपायवं कुलविविद्धिकरं सुकुमालपाणिपायं अहीणपडिपुन्नपंचिंदियसरीरं लक्खणवंजणगुणोववेयं माणुम्माणप्पमाणपडिपुन्नसुजायसव्वंगसुंदरंगं ससिसोमाकारं कंतं पियदंसणं सुरूवं दारयं पयाहिइ ॥७६ ॥ અર્થ: હે દેવાનુપ્રિય! ત્રિશલા ક્ષત્રિયાણીએ તે આ ચૌદ મહા સ્વપ્ન જોયાં છે તે મંગળકારી છે. હે દેવાનુપ્રિય! ત્રિશલા ક્ષત્રિયાણીએ જે સ્વપ્ન જોયાં છે તે અર્થલાભ કરાવનારાં છે, ભેગને લાભ કરાવનારાં છે, પુત્રને લાભ, સુખને લાભ, રાજ્યને લાભ કરાવનારાં છે, હે દેવાનુપ્રિય! નિશ્ચિતપણે ત્રિશલા ક્ષત્રિયાણી નવ માસ અને સાડાસાત દિવસ પસાર થતાં, તમારા કુળમાં વજા સમાન, કુળમાં દીપક સમાન, કુળમાં પર્વત સમાન, કુળમાં મુગટ સમાન, કુળમાં તિલક સમાન અને કીર્તિ વધારનાર, કુળને સમૃદ્ધિ બક્ષનાર, કુળના વિસ્તાર કરનાર, કુળના આધાર સમાન, કુળના વૃક્ષ સમાન, કુળની વિશેષ વૃદ્ધિ કરનાર, સુકોમળ હાથ અને પગવાળા, હીનતા રહિત, પાંચેય ઈન્દ્રિયોથી પરિપૂર્ણલક્ષણ, વ્યંજને અને ગુણેથી યુક્ત, માન, ઉન્માન, પ્રમાણથી પરિપૂર્ણ, સુજાત, સર્વાગ સુંદર, ચંદ્ર સમાન, સૌમ્ય આકૃતિવાળા, કાંત, પ્રિયદર્શી અને સુરૂપ પુત્રને જન્મ આપશે. - વિવેચનઃ સ્વપ્ન પાઠકએ સ્વપ્ન શાસ્ત્રાનુસાર વ્યાખ્યા કરીને ચૌદ મહાસ્વપ્નને પૃથપૃથક અર્થ પણ બતાવ્યો. ૧. ચાર દાંતવાળા હાથીને લેવાથી તે ચાર પ્રકારના ધર્મ (સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા રૂપ)ને કહેવાવાળે થશે. ૨. વૃષભને લેવાથી ભરત ક્ષેત્રમાં બેધ-બીજનું વાવેતર કરશે. ૩. સિંહને જોવાથી કામદેવ વગેરે ઉન્મત્ત હાથીઓથી ન ભંગાતા ભવ્ય જીવોરૂપી વનનું સંરક્ષણ કરશે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ કલ્પસૂત્ર ૪. લક્ષ્મીને લેવાથી વાર્ષિક દાન દઈને તીર્થકર પદના અપાર ઐશ્વર્યને ઉપયોગ કરશે. પ. માળાને જેવાથી ત્રણ ભુવનના મસ્તક ઉપર ઘારણ કરવા યોગ્ય અર્થાત ત્રિલોકપૂજ્ય બનશે. ૬, ચંદ્રને એવાથી ભવ્યજીવોરૂપી ચંદ્રવિકાસી કમળોને વિકસિત કરનારા થશે અથવા ચંદ્રમા સમાન શાંતિદાયી ક્ષમાધર્મને ઉપદેશ કરશે. ૭. સૂર્યને જેવાથી અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરીને જ્ઞાનને પ્રકાશ ફેલાવશે. ૮, બ્રજાના દર્શનથી ધર્મરૂપી ધ્વજને વિશ્વક્ષિતિજ ઉપર લહેરાવશે અથવા જ્ઞાતકુળમાં બજારૂપ થશે. ૯ કળશને લેવાથી કુળ અથવા ધર્મરૂપી મહેલના શિખર ઉપર તેવો કળશરૂપ થશે. ૧૦. પદ્મસરેવરને જોવાથી દેવનિર્મિત સ્વર્ણકમળ ઉપર બેસનારા થશે. ૧૧. સમુદ્રને જોવાથી સમુદ્રની માફક અનંત જ્ઞાન-દર્શનરૂપ મણિરત્નના ધારક બનશે. ૧૨. વિમાનને જોવાથી વૈમાનિક દેવતાઓના પૂજ્ય બનશે. ૧૩. રત્નરાશિને જોવાથી મણિરત્નથી વિભૂષિત થશે. ૧૪. નિર્ધમ અગ્નિને લેવાથી ધર્મરૂપ સુવર્ણને વિશુદ્ધ અને નિર્મળ કરનારા બનશે. – से वि यणं दारए उम्मुक्कबालभावे विण्णायपरिणयमेत्ते जोब्वणगमणुप्पत्ते सूरे वीरे विक्कंते विच्छिण्णविपुलबलवाहणे चाउरंतचक्कवट्टी रजवई राया भविस्सइ जिणे वा तिलो Page #188 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્નફળનું કથન ૧૨૫ क्कनायए धम्मवरचक्कवट्टी, तं ओराला णं देवाणुप्पिया ! तिसलाए खत्तियाणीए सुमिणा दिट्ठा जाव आरोग्गतुहिद हाउकल्लाणमंगलकारगा णं देवाणुप्पिया ! तिसलाए खत्तियाળીણ સુમિના વિદ્યા । ૭૬ ॥ અર્થ : તે પુત્ર પણ જ્યારે બાલ્યાવસ્થા પૂરી કરીને, ભણી ગણીને પૂર્ણ જ્ઞાનવાળા થશે અને યૌવનને પ્રાપ્ત કરશે ત્યારે તે શર, વીર અને અત્યંત પરાક્રમી બનશે, તેની પાસે વિરાટ સેના અને વાહન હશે, ચારેય દિશામાં સમુદ્રના અંત સુધી ભૂમંડળના સ્વામી ચક્રવર્તી બનશે અથવા ત્રણ લાકના નેતા ધર્મ ચક્રવતી, ધર્મચક્ર પ્રવર્તન કરનારા જિન તીર્થંકર બનશે. આ રીતે હૈ દેવાનુપ્રિય! ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉદાર સ્વપ્ન જોયેલ છે, અથવા હૈ દેવાનુપ્રિય! ત્રિશલા ક્ષત્રિયાણીએ જે સ્વપ્ન જોયેલ છે તે આરોગ્યદાયક, તુષ્ટિદાયક, દીર્ઘ આયુષ્યના સૂચક, કલ્યાણ અને મગળકારી છે, મૂ तए णं से सिद्धत्थे राया तेसिं सुविणलक्खण पाढगाणं अंतिए एयम सोच्चा निसम्म हट्ट जाव हियए करयल जाव ते सुमिणलक्खणपाढगे एवं वयासी ॥ ७७ ॥ અર્થ તે પછી તે સિદ્ધાર્થ રાજા સ્વપ્નપાઠકા પાસેથી ફળ સાંભળીને, સમજીને અત્યંત પ્રસન્ન થયા, અત્યધિક તુષ્ટ થયા, પ્રસન્નતાથી તેનું હૃદય ફૂલવા લાગ્યું. તેણે હાથ જોડીને સ્વપ્નલક્ષણ પાઠકાને આ પ્રમાણે કહ્યું ઃ– મૂ एवमेयं देवाणुप्पिया ! तहमेयं देवाणुप्पिया ! अवितहमेयं देवाप्पिया ! इच्छियमेयं देवाणुप्पिया ! पडिच्छियमेयं Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ કલ્પસૂત્ર देवाणुप्पिया ! इच्छियपडिच्छियमेयं देवाणुप्पिया! सच्चे णं एसमढे से जहेयं तुब्भे वयह त्ति कटु ते सुमिणे सम्मं विणएणं पडिच्छइ, ते सुमिणे २ त्ता ते सुमिणलक्खणपाढए णं विउलेणं पुप्फगंधवत्थमल्लालंकारेणं सक्कारेइ सम्माणेइ, सक्कारिता सम्माणित्ता विपुलं जीवियारिहं पीइदाणं दलयति, विपुलं ज वियारिहं पीइदाणं दलइत्ता पडिविसज्जेइ ॥७८॥ અર્થ: હે દેવાનુપ્રિયો! આપે આજે કહ્યું તે એ જ પ્રમાણે છે. હે દેવાનુપ્રિયે! આપે જે કહેલ છે તે અન્યથા નથી. આપનું કથન યથાર્થ છે, અમને ઈષ્ટ છે, સ્વીકૃત છે, મનને ગમતું છે, હે દેવાનુપ્રિયા ! આ કથન જે આપે કહેલ છે તે સત્ય છે. આ પ્રમાણે તેઓ તે સ્વપ્નોને વિનયપૂર્વક સ્વીકાર કરે છે. સ્વીકાર કરીને સ્વપ્નલક્ષણ પાઠકોને વિપુલ પુષ્પ સુગંધિત ચૂર્ણ, વસ્ત્ર, માળાઓ, આભૂષણ વગેરે આપીને તેમને અત્યંત સન્માનપૂર્વક સત્કાર કરે છે, સત્કાર- સન્માન કરીને તેમને જીવન પર્યંત ચાલે તેટલું પ્રીતિદાન આપે છે. આ પ્રમાણે પ્રીતિદાન આપીને તેઓ સ્વપ્ન લક્ષણ પાઠકોને સન્માનપૂર્વક વિદાય કરે છે, વિવેચનઃ પ્રીતિદાનને ભાવાત્મક અર્થ છે–દાતા પ્રસન્ન થઈને પિતાની ઈચ્છાથી જે દાન આપે છે, તે પ્રીતિદાન કહેવાય છે પરંતુ જે દાનમાં પ્રાણી તરફથી યાચના અથવા પ્રસ્તાવ મૂકવામાં આવે છે અને તે યાચક ઉપર મન ન હોવા છતાં દાતાને આપવું પડે છે તે પ્રીતિદાન નથી. પ્રીતિદાનને વ્યાવહારિક અર્થ છે – ઈનામ અથવા પુરસ્કાર, પારિતોષિક, ૧૫ મૂલ્સ तए णं से सिद्धत्थे खत्तिए सीहासणाओ अब्भुढेइ, सीहासणाओ अब्भुठित्ता जेणेव तिसला खत्तियाणी जवणियं Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ સ્વપ્નફળનું કથન तरिया तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता तिसलं खत्तियाणिं gવે વથાની આ ૭૬ અર્થ તે પછી સિદ્ધાર્થ ક્ષત્રિય પિતાના સિંહાસન ઉપરથી ઊઠે છે. સિંહાસન પરથી ઊઠીને જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી પડદાની પાછળ હતાં ત્યાં આવે છે. ત્યાં આવીને ત્રિશલા ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહે છે, મૂલ્સ : एवं खलु देवाणुप्पिए! सुविणसत्यंसि बायालीसं सुमिणा जाव एगं महासुमिणं पासित्ता णं पडिबुझंति ॥ ८॥ અર્થ: હે દેવાનુપ્રિયા! આ પ્રમાણે નિશ્ચયપૂર્વક સ્વપ્નશાસ્ત્રમાં બેંતાળીસ સ્વપ્ન કહેલ છે.-“તીર્થકર, ચક્રવર્તી, માંડલિક રાજા વગેરે જ્યારે ગર્ભમાં આવે છે ત્યારે તેમની માતા ત્રીસ મહાસ્વપ્નમાંથી ચૌદ યાવત કઈ પણ એકમહાસ્વપ્ન જોઈને જાગૃત થાય છે, ત્યાં સુધીની સંપૂર્ણ વિગત કે જે સ્વપ્નલક્ષણ પાઠકએ કહેલ હતી તે ત્રિશલા રાણીને કહી સંભળાવે છે અને જણાવે છે કેમૂલ્સ - इमे य णं तुमे देवाणुप्पिए! चोदस महासुमिणा दिठ्ठा, तं० ओराला णं तुमे जाव जिणे वा तेलोक्कनायए धम्मवरવવવા ૮૧ અર્થ: હે દેવાનુપ્રિયા! તમે જે ચૌદ મહાસ્વપ્ન જોયેલ છે તે અતિશય શ્રેષ્ઠ છે, ત્યાંથી માંડીને તમે ત્રણે લોકના નાયક, ધર્મચક્રનું પ્રવર્તન કરનારા, જિન બનનારા પુત્રને જન્મ પ્રદાન કરશે. ત્યાં સુધીની સંપૂર્ણ વિગત ત્રિશલા ક્ષત્રિયાણીને સંભળાવે છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ કલ્પસૂત્ર मूलः तए णं सा ति:ला खत्तियाणी सिद्धत्थरस रन्नो अंतिए एयमहँ सोच्चा निसम्म हट्टतुट्ठा जाव हियया करयल जाव ते सुमिणे सम्म पडिच्छइ ॥८२॥ અર્થ તે પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજા પાસેથી વૃત્તાન્ત સાંભળીને, સમજીને ઘણી પ્રસન્ન થઈ પુષ્કળ સંતોષને પામી, અત્યંત પ્રસન્ન થવાથી તેનું હૃદય વિકસિત થયું. તેણે બન્ને હાથ જોડીને સ્વપ્નના અર્થને સારી રીતે સ્વીકાર કર્યો. मूलः सम्म पडिच्छित्ता सिद्धत्थेणं रन्ना अब्भणुन्नाया समाणी नाणामणिरयणभत्तिचित्ताओ भद्दासणाओ अब्भुट्टेइ अब्भुद्वित्ता अतुरियं अचवलं असंभताए अविलंबियाए रायहंससरिसीए गईए जेणेव सते भवणे तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता सयं भवणं अणुपविट्ठा ॥ ८३॥ અર્થઃ સ્વપ્નના અર્થને સારી રીતે સ્વીકાર કર્યા પછી, સિદ્ધાર્થ રાજાની આજ્ઞા મેળવીને તે વિવિધ મણિ-રત્નોની રચનાથી ચમક્તાં ભદ્રાસન પરથી ઉભી થાય છે. ઉભી થઈને શીધ્રતા રહિત, ચપળતા રહિત, વેગ રહિત, અવિલંબ રાજહંસી જેવી ગતિથી ચાલીને જ્યાં પોતાનું ભવન છે ત્યાં આવીને પિતાના ભવનમાં દાખલ થાય છે. मूलः जप्पभिई च णं समणे भगवं महावीरे तं नायकुलं साहरिए तप्पमिइं च णं बहवे वेसमणकुंडधारिणो तिरियजभगा Page #192 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્નફળનું કથન देवा सक्कवयणेणं से जाई इमाई पुरापोराणाई महानिहाणाई भवति, तंजहा - पहीणसामियाई पहीणसेउयाइं पहीणगोत्तागाराई उच्छिन्न सामियाई उच्छिन्नसेउकाई उच्छिन्नगोत्तागाराई गामा SS गरनगरखेडकव्व डमडंबदोण मुहपट्टणासमसंवाहसन्निवेसे सिंघाड वा तिएसु वा चउक्केसु वा चच्चरेसु वा उम्मु वा महापसु वा गामट्ठाणेसु वा नगरट्ठाणेसु वा गामनिमणेसु वा नगरनिदमणेसु वा आवणेसु वा देवकुलेसु वा समासु वा वासु वा आरामेसु वा उज्जाणेसु वा वणेसु वा वणसंडेसु वा सुसाणसुन्नागारगिरिकंदरसंति सेलोवद्वाणभवणगिसु वा सन्निक्खित्ताई चिट्ठति ताइं सिद्धत्थरायभवणंसि साहरंति ॥ ८४ ॥ અર્થ : જ્યારથી શ્રમણ ભગવાન મહાવીર જ્ઞાતકુળમાં સંક્રમિત થયા ત્યારથી વૈશ્રમણ (કુબેર) ને આધીન એવા તિરછા લાકમાં નિવાસ કરનારા, જુંભક દેવેા, ઈન્દ્રની આજ્ઞાથી જે અત્યન્ત પ્રાચીન મહાનિધાના (ખજાના) હતા તેને લાવી લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનમાં એકત્રિત કરવા લાગ્યા. પ્રાપ્ત થનારા તે પ્રાચીન મહાનિધાન (ધનભંડારો) ના પરિચય આ પ્રમાણે છે: ૧૨૯ જે ધનભંડારાના વર્તમાનમાં કાઈ અધિકૃત અધિકારી ન રહ્યા હોય, જેમાં કોઈ પણ વૃદ્ધિ કરનારા ન રહ્યા હાય, જે ધનભંડારાના જે સ્વામી હતા તેના ગોત્રમાં પણ કાઈ રહ્યું ન હોય, જે ધનભંડારોના અધિકારીઓના પણ ઉચ્છેદ થઈ ગયા હોય અને અધિકારીઓના ગાત્રની વ્યક્તિના પણ ઉચ્છેદ થઈ ગયા હોય, જે ધરાનાં નામ, નિશાન કે અવશેષ પણ રહ્યાં ન હોય એવા ધનભંડારા કે જે જ્યાં ક્યાંય પણ ગામામાં (न्यां ४२ वगेरे लागतो नथी) आगर- मालोमा, नगरोमां, भेटड - માટીથી બનાવેલા ગઢવાળા ગામામાં, નગરની પંક્તિમાં ન શાભતાં હોય Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ કલ્પસૂત્ર તેવાં ગામોમાં, જે ગામની નજીક ચારે તરફ બબ્બે ગાઉ સુધી કઈ ગામ ન હોય એવાં મડબામાં, જળ અને સ્થળ માર્ગમાંથી - જ્યાં કેવળ કોઈ પણ એક માર્ગથી જઈ શકાય એવા પત્તમાં, તીર્થસ્થળો કે તાપસના નિવાસ સ્થળ આશ્રમોમાં, સમભૂમિમાં કે જ્યાં ખેડૂતે ખેતી કરીને ધાન્યની રક્ષા માટે ધાન્ય રાખે છે તેવા ખળામાં, સેનાઓ, સાર્થવાહો અને મુસાફરે જ્યાં આરામ કરે છે તે સ્થળોમાં કે પડાવમાં અથવા સિંઘેડાની માફક ત્રણ માર્ગ એકત્રિત થતા હોય ત્યાં ત્રિભેટા ઉપર, ચાર માર્ગ એકત્રિત થતા હોય ત્યાં ચોકમાં અથવા અનેક માર્ગ એકત્રિત થતા હોય તેવા રાજમાર્ગોમાં, દેવાલયોમાં, ગ્રામ અથવા નગરના સ્થાનોમાં, નિર્જન ગામ કે નગરના સ્થળોમાં, ગલીઓમાં, બજારે કે દુકાને જ્યાં હોય એવા સ્થળોમાં, વનમાં, વનખંડમાં, સ્મશાનમાં, શૂન્યગૃહોમાં, પર્વતની ગુફાઓમાં, શાંતિગૃહમાં (જ્યાં બેસીને શાંતિ કર્મ કરવામાં આવે છે) પર્વતોને કોતરીને બનાવવામાં આવેલ ગૃહમાં, સભાસ્થળામાં તથા માટીના ઘરોમાં, એવી ભૂમિ, કે જ્યાં ગુપ્ત રીતે રાખેલા ધનભંડાર છે ત્યાંથી લાવી લાવીને તે જંભક દેવો સિદ્ધાર્થ રાજાના ભવનમાં સ્થાપિત કરે છે. जं रयणिं च णं समणे भगवं महावीरे नायकलंसि साहरिए तं रयणिं च णं नायकुलं हिरण्णेणं वद्भित्था सुवण्णणं वडित्था धणेणं धन्नेणं रज्जेणं रटेणं बलेणं वाहणेणं कोसेणं कोडागारेणं पुरेणं अंतेउरेणं जणवएणं जसवाएणं , विपुलधणकणगरयणमणिमोत्तियसंखसिलप्पवालरत्तरयणमाइएणं संतसारसावएज्जेणं पीइसक्कारसमुदएणं अईव अईव अमिवडित्था ॥ ८५॥ અર્થ: જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીરને જ્ઞાતકુળમાં લાવવામાં આવ્યા તે જ રાતથી સંપૂર્ણ જ્ઞાતકુળ ચાંદીથી, તેનાથી, ધન-ધાન્યથી, Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ સ્વપ્નફળનું કથન: રાજ્યથી, રાષ્ટ્ર (જનપદ) થી, તેનાથી, વાહનથી, કેશથી, કેષ્ઠાગાર (ધાન્યગૃહ) થી, નગરથી, અંતઃપુરથી, જનપદથી, યશ અને કીર્તિથી વૃદ્ધિ પામવા લાગ્યું, તેજ પ્રમાણે વિપુલ ઘન, સેનું, રત્ન, મણિ, મોતી, દક્ષિણાવર્ત શંખ, શિલા, પ્રવાલ, પદ્મરાગ, માણેક વગેરે સારભૂત સંપત્તિથી પણ જ્ઞાતૃકુળમાં લેકમાં પરસ્પર પ્રીતિ, આદર અને સત્કાર સદ્દભાવ વધવા લાગ્યો. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં જે ધન શબ્દ વપરાયેલ છે તે ધનના ચાર પ્રકાર છે (૧) ગણિત-જે વસ્તુ ગણીને આપવામાં આવે છે જેવા કે ફળફળ વગેરે (૨) ધરિમ- જે વસ્તુ તેળીને આપવામાં આવે-જેવાં કે-સાકર ગેળ વગેરે (૩) મેય જે વસ્તુ માપ કરીને આપવામાં આવે જેવાં કે કપડાં વગેરે. (૪) પરિચ્છેદ્ય જે વસ્તુની પરખ કરીને આપવામાં આવે– જેવાં કે હીરા, પન્ના વગેરે ઝવેરાત. ધાન્ય શબ્દની અંદર ચોવીસ પ્રકારનાં ઘાને લેવામાં આવેલ છે. તે ધાન્ય આ પ્રમાણે છેઃ (૧) ઘઉં (૨) જવ (૩) જુવાર (૪) બાજરો (૫) ડાંગર (૬) વરી (૭) બંટી (૮) બાવટી (૯) કાંગ (૧૦) ચિણ (૧૧) કોદરી (૧૨) મકાઈ. આ બાર પ્રકારનાં ધાન્ય છે જેની દાળ બનતી નથી. (૧૩) મગ (૧૪) મઠ (૧૫) અડદ (૧૬) તુવેર (૧૭) વાલ (રાજગરા જેવું એક જાતનું અન્ન) (૨૩) મસુર અને (૨૪) અળસી, આ બાર જાતના કઠેળ કહેવાય છે. મૂજ – तए णं समणस्स भगवओ महावीरस्स अम्मापिऊणं अयमेयारूवे अज्झथिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुप्पज्जित्था-जप्पमिइं च णं अम्हं एस दारए कुच्छिसि गब्भ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ કલ્પસૂત્ર ताए वक्कते तप्पमिइं च णं अम्हे हिरण्णेणं वड्ढामो सुवन्नेणं वड्ढामो, धणेणं धन्नेणं रज्जेणं रटेणं बलेणं वाहणणं कोसेणं कोट्ठागारेणं पुरेणं अंतेउरेणं जणवएणं जसवाएणं वड्ढामो, विपुलधणकणगरयणमणिमोत्तियसंखसिलप्पवालरत्तरयणमाइएणं संतसारसावएज्जेणं पीइसक्कारसमुदएणं अतीव अतीव अभिवड्ढामो तं जया णं अम्हं एस दारए जाए भविस्सइ तया णं अम्हे एयस्स दारगस्स एयाणुरूवं गोन्नं गुणनिप्फन्नंनामधिज्जं करिस्सामो 'वद्यमाणो' त्ति ॥ ८६॥ અર્થ: તે પછી શ્રમણ ભગવાન મહાવીરના માતા-પિતાને ચિંતન, અભિલાષારૂપ મને ગત સંકલ્પ ઉત્પન્ન થયે કે જ્યારથી આ અમારે પુત્ર કુક્ષિમાં ગર્ભપણે આવેલ છે ત્યારથી અમે હિરણ્યથી, સુવર્ણથી, ધનથી, धान्यथा, न्यथी, राष्ट्रथी, सेनाथी, वाहनाथी, घन-भारथी, पुरथी, અંત:પુરથી, જનપદથી, યશકીર્તિથી વૃદ્ધિ પામી રહ્યા છીએ તથા ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાલ અને માણેક વગેરે નિશ્ચયપણે આપણે ત્યાં અત્યધિક વધવા લાગ્યાં છે તથા આપણું સંપૂર્ણ જ્ઞાતૃકુળમાં પરસ્પર અત્યન્ત પ્રીતિ વધવા લાગી છે અને ખૂબ આદર-સત્કાર પણ વધવા લાગે છે, તેથી જ્યારે આપણે આ પુત્ર જન્મ લેશે ત્યારે આપણે આ પુત્રનું તેના અનુરૂપ ગુણોને અનુસરણ કરનારું ગુણસંપન્ન વર્ધમાન” નામ રાખશું. ----- * मना २ थवाने १२थे शs मूलः तए णं समणे भगवं महावीरे माउअणुकंपणछाए निचले निप्फदे निरयणे अल्लीणपल्लीणगुत्ते या वि होत्था ॥ ८७॥ Page #196 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર એવા અર્થાત “ગભમાં ગર્ભના સ્થિર થવાને કારણે શેક ૧૩૩ અર્થ: તે પછી શ્રમણ ભગવાન મહાવીર માતા પ્રત્યે અનુકંપા કરવા માટે અર્થાત “ગર્ભમાં હલન-ચલન કરીશ તો માતાને કષ્ટ થશે” એવું વિચારી નિયલ થઈ ગયા, હલન-ચલન બંધ કરી દીધું. અકંપ બની ગયા, પોતાનાં અંગોપાંગને સંકેચી લીધાં, આ પ્રમાણે માતાની કુક્ષિમાં હલન-ચલન રહિત થઈ ગયા. મૂલ્ય: तए णं तीसे तिसलाए खत्तियाणीए अयमेयारूवे संकप्पे जाव समुप्पज्जित्था-'हडे मे से गब्भे, मडे मे से गब्भे, चुए मे से गब्भे, गलिए मे से गब्भे, एस मे गब्भे पुट्विं एयति इयाणिं नो एयति त्ति कट्ठ ओहतमणसंकप्पा चिंतासोगसायरं संपविट्ठा करयलपल्हत्थमुही अज्झाणोवगया भूमिगयदिट्ठीया झियायइ । तं पिय सिद्धत्थरायभवणं उवरयमुइंगतंतीतलताહનાલફન્નનળબળુક લીવિક વિરૂ. ૮૮ અર્થ: ત્યારે ત્રિશલા ક્ષત્રિયાણીના મનમાં એવા પ્રકારને વિચાર આ કે- શું મારો આ ગર્ભ હરાઈ ગયું છે કે શું મરી ગયા છે કે અથવા શું મારે ગર્ભ એવી ગયો છે! કારણ કે મારે આ ગર્ભ પહેલાં હાલત ચાલતા હતા તે હવે હાલતા ચાલતો નથી. આવા પ્રકારને વિચાર કરીને તે ખિન્ન મનવાળી બનીને ચિંતા અને શોકના સાગરમાં ડૂબી ગઈ હથેળીમાં મોઢું રાખી આર્તધ્યાન ધરવા લાગી, ભૂમિ તરફ દષ્ટિ કેન્દ્રિત કરીને ચિંતા કરવા લાગી. તે વખતે સિદ્ધાર્થ રાજાનું સંપૂર્ણ ઘર શેકાકુળ થઈ ગયું. જ્યાં પહેલાં મૃદંગ, વીણું વગેરે વાદ્ય વાગતાં હતાં, રાસ ક્રીડાઓ થતી હતી, નાટક થતાં હતાં, જય જયકાર થતા હતા ત્યાં સર્વત્ર શૂન્યતા વ્યાપી ગઈ, ઉદાસીનતા છવાઈ ગઈ. વિવેચનઃ મા, વાત્સલ્યની અમર મૂર્તિ છે. તેની મમતા અલોકિક છે. સંસારની કઈ પણ શક્તિ તે મમતાની મૂર્તિની તુલનામાં Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ કલ્પસૂત્ર ઊતરી શકતી નથી. પુત્ર, માની મમતાને મેરુ છે, હૃદય છે, પ્રાણુ છે, તેને માટે તે સ્વયં ધગધગતી જવાલાઓમાં પ્રવેશે છે, પણ પિતાના લાડલાને જરા જેટલા કષ્ટમાં જોવા ઈચ્છતી નથી. તેનું થોડું પણ કષ્ટ તેના માટે અસહ્ય હોય છે. ભગવાન મહાવીરે માતા પ્રત્યેના સ્નેહના કારણે જેવું હાલવા ચાલવાનું બંધ કર્યું તેવું માતા ત્રિશલા અકખ્ય કલ્પનાના પ્રવાહમાં વહીને ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યાં. દારૂણ વિલાપ કરવા લાગ્યાં, હાય! આ શું થઈ ગયું. મારા ગર્ભને બાળક હાલતે ચાલતે (ફરકત) કેમ નથી ! શું તે નષ્ટ થઈ ગયો છે, શું કેઈએ મારા પુત્રરત્નને છીનવી લીધો છે?” - હે ભગવાન! એવાં મેં કઈ જાતનાં ભયંકર પાપ કર્યા હશે કે જેના કારણે આ અનર્થ થય! હે ભગવાન! શું મેં પૂર્વ જન્મમાં કોઈને ગર્ભ પડાવ્યા હશે! શું મેં કઈમાંથી તેના પુત્રને- લાડલા લાલને વિખૂટ. કરાવ્યું હશે! શું મેં કોઈ પક્ષિઓનાં ઈંડા નષ્ટ કર્યા હશે! શું મેં કોઈ ઉદરના દરમાં ગરમ પાણી નાખીને તેમનાં બચ્ચાંઓની વાત કરી હશે ! હાય, પ્રભો! હવે મારી આ કરૂણ કથા કોને સંભળાવું! હે ભગવાન! હું ખરી રીતે પાપિણી છું, અભાગણી છુ!” મહારાણી ત્રિશલાનું કરૂણ રૂદન સાંભળીને દાસીઓ દોડીને આવી અને તેઓ વાણીમાં મધુરતા ભરી બેલી- હે દેવિ! આપ શા માટે રડો છે? આપનું મુખ કમળ કેમ ખ્યાન થઈ ગયું છે! આપને દેહ તો સ્વસ્થ છે ને! આપને ગર્ભ તે હેમ-એમ છે ને! રાણીએ નિસાસો નાખતાં કહ્યું કે, શું કરું! મારું હૃદય ફાટી રહ્યું છે, મન વેદનાથી ચિરાઈ રહ્યું છે. મારો પ્યારે લાલ... કહેતાં કહેતાં તેનું ગળું રંધાઈ ગયું. આંખમાંથી આંસુઓનો વરસાદ વરસવા લાગ્યો, રાણી મૂર્ષિત થઈને ભૂમિ પર પડી ગઈ. મહારાણીની આ દશા જોઈને દાસીઓ ગભરાઈ ગઈ અને પંખાથી હવા નાખવા લાગી, આખા અંતઃપુરમાં શોકનું મોજું ફેલાઈ ગયું. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ગર્ભના સ્થિર થવાને કારણે શાક મહારાજા સિદ્ધાર્થે આ સાંભળ્યું. તે પણ દોડીને મહેલમાં આવ્યા. મહારાણીની આવી દયાજનક દશા જોઈને તેમની આંખોમાંથી પણ આંસુ સરી પડ્યાં, છતાં પણ ધૈર્ય ધારણ કરીને કહ્યું: “મહારાણી! ગભરાઓ નહિ, ધીરજ રાખે, બધું ઠીક થઈ જશે. અધીરા બને નહિ. મૂલ્સ : तए णं सपणे भगवं महावीरे माऊए अयमेयारूवं अज्झत्थियं पत्थियं मणोगयं संकप्पं समुप्पण्णं विजाणित्ता एगदेसेणं અર્થ: તે પછી શ્રમણ ભગવાન મહાવીર, માતાના મનમાં ઉત્પન્ન થયેલ આ જાતના વિચાર, ચિંતન અભિલાષારૂપ મનોગત સંકલ્પને જાણીને પિતાના શરીરના એક ભાગને હલાવે છે. વિવેચનઃ ભગવાને અવધિજ્ઞાનથી માતા પિતા અને પરિજનોને વિહળ થયેલા જોયા અને વિચાર્યું. किं कुर्म: ! कस्य वा ब्रूमो ? मोहस्य गतिरीदृशी । ___ दुषेर्धातोरिवास्माकं, दोषनिष्पत्तये गुणः ।। “અરે! આ શું બની ગયું. મેં તે માતાના સુખને માટે આ કાર્ય કર્યું હતું તેને બદલે ઊલટાનું આ દુઃખનું કારણ બની ગયું. મોહની ગતિ ઘણી વિચિત્ર છે. જેવી રીતે “દુષ” ઘાતુને ગુણ કરવાથી “દેષ થાય છે તેવી જ રીતે મેં સુખને માટે જે કાર્ય કર્યું તેથી ઊલટું દુઃખ જ પેદા થયું. આવો વિચાર કરીને તેમણે શરીરને એક ભાગ હલાવ્યો. મૂત્ર : तए णं सा तिसला खत्तियाणी हट्टतुट्ठ जाव हियया एवं क्यासि-नो खलु मे गब्भे हडे जाव नो गलिए, मे गम्भे पुटिव नो एयइ इयाणिं एयइ त्ति कटु हट्ठतुट्ट जाव एवं वा વિફા ૧૦ | Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ કલ્પસૂત્ર અર્થ: તે પછી તે ત્રિશલા ક્ષત્રિયાણ ખૂબ પ્રસન્ન થઈ તુષ્ટ થઈ પ્રસન્નતાથી તેનું હૃદય વિકસિત થયું. પ્રસન્ન થઈને તે આ પ્રમાણે વિચારવા લાગી. “નકકી લાગે છે કે મારા ગર્ભનું હરણ થયેલ નથી, કે મારે ગર્ભ ગળી ગયો નથી. જે મારો ગર્ભ પહેલાં હલતો ન હતો તે હવે હલવા લાગ્યો છે. આ રીતે વિચારીને તે અત્યન્ત પ્રસન્ન થઈ, સંતોષને પ્રાપ્ત કર્યો અને ઘણું આનંદપૂર્વક રહેવા લાગી. – અભિગ્રહ - મૂત્રઃ तए णं समणे भगवं महावीरे गब्भत्थे चेव इमेयारूवं अभिग्गहं अभिगिण्हइ नो खलु मे कप्पइ अम्मापिएहिं जीवंतेहिं मुंडे भवित्ता अगारवासाओ अणगारियं पव्वइत्तए ॥९१॥ ' અર્થ: તે પછી શ્રમણ ભગવાન મહાવીરે ગર્ભમાં રહ્યાં રહ્યાં આવી જાતને અભિગ્રહ (નિયમ-સંકલ્પ) સ્વીકાર્યો કે-જ્યાં સુધી મારા માતાપિતા જીવતાં હશે ત્યાં સુધી હું મુંડિત થઈને ગૃહવાસને ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરીશ નહિ.” વિવેચનઃ શ્રમણ ભગવાન મહાવીરે વિચાર્યું – “અત્યારે તે હું ગર્ભમાં છું, માએ મારું મોઢું પણ જોયેલ નથી છતાં પણ માતાને આટલો બધે મેહ છે, તે પછી મારા જન્મ બાદ કેટલે મેહ થશે. માતાપિતાની હયાતીમાં જે હું સંયમ લઈશ તો તેમને ઘણું જ કષ્ટ થશે, જ્ઞાની ભગવંતે સાતમા મહિને ઉપર જણાવેલ પ્રતિજ્ઞા ગ્રહણ કરી. ૧ --—* ગર્ભ પરિપાલન - મૂલ્સ :- तए णं सा तिसला खत्तियाणी ण्हाया कयबलिकम्मा कयकोउयमंगलपायच्छित्ता सव्वालंकारभूसिया तं गब्भं नाइ Page #200 -------------------------------------------------------------------------- ________________ ગર્ભ પરિપાલન ૧૩૭ सीएहिं नाइउण्हेहिं नाइतित्तेहिं नाइकडएहिं नाइकसाइएहिं नाइअंबिलेहिं नाइमहुरेहिं नातिनिदेहिं नातिलुक्खेहि नातिउल्लेहिं नातिसुक्केहिं उडुभयमाणसुहेहिं भोयणच्छायणगंधमल्लेहिं ववगयरोगसोगमोहभयपरित्तासा जं तस्स गब्भस्स हियं मियं पत्थं गब्भपोसणं तं देसे य काले य आहारमाहारेमाणी विवित्तमउएहिंसयणासणेहिं पइरिक्कसुहाए मणाणुकूलाए विहारभूमीए पसत्थदोहला संपुन्नदोहला सम्माणियदोहला अविमाणियदोहला वुच्छिन्नदोहला विणीयदोहला सुहंसुहेणं आसयइ सयति चिट्ठइ निसीयइ तुयट्टइ सुहं सुहेणं तंगब्भं परिवहइ॥९२॥ અર્થ તે પછી ત્રિશલા ક્ષત્રિયાણીએ સ્નાન કર્યું, બળિકર્મ કર્યું, કૌતુક-મંગળ અને પ્રાયશ્ચિત્ત કર્યું. સંપૂર્ણ અલંકારથી ભૂષિત થઈ તે ગર્ભનું પોષણ કરવા લાગી. તેણીએ અત્યંત ઠંડા, અત્યંત ગરમ, અત્યંત તીખાં, અત્યંત તુરા, અત્યંત ખાટાં, અત્યંત મીઠા, અત્યંત ચીકણું, અત્યંત સૂકાં, અત્યંત આદ્ર, ઋતુથી પ્રતિકૂળ એવાં ભોજન, અને માળાઓને ત્યાગ કરી દીધો. ઋતુને અનુકૂળ સુખકારી, ભજન, વસ્ત્ર, ગંધ અને માળાએને ધારણ કર્યા. તે રોગરહિત, શોકરહિત, મોહરહિત, ભયરહિત, ત્રાસરહિત રહેવા લાગી તથા તે ગર્ભને માટે હિતકર, પરિમિત પથ્ય અને ગર્ભને પોષણ આપનાર, આહાર-વિહાર કરતી સાવધાની પૂર્વક રહેવા લાગી, તે દેશ અને કાળ અનુસાર આહાર કરતી, દોષરહિત, મુલાયમ આસન ઉપર બેસતી, એકાંત શાંત-વિહાર ભૂમિમાં રહેવા લાગી. તેને ગર્ભના પ્રભાવથી પ્રશરસ્ત દોહદ ઉત્પન્ન થયાં. તે દેહદોને મહારાજા સિદ્ધાર્થે સન્માનપૂર્વક પૂર્ણ કર્યા. દોહદનું જરા જેટલું પણ અપમાન (ઉપેક્ષા ન કર્યું. તેનાં મનવાંછિત દેહદ પૂર્ણ થવાથી હૃદય શાંત થઈ ગયું. પછી તેને દેહદ ઉત્પન્ન થયો નહિ. તે સુખપૂર્વક ટેકો લઈને Page #201 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ૧૩૮ બેસે છે, સૂએ છે, ઊભી રહે છે આસન ઉપર બેસે છે, શય્યા ઉપર સૂએ છે અને સુખપૂર્વક ગર્ભને ધારણ કરે છે. વિવેચન ભારતીય આયુર્વેદ સાહિત્યમાં કે જે જૈન દૃષ્ટિથી પ્રાણવાય પૂર્વને જ એક અંગ છે,–ગર્ભવતી માતાને આહાર, વિહાર અને ચર્યા કેવી હોવી જોઈએ તેના ઉપર ઊંડાણથી વિચાર કરવામાં આવ્યો છે. અહીંયા આપણે વિસ્તારમાં ન જતાં સંક્ષેપમાં જ તેને સારાંશ આપીએ છીએ. ગર્ભવતી માતાને કઈ ઋતુમાં ક પદાર્થ અધિક લાભપ્રદ હોય તેના ઉપર ચર્ચા કરતાં બતાવ્યું છે કે વર્ષાઋતુમાં મીઠું, શરદઋતુમાં પાણી, હેમંતઋતુમાં ગાયનું દૂધ, શિશિરઋતુમાં આંબળાને રસ, વસંતઋતુમાં ધી અને ગ્રીષ્મઋતુમાં ગોળનું સેવન અમૃતતુલ્ય છે. શ૧૭ વામ્ભટ્ટે કહેલ છે કે જે ગર્ભવતી માતા વાતપ્રધાન આહાર કરે છે તે ગર્ભમાં રહેલું બાળક કુજ, અંધ, મુર્ખ અને વામન થાય છે. જે પિત્તપ્રધાન આહાર કરે તે ગર્ભના બાળકના મસ્તકમાં ટાલ અને શરીર પિત્તવણું બને છે. જે કફપ્રધાન આહાર કરે તે ગર્ભને બાળક કઢવાળો થાય છે. “અત્યંત ઉષ્ણ આહાર કરવાથી ગર્ભના બાળકનું બળ નષ્ટ થાય છે. અત્યંત શીત આહાર કરવાથી ગર્ભના બાળકને વાયુ-પ્રકોપ થાય છે. અત્યંત ખારે આહાર કરવાથી ગર્ભનાં બાળકનાં નેત્રે નષ્ટ થાય છે. અત્યંત ધીપ્રધાન ચીકણો આહાર કરવાથી પાચનક્રિયા વિકૃત થાય છે. સુકૃતમાં કહ્યું છે કે “જે ગર્ભવતી મહિલા દિવસમાં સૂએ તે તેનું સંતાન આળસુ અને ઉઘણુશી થાય. જે નેત્રામાં આંજણ આંજે તે સંતાન આધળું થાય. જે તે રોતી હોય તો સંતાનની દૃષ્ટિ વિકૃત થાય. જે તે અધિક સ્નાન અને વિલેપન કરતી હોય તો સંતાન દુરાચારી થાય છે. શરીર ઉપર તેલનું મર્દન કરે તે સંતાન કુષ્ઠ રોગી થાય, વારંવાર નખ કાપે તો સંતાનના નખ વિક્ત થાય છે. દેડે તે સંતાનની પ્રકૃતિ ચંચલ બને છે. જેથી અટ્ટહાસ્ય કરે તે સંતાનના દાંત, હોઠ, તાળવું, Page #202 -------------------------------------------------------------------------- ________________ ગર્ભ પરિપાલન ૧૩૯ અને જીભ શ્યામ બને છે. જે તે બહુ બેલે તે સંતાન પણ વધારે બકવાસ કરનાર થાય છે. અધિક ગાય કે વીણા વગેરે વાદ્ય અધિક વગાડે તે સંતાન બહેરું થાય છે. જે તે વધારે ભૂમિને ખેદે છે તે સંતાનના શિરમાં કેશ વિરલ બને છે–અર્થાત ક્યાંક કયાંક ટાલ દેખાય. જે તે પંખા વગેરેથી હવા નાખે છે તે સંતાન ઉન્મત્ત પ્રકૃતિનું થાય છે. ગર્ભવતી માતાનું ચિંતન, આચરણ, વ્યવહાર, વાતાવરણ વગેરેની સંતાન-નિર્માણમાં તેના ચારિત્ર અને શરીર સંઘટન ઉપર ઘણી અસર થાય છે. આ તથ્ય પ્રાચીન આયુદથી જ સંમત નહિ, પરંતુ આધુનિક શરીરવિજ્ઞાન અને મને વિજ્ઞાનના પરીક્ષણથી પણ માન્ય થયેલું છે. મહારાણી ત્રિશલાની પ્રતિભા સંપન્ન વિચક્ષણ સાહેલીઓ સમયે સમયે મહારાણીને તે વાતનું ધ્યાન આપતી હતી કે “આપ ધીમે ધીમે ચાલો, ધીમે ધીમે બેલો, ક્રોધ ન કરે, હિત મિત અને પથ્ય ભોજન કરો. પેટમાં વધુ ભાર ન નાખે, અધિક ચિંતા અને અધિક હાસ-પરિહાસ ન કરે. અધિક ચડવા ઊતરવાને શ્રમ પણ ન કરો.” મહારાણી ત્રિશલા પણ સાહેલીઓની વાત ધ્યાનથી સાંભળતી અને વિવેકપૂર્વક ગર્ભનું પાલન કરતી. ગર્ભના પ્રભાવથી માતા ત્રિશલાને દિવ્ય દેહદ ઉત્પન્ન થયો કે “હું મારા હાથથી દાન આપું, સદગુરુઓની સેવા કરું, દેશમાં અમારી પડહ વગડાવું, કેદીઓને કારાગૃહથી મુક્ત કરાવું, સમુદ્ર, ચંદ્ર અને પીયૂષનું પાન કરું, ઉત્તમ પ્રકારનાં ભેજન કરું, આભૂષણો ધારણ કરું, સિંહાસન ઉપર બેસીને શાસનનું સંચાલન કર્યું અને હાથી ઉપર બેસીને ઉદ્યાનમાં આમોદ-પ્રમોદ કરું” રાજા સિદ્ધાર્થ રાણીનાં સમસ્ત દેહદ પૂર્ણ કર્યા. કહેવાય છે કે એક વખત રાણી ત્રિશલાને એક વિચિત્ર દેહદ ઉત્પન્ન થયે કે હું ઈંદ્રાણીના કાનમાંથી કુંડળ-યુગલ છીનવીને પહે, દેહદ પૂર્ણ થવો અસંભવિત હતું. તે વખતે ઈંદ્ર અવધિજ્ઞાનથી જોયું. રાણીને દેહદ પૂર્ણ કરવા તે ભૂમંડળ પર આવ્યા. કિલ્લાનું નિર્માણ કરીને સિદ્ધાર્થને યુદ્ધને માટે આવ્હાન કર્યું. જાતે યુદ્ધમાં પરાજિત થયા. કિલ્લા Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ કલ્પસૂત્ર ઉપર સિદ્ધાર્થે અધિકાર કર્યા, ઇન્દ્રાણીના કાનામાંથી કુંડળ છીનવીને ત્રિશલા રાણીને પહેરાવ્યાં, દોહદ પૂર્ણ થવાથી ત્રિશલા અત્યંત પ્રમુક્તિ થઈ. આવી જાતનાં દોહદો વડે ગર્ભમાં રહેલા શિશુની દયા, રોય, વીરતા વગેરે ગુણાનું માતાનાં મન ઉપર સ્પષ્ટ પ્રતિબિંબ પડવા લાગ્યું. મૂ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे जे से गह्माणं पढमे मासे दोच्चे पक्खे चित्तसुद्वे तस्स णं चित्तसुबस्स तेरसीदिवसेणं नवण्हं मासाणं बहुपडिपुन्नाणं अट्ठमाण य राईदियाणं विइक्कंताणं उच्चद्वाणगतेसु गहेसु पढमे चंदजोगे सोमासु दिसासु वितिमिरासु विसुद्वासु जतिएसु सव्वसउणेसु पयाहिणाणुकूलंसि भूमिसप्पिसि मारुयंसि पवातंसि निष्फण्णमेदिणीयंसि कालंसि पमुदितपक्कीलिएस जणवएसु पुव्वरत्तावरत्तकालसमयंसि हत्थुत्तराहिं नक्खत्तेणं जोगमुवागएणं आरोगा आरोगं दारयं पयाया ॥ ९३ ॥ અર્થ તે કાળે અને તે સમયે (શ્રમણ ભગવાન મહાવીર ) જ્યારે ગ્રીષ્મ ઋતુ ચાલી રહેલ હતી, ગ્રીષ્મના પ્રથમ માસ ચૈત્ર માસ અને તેના ખીન્ને પક્ષ (શુકલ પક્ષ) ચાલી રહેલ હતા, ચૈત્ર માસના શુકલ પક્ષના તેરમેા દિવસ હતેા અર્થાત્ ચૈત્ર સુદ ૧૩ના દિવસે, નવ માસ અને સાડા સાત દિવસ પસાર થયા હતા તે વખતે જ્યારે બધા ગ્રહ ઉચ્ચ સ્થાનમાં આવેલ હતા, ચંદ્રના પ્રથમ યાગ ચાલી રહેલા હતા, દિશા બધી સૌમ્ય, અધકાર રહિત અને વિશુદ્ધ હતી, જય-વિજયનાં સૂચક બધી જાતનાં શકુન હતાં. શીતળ, મંદ સુગ ંધિત પવન પ્રદક્ષિણાવર્તી પૂર્વક વાતા હતા, પૃથ્વી ધાન્યથી સુસમૃદ્ધ હતી, દેશનાં બધા માણસાનાં મનમાં આનંદ પ્રમેાદ હતા ત્યારે મધ્ય રાત્રિના સમયે હસ્તાત્તરા નક્ષત્ર અર્થાત ઉત્તરા Page #204 -------------------------------------------------------------------------- ________________ ગર્ભ પરિપાલન ૧૪૧ ફાલ્ગુણી નક્ષત્રના યોગમાં આરોગ્યસ`પન્ન ત્રિશલા ક્ષત્રિયાણીએ નીરોગી અને સ્વસ્થ એવા પુત્રને જન્મ આપ્યા, વિવેચન આચાર્યએ બધા તીર્થંકરોના ગર્ભકાળના ઉલ્લેખ કરીને એમ બતાવ્યું છે કે ક્યા તીર્થંકર કેટલા કાળ સુધી માતાના ગર્ભમાં રહ્યા. ભગવાન ઋષભદેવ નવ માસ અને ચાર દિવસ ગર્ભમાં રહ્યા. શ્રી અજિતનાથ આઠ માસ અને પચ્ચીસ દિવસ, શ્રી સંભવનાથ નવ માસ અને છ દિવસ, શ્રી અભિનંદન આઠ માસ અને અઠાવીસ દિવસ, શ્રી સુમતિનાથ નવ માસ અને છ દિવસ, શ્રી પદ્મપ્રભ નવ માસ અને છ દિવસ, શ્રી સુપાર્શ્વનાથ નવ માસ અને ઓગણીસ દિવસ, શ્રી ચંદ્રપ્રભ નવ માસ અને સાત દિવસ, શ્રી સુવિધિનાથ આઠ માસ અને છવીસ દિવસ, શ્રી શીતળનાથ નવ માસ અને છ દિવસ, શ્રી શ્રેયાંસનાથ નવ માસ અને છ દિવસ, શ્રી વાસુપૂજ્ય આઠ માસ અને વીસ દિવસ, શ્રી વિમળનાથ આઠ માસ અને એકવીસ દિવસ, શ્રી અનંતનાથ નવ માસ અને છ દિવસ, શ્રી ધર્મનાથ આઠ માસ અને છવ્વીસ દિવસ, શ્રી શાંતિનાથ નવ માસ અને છ દિવસ, શ્રી કુંથુનાથ નવ માસ અને પાંચ દિવસ, શ્રી અરનાથ નવ માસ અને આઠ દિવસ, શ્રી મન્નિનાથ નવ માસ અને સાત દિવસ, શ્રી મુનિસુવ્રતસ્વામી નવ માસ અને આઠ દિવસ, શ્રી નમિનાથ નવ માસ અને આઠ દિવસ, શ્રી નેમિનાથ નવ માસ અને આઠ દિવસ, શ્રી પાર્શ્વનાથ નવ માસ અને છ દિવસ, શ્રી મહાવીર સ્વામી નવ માસ અને સાત દિવસ ગર્ભામાં રહ્યા. ૧૬૮ પ્રાચીન જ્યાતિષ સંબધી માન્યતાનુસાર જેના જન્મ સમયે ત્રણ ગ્રહ ઊંચા હોય છે તે રાજા થાય છે, પાંચ ગ્રહ ઊંચા હેાય તે અ ચક્રવતી થાય છે, છગ્રહ ઊંચ સ્થાને હાય તે ચક્રવતી બને છે અને સાત ગ્રહ ઊંચા હોય તે તીર્થંકર બને છે, ભગવાન મહાવીરના જન્મ થવાથી કેવળ ક્ષત્રિયકુંડ પુર જ નહિ પણ ક્ષણભરને માટે સમસ્ત સંસાર લોકોત્તર પ્રકાશથી પ્રકાશિત થઈ ગયા. રાજા સિદ્ધાર્થે જ નહિ–સંસારભરનાં પ્રાણિગણાએ અનિચિનીય આનંદના અનુભવ કર્યો. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ કલ્પસૂત્ર તીર્થકરને પૃથ્વી ઉપર જન્મ ધારણ કરવો અધ્યાત્મ, ધર્મ અને જ્ઞાનના મહાપ્રકાશનું સાક્ષાત રૂપમાં અવતરણ છે. તેમના ઉપદેશ અને જ્ઞાનથી માત્ર મનુષ્ય લોક જ નહિ પરંતુ ત્રણેય લોક પ્રકાશમાન થઈ જાય છે તે દૃષ્ટિથી તીર્થકરના જન્મ સમયમાં દીક્ષા અને કેવળજ્ઞાનની પ્રાપ્તિના સમયમાં ત્રણેય લોકમાં અપૂર્વ ઉોત થયાની વાત આગમમાં આવેલ છે. ૧૯ –* જન્મ મહત્સવ - મૂત્ર – जं रयणिं च णं समणे भगवं महावीरे जाए सा णं रयणी बहुहिं देवेहि य देवीहि य उवयंतेहि य उप्पयंतेहि य उप्पिजलमाणभूया कहकहभूया यावि होत्था ॥ ९४॥ અર્થ : જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીરે જન્મ ગ્રહણ કર્યો તે રાતે ઘણાં દેવ-દેવીઓનું ઉપર-નીચે આવાગમન થવાથી લોકમાં એક જાતની હલચલ મચી ગઈ અને સર્વત્ર કલ-કલનાર વ્યાપી ગયો. વિવેચનઃ ભગવાનને જન્મ મહોત્સવ ઉજવવા માટે છપ્પન દિફ કુમારિકાઓ (દિશાની કુમારિકાઓ) આવી. તેમના નામ આ પ્રમાણે છે: (૧) ભેગંકર (૨) ભગવતી (૩) સુભગા (૪) ભાગમાલિની (૫) સુવત્સા (૬) વત્સમિત્રા (૭) પુષ્પમાળા (૮) અનિંદિતા. આ આઠે દિક કમારીઓ અધેલોકમાં રહે છે, તેઓએ આવીને નમસ્કાર કરીને ઈશાન દિશામાં સૂતિકા ગૃહ નિર્માણ કર્યું (૯) મેઘંકરા (૧૦) મેઘવતી (૧૧) સુમેઘા (૧૨) મેઘમાલિની (૧૩) તોયધારા (૧૪) વિચિત્રા (૧૫) વારિણા (૧૬) બલાકા આ આઠ દિકુમારીઓ ઉર્ધ્વલોકમાં રહે છે. તેઓએ આવીને નમસ્કાર કર્યા, સુગંધિત જળ અને પુષ્પોની વૃષ્ટિ કરી. (૧૭) નંદા (૧૮) ઉત્તરાનંદા (૧૯) આનંદા (૨૦) નંદિવર્ધન (૨૧) વિજ્યા (૨૨) વૈજયન્તી (૨૩) જયંતી (૨૪) અપરાજિતા-આ આઠ દિકકુમારીઓ પૂર્વ દિશાના રૂચક પર્વતમાં રહે છે ત્યાંથી તે આવે છે અને મુખ દેખાડવાના હેતુથી દર્પણ Page #206 -------------------------------------------------------------------------- ________________ જન્મ મહોત્સવ ૧૪૩ સામે ધરીને ઊભી રહે છે. (૨૫) સમાહારા (૨૬) સુપ્રદત્તા (૨૭) સુપ્રબુદ્ધા (૨૮) યશોધરા (૨૯) લક્ષ્મીવતી (૩૦) શેષવતી (૩૧) ચિત્રગુપ્તા (૩૨) વસુંધરા - આ આઠ દિકુમારીઓ દક્ષિણ દિશાના રૂચક પર્વતમાં રહે છે. સ્નાન માટે જળ ભરેલા કળશ લાવે છે. (૩૩) ઈલા દેવી (૩૪) સુરાદેવી (૩૫) પૃથ્વી (૩૬) પદ્મવતી (૩૭) એકનાસા (૩૮) નવમિકા (૩૯) ભદ્રા અને (૪૦) શીતા. આ આઠ દિકુમારીઓ પશ્ચિમ દિશાના રૂચક પર્વત ઉપર રહે છે. તેઓ પવન નાખવા માટે પંખા લઈને આવે છે (૪૧) અલંબુસા (૪૨) મિતાકેશી (૪૩) પુંડરીકા (૪૪) વારૂણી (૪૫) હાસા (૪૬) સર્વપ્રભા (૪૭) શ્રી અને (૪૮) હી. આ આઠ દિકુમારીઓ ઉત્તર દિશાના રૂચક પર્વત ઉપર રહે છે. તે ચામર વીજે છે. (૪૯) ચિત્રા (૫૦) ચિત્રકનકા (૫૧) શતરા (૫૨) વસદામિની આ ચાર દિકુમારીઓ રૂચક પર્વતની વિદિશાઓમાંથી આવે છે. દીપક લઇને વિદિશાઓમાં ઊભી રહે છે. (૫૩) રૂપા (૫૪) રૂપાસિકા (૫૫) ગુરૂપ અને (૫૬) રૂપકાવતી આ ચાર દિકુમારીઓ રૂચક દ્વીપમાં રહે છે. તે ભગવાનની નાળનું છેદન કરે છે, તેલનું મર્દન કરી સ્નાન કરાવે છે. વિભિન્ન દિશાઓમાં રહેનારી આ દિકુમારીઓએ આવીને ભગવાનનું સૂતિકા કર્મ કરીને જન્મોત્સવ ઊજવ્યો અને પિતાના સ્થાને ચાલી ગઈ. ભગવાનને જન્મ થતાં જ શકેન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું. તેઓ અવધિજ્ઞાનથી ભગવાનને જન્મ જાણીને આહલાદિત થયા અનેક દેવ-દેવીઓના પરિવાર સાથે કુડપુર આવ્યા. સાથે ભવનપતિ, વાણવ્યંતર જ્યોતિષ્ક અને વૈમાનિક દેવનિકાયના ઇન્દ્ર અને દેવગણ પણ આવ્યા. ૧૭૦ તેઓએ ભગવાન અને માતા ત્રિશલાને ત્રણ વાર પ્રદક્ષિણા કરી નમસ્કાર કર્યા. માતાને અવસ્થાપિની નિદ્રા આપીને અને ભગવાનનું પ્રતિબિંબ ત્યાં રાખીને ભગવાનને મેસશિખર ઉપર લઈ ગયા. સ્નાનાભિષેક કરવા માટે જ્યારે બધા દેવ જળકળશ લઈને ઊભા રહ્યા ત્યારે સૌધર્મેન્દ્રનાં મનમાં શંકા થઈ કે આ નવજાત બાળક આટલા જળ-પ્રવાહને કઈ રીતે સહન કરશે? અવધિજ્ઞાનથી ઈન્દ્રની શંકાને જાણીને ભગવાને ડાબા પગના અંગુઠાથી Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ કલ્પસૂત્ર મેરુપર્વતને દબાવ્યા, જેથી સંપૂર્ણ પર્વત ક ંપાયમાન થઈ ગયા,૧૭૧ ઇન્દ્રને પ્રથમ ક્રેાધ આવ્યા પરંતુ જ્યારે તેણે નવજાત બાળકના રૂપમાં અનંતશક્તિ સપન્ન ભગવાનનું જ આ કૃત્ય જાણ્યું ત્યારે તેને ભગવાનની અનંતશક્તિનુ પરિજ્ઞાન થયું, તેણે ક્ષમાયાચના કરી. જન્માત્સવ ઉજવ્યા પછી ફરીને ઇન્દ્રે ભગવાનની માતાની પાસે મૂકી દીધા અને નદીશ્વર દ્વીપમાં અષ્ટાન્તિકા મહાત્સવ કરીને સ્વસ્થાને ગયા. - जं स्यणिं च णं समणे भगवं महावीरे जाए तं स्यणिं चणं बहवे वेसमणकुंडधारिणो तिरियजंभगा देवा सिद्धत्थरयभवसि हिरन्नवासं च सुवन्नवासं च रयणवासं च वयरवासं च वत्थवासं च आहरणवासं च पत्तवासं च पुप्फवासं च फलवासं च बीयवासं च मल्लवासं च गंधवासं च वण्णवासं च चुण्णवासं च वसुहारवासं च वासिं ॥ ९५ ॥ અર્થ: જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીરે જન્મ ધારણ કર્યા તે રાત્રે કુબેરની આજ્ઞામાં રહેલા તિરછા લાકમાં રહેનારા અનેક ભક દેવાએ સિહા રાજાના ભવનમાં ચાંદીની, સાનાની, રત્નાની, હીરાની, વસ્ત્રાની, આભૂષણાની, નાગરવેલના પત્રાની, પુષ્પાની, કળાની, બીજોની, માળાઓની, સુગધિત પદાર્થાની, વિવિધ પ્રકારના રંગાની, સુગંધિત ચર્ચાની અને સુવર્ણ મુદ્રાની વૃષ્ટિ કરી, વિવેચન : ત્રિશલા રાણીએ જ્યારે પુત્રજન્મ આપ્યા ત્યારે સર્વપ્રથમ પ્રિયવંદા નામની દાસીએ રાજા સિદ્ધાર્થની પાસે આવીને પુત્ર જન્મની શુભ વધામણી આપી, તે શુભ વધામણી સાંભળીને રાજા ઘણા જ પ્રસન્ન થયા અને તે પ્રસન્નતાના ઉપલક્ષ્યમાં રાજાને મુગટ સિવાય પેાતાનાં સઘળાં આભૂષણે। ઉતારીને દાસીને પુરસ્કારમાં આપી દીધાં અને તેને દાસીકથી મુક્ત કરીને ઊંચત સન્માનવાળું પદ આપ્યુ Page #208 -------------------------------------------------------------------------- ________________ જન્મ મહોત્સવ ૧૫ मूल: तए णं से सिद्धत्थे खत्तिए भवणवइवाणमन्तरजोइसवेमाणिएहिं देवेहिं तित्थयरजम्मणाभिसेयमहिमाए कयाए समाणिए पच्चूसकालसभयंसि नगरगुत्तिए सदावेइ नगरगुत्तिए सदावित्ता एवं वयासी ॥ ९६॥ અથઃ તે પછી સિદ્ધાર્થ ક્ષત્રિય, ભવનપતિ, વાણવ્યંતર, તિષ્ક અને વૈમાનિક દેવ દ્વારા તીર્થકર જન્મભિષેક –મહિમા પૂરો થયા પછી સવારે નગર રક્ષકોને બોલાવે છે, બેલાવીને આ પ્રમાણે કહે છે: मूल: खिप्पामेव भो देवाणुप्पिया ! कुंडपुरे नगरे चारगसोहणं करेह, चारगसोहणं करित्ता, माणुम्माणवद्वणं करेह, माणुम्माणवद्वणं करित्ता कुंडपुरं नगरं सब्मितरबाहिरियं आसियसम्मजियोवलेवियं सिंघाडगतियचउक्कचच्चरचउम्मुहमहापहपहेसु सित्तसुइसम्मट्ठरत्यंतरावणवीहियं मंचाइमंचकलियं नाणाविहरागभूसियज्झयपडागमंडियं लाउल्लोइयमहियं गोसीससरसरत्तचंदणददरदिण्णपंचंगुलितलं उवचियचंदणकलसं चंदणघडसुकयतोरणपडिदुवारदेसभागं आसत्तोसत्तविपुलवट्टवग्यारियमल्लदामकलावं पंचवन्नसरससुरहिमुक्कपुप्फपुंजोवयारकलियं कालागुरुपवरकुंदुरुक्कतुरुक्कडझंतधूवमघमघितगंधदुयाभिरामं सुगंधवरगंधियं गंधवटिभूयं नडनट्टगजल्लमल्लमुट्ठियवेलंबगपवगकहगपढकलासकआईखगलंखमंखतूणइ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૬ કલ્પસૂત્ર ल्लतुंववीणियअणेगतालायराणुचरियं करेह कारवेह, करेत्ता कारवेत्ता य जूयसहस्सं च मुसलसहस्सं च उस्सवेह, उस्सवित्ता य मम एयमाणत्तियं पच्चपिणेह ॥ ९७ ॥ અર્થ: હે દેવાનુપ્રિયે! જલદીથી કુડપુર નગરના કારાગૃહને ખાલી કરી નાખો, અર્થાત બધા કેદીઓને મુક્ત કરી દે. તોલ-માપને વધારે (અર્થાત વેપારીઓને કહો કે ધી, અન્નાદિ પદાર્થ સસ્તા વેંચે, સસ્તા વેચવાથી જે નુકસાન જશે તેની પૂર્તિ રાજ્ય કેષમાંથી કરવામાં આવશે.) તોલમાપ વધાર્યા પછી કુડપુર નગરની અંદર અને બહાર સુગંધિત પાણીને છંટકાવ કરાવો, સાફ કરાવો, લીપણુ કરાવો, કુડપુર નગરના ત્રિભેટામાં, ચેકમાં, ચેતરામાં (જયાં ઘણા રસ્તા મળતા હોય) રાજમાર્ગ અથવા સામાન્ય બધા માર્ગોમાં પાણી છંટાવો, તેમને પવિત્ર બનાવે, જ્યાં ત્યાં બધી ગલીઓમાં અને બધા બજારમાં પાણીનો છંટકાવથી તેને સ્વચ્છ કરીને તે સ્થાને ઉપર જોવા માટે, આગંતુકોને બેસવા માટે મંચ બનાવો, વિવિધ રંગોથી શોભત ધજા અને પતાકાઓ બંધાવો, આખું નગર લીંપીગૂંપીને સ્વચ્છ બનાવો. નગરના ભવનોની ભીંતો ઉપર ગશીર્ષ ચંદનનાં, સરસ રક્તચંદનના, દર્દર (મલય) ચંદનના, પાંચે આંગળાંના થાપા દૃષ્ટિગોચર થાય એ જાતનાં થાપા લગાવો. ઘરની અંદર ચોકમાં ચંદન-કળશ રખાવો, દ્વારે દ્વારે ચંદનના સુંદર તોરણ બંધાવે, યે ત્યાં સુંદર દેખાતી અને પૃથ્વીને સ્પર્શ કરતી લાંબી ગોળ માળા લટકાવરા, પાંચ વર્ણનાં સુંદર - સુગંધિત ફૂલને ઢગલે કરા. પુષ્પોને અહીં તહીં ચારે બાજુ પથરા, ઠેકઠેકાણે ફૂલેના ઘરે રચાવો. ચારે તરફ સર્વત્ર પ્રજ્જવલિત શ્યામ અથવા ઉત્તમ કુંદરક લોબાન, આદિ સળગતા ધૂપની સુગંધથી સંપૂર્ણ નગરને સુગંધિત કરો. સુગંધથી આખું નગર મહેકી ઊઠે તેવું કરે. સુગંધની અધિક્તાના કારણે આખું નગર ગંધગુટિકા સમાન લાગે તેવું બનાવો. જનરંજનને માટે ઠેકઠેકાણે નટ-નાટક કરે, નૃત્ય કરનારા નૃત્ય કરે, દેરડાં ઉપર ખેલ બતાવનાર ખેલ બતાવે, મલ્લ કુસ્તી કરે, Page #210 -------------------------------------------------------------------------- ________________ જન્મ મહોત્સવ ૧૪૭ મુષ્ઠિથી કુસ્તી કરનારા મુષ્ઠિથી કુસ્તી કરે, વિદૂષકા લાકાને હસાવે, કૂદનારા કુદીને પેાતાના ખેલ બતાવે, કથાવાચક કથા કરીને જનમનને પ્રસન્ન કરે, સુભાષિત મેાલનારા પાઠકા સુભાષિત ખાલે, રાસક્રીડા કરનારા રાસની ક્રીડા કરે, ભવિષ્ય કહેનારા ભવિષ્ય કહે, લાંબા વાંસ ઉપર ખેલ કરનારા વાંસ ઉપર ખેલ કરે. હાથમાં ચિત્રનું પાટિયુ રાખીને ફરનારા મખ લાકા ચિત્ર બતાવે, તૃણી લોકો તૃણ નામનુ વાદ્ય ખજાવે. તાલ દઇને નાટક દેખાડે, આ પ્રમાણે જનરજન હેતુ નગરમાં બધી વ્યવસ્થા કરો અને બીજા પાસે કરાવેા. આમ કરાવીને હારો ગાડાંઓના ધેાંસરા અને હજારો મુસળ (સાંબેલા) ઊંચે સ્થળે ઊભાં કરા અર્થાત ધોંસરે જુતેલા ખળદોને બંધનમુક્ત કરીને આરામ લેવા દો અને સાંબેલાથી થનારી હિંસાને રોકા, આ બધુ ઉપક્રમ કરીને મારી આજ્ઞા પાછી આપે। અર્થાત્ આ બધુ કાર્ય કરીને મને ખબર આપે. : - तए णं ते जगरगुत्तिया सिद्धत्थेनं रन्ना एवं वृत्ता समाणा हट्ठतु जाव हियया करयल जाव पडिसुणित्ता खिप्पामेव कुंडपुरे नगरे चारगसोहणं जाव उस्सवेत्ता जेणेव सिद्धत्थे राया तेणेव उवागच्छंति उवागच्छित्ता करयल जाव कट्टु सत्यस्स रन्नो एयमाणित्तियं पच्चप्पियंति ॥ ९८ ॥ અર્થ : તે પછી સિદ્ધાર્થ રાજાએ જેમને આજ્ઞા આપી હતી તે નગરના ગુપ્તિ-રક્ષકાને (નગરના રક્ષક, કોટવાળ ) ૭૨ અપાર આનંદ થયો, સતાષ થયા, પ્રસન્ન થવાથી તેમનું હૃદય પ્રફુલ્લિત થયું. તેમણે બન્ને હાથ જોડીને સિદ્ધાર્થ રાજાની આજ્ઞાના વિનયપૂર્વક સ્વીકાર કર્યા, તે પછી તે તરત જ કુંડપુર નગરમાં સર્વપ્રથમ કારાગ્રહને ખેાલીને કેદીઓને મુક્ત કરે છે અને મુસલ ઉઠાવવા છેાડવા સુધીનાં પૂર્વોક્ત બધાં કાર્ય કરે છે, કા કર્યા પછી જ્યાં સિદ્ધાર્થ રાજા છે ત્યાં આવે છે, આવીને બે હાથ જોડીને Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ કલ્પસૂત્ર મસ્તક ઉપર અંજલિ કરીને સિદ્ધાર્થ રાજાને તેમને તે આદેશ ફરી અર્પિત કરે છે અર્થાત “આપે જે આદેશ આપ્યો હતો તે અનુસાર બધાં કાર્ય અમે કરી આવ્યા છીએ” એમ જાહેર કરી દે છે, મૂ8: तए णं से सिद्धत्थे राया जेणेव अट्टणसाला तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता जाव सव्वोरोहेणं सव्वपुप्फगंधवत्थमल्लालंकारविभूसाए सव्वतुडियसदनिनाएण महया इड्ढीए महया जुतीए महया बलेणं महया वाहणणं महया समुदएणं महया वरतुडियजमगसमगप्पवाइएणं संखपणवपडहभेरिझल्लरिखरमुहिहुडुक्कमुरवमुइंगदुंदुहिनिग्घोसणादितरवेणं उस्सुकं उक्करं उक्किट्ठे अदेज्ज अमेज्जं अभडप्पवेसं अडंडकोडंडिमं अधरिमं गणियावरनाडइज्जकलियं अणेगतालायराणुचरियं अणुध्दुयमुइंगं अमिलायमल्लदामं पमुइयपक्कीलियसपुरजणजाणवयं दस दिवसटिइपडियं करेइ ॥९९॥ અર્થ: તે પછી સિદ્ધાર્થ રાજા જ્યાં અખાડો અર્થાત વ્યાયામશાળા છે ત્યાં આવે છે, પોતાના અંતઃપુરની સાથે બધી જાતનાં પુષ્પ, ગંધ વસ્ત્ર, માળાઓ વગેરે અલંકારોથી અલંકૃત થઈને, બધી જાતનાં વાઘને વગડાવતાં, મોટા વૈભવની સાથે, મોટી યુતિની સાથે, મોટા લશ્કરની સાથે, ઘણું વાહનોની સાથે, બૃહદ્ સમુદાયની સાથે અને એક સાથે વાગતાં અનેક વાદ્યોના ધ્વનિની સાથે એટલે કે શંખ, પણવ, ભેરી, ઝાલર, ખરમુખી, હુક, ઢેલ, મૃદંગ અને દુંદુભિ વગેરે વાદ્યોના ધ્વનિની સાથે દસ દિવસ સુધી તેમની કુળમર્યાદા અનુસાર ઉત્સવ કરે છે. આ ઉત્સવના સમયે નગરમાંથી જકાત તથા કર લેવાનું બંધ કરી દેવામાં આવ્યું. જેમને જે કોઈ વસ્તુની જરૂર હોય તે મૂલ્ય આપ્યા વિના દુકાનમાંથી પ્રાપ્ત કરી Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ જન્મ મહત્સવ શકે તેવી જાતની વ્યવસ્થા કરવામાં આવી. ખરીદવું અને વેચવું બંધ કરી દેવામાં આવ્યું. કોઈ પણ સ્થાન ઉપર જપ્તી કરનારા રાજપુરૂષોને પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો. જે કઈ ઉપર કરજ હશે તેનું કરજ સ્વયં રાજા ચૂકવશે, કે જેથી કોઈને પણ કરજ ચૂકવવાની જરૂરતજ ન રહે એવી વ્યવસ્થા કરવામાં આવી. તે ઉત્સવમાં અનેક જાતના અપરિમિત પદાર્થો એકત્રિત કરવામાં આવ્યા. ઉત્સવમાં બધાને અદંડનીય બનાવી દેવામાં આવ્યા, ઉત્તમ નાટક કરનારાઓના નૃત્યેનો પ્રારંભ કરવામાં આવ્યું. ઉત્સવમાં નિરંતર મૃદંગ વાગતાં, તાજી માળાઓ લટકાવવામાં આવી. નગરના તથા દેશના બધા માનવ પ્રમુદિત ક્રીડાપરાયણ થયા. દશ દિવસ સુધી આ જાતને ઉત્સવ ચાલો રહ્યો. મૂજી – तए णं से सिद्धत्थे राया दसाहियाए ठिइपडियाते वट्टमाणीए सइए य साहस्तिए य सयसाहस्सिए य जाए य दाए य भाए य दलमाणे य दवावेमाणे य सइए य साहस्सिए य सयसाहस्सिए य लंभे पडिच्छेमाणे य पडिच्छावेमाणे य एवं वा વિદા ૧૦૦ છે. અર્થ : તે પછી આ દશ દિવસનાં ઉત્સવમાં સિદ્ધાર્થ રાજા સેંકડે. હજારો અને લાખા પ્રકારનાં યાગ (પૂજ-સામગ્રીઓ) ને, દાન અને ભાગ (વિશેષ આપવા યોગ્ય ભાગ) ને આપતા અને અપાવતા, તથા સેંકડો-હજારો અને લાખે પ્રકારની ભેટને સ્વીકાર કરતા અને કરાવતા રહ્યા. મૂ6: तए णं समणस्स भगवओ महावीरस्स अम्मापियरो पढमे दिवसे ठिइपडियं करेंति, तइए दिवसे चंदसूरस्स दसणियं करिति, छढे दिवसे जागरियं करेंति, एक्कारसमे दिवसे Page #213 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર विइक्कते निव्वत्तिए असुतिजातकम्मकरणे संपत्ते बारस | हदिवसे विउलं असणपाणखाइमसाइमं उवक्खडाविंति उवक्खडावित्ता मित्तनाइनियगसय णसंबंधिपरिजणं नायए य खत्तिए य आमंतेत्ता तओ पच्छा पहाया कयबलिकम्मा कय कोउय मंगलपायच्छित्ता सुप्पावेसाई मंगल्लाई वत्थाई पवरपरिहिते भोयणवेलाए भोयणमंडवंसि सुहासणवरगया तेणं मित्तनाइनियगसयणसंबंधिपरिजणेणं नायएहि य सद्धिं तं विउलं असणं पाणं खाइमं साइमं आसाएमाणा विसाएमाणा परिभुंजे माणा परिभाएमाणा विहरंति ॥ १०१ ॥ ૧૫૦ અર્થ: તે પછી શ્રમણ ભગવાન મહાવીરના માતાપિતા પહેલે દિવસે કુળ પર પરા અનુસાર પુત્રજન્મ નિમિત્તે કરવા યોગ્ય અનુષ્ઠાન કરે છે, ત્રીજે દિવસે ચન્દ્ર અને સૂર્યના દર્શનના ઉત્સવ કરે છે, છઠે દિવસે રાત્રિ-જાગરણના ઉત્સવ કરે છે, અગિયારમા દિવસ પસાર થતાં સ પ્રકારની અશુચિ નિવારણ થતાં જ્યારે બારમા દિવસ આવ્યા ત્યારે વિપુલ પ્રમાણમાં ભાજન પાણી, વિવિધ સ્વાદિષ્ટ અને ખાવાના પદાર્થો તૈયાર કરાવે છે, તૈયાર કરાવીને પોતાના મિત્રા, જ્ઞાતિજના, સ્વજના અને પેાતાની સાથે સંબંધ રાખનારા કુટુબીજનાને તથા જ્ઞાતૃવંશના ક્ષત્રિયાને આમંત્રણ આપે છે. પુત્રજન્મ સમારોહમાં આવવા માટે નિમંત્રિત કરે છે, ફરી સ્નાન કરેલાં, બળિક કરેલાં, ટીલાં- ટપકાં અને દેષના નિવારણ માટે મ`ગળરૂપ પ્રાયશ્ચિત્ત કરેલાં, શ્રેષ્ઠ અને ઉત્સવમાં જવા યોગ્ય મંગળમય વસ્ત્રા ધારણ કરેલા—ભાજનના સમય થતાં ભાજનમંડપમાં આવે છે. ભાજનમંડપમાં આવીને ઉત્તમ સુખાસન ઉપર બેસે છે અને મિત્રા, જ્ઞાતિજના, સ્વજના, પરિજના અને જ્ઞાતૃવંશના ક્ષત્રિયેાની સાથે વિવિધ પ્રકારના ભાજન, પાણી, ખાદ્ય અને સ્વાનું આસ્વાદન કરે છે, સ્વયં ભાજન કરે છે અને બીજામાને કરાવે છે, Page #214 -------------------------------------------------------------------------- ________________ જન્મ મહોત્સવ मूळ : जिमियभुत्तोत्तरागया वि य णं समाणा आयंता चोक्खा परमसुईभूया तं मित्तनाइनियगसयण संबंधिपरिजणं नायए य खत्तिय विउ लेणं पुप्फवत्थगंधमल्लालंकारेणं सक्कारेति सम्माति सक्कारिता सम्माणित्ता तस्सेव मित्तनाइनियगसयण संबंधिपरिजणस्स नायाण य खत्तियाण य पुरओ एवं वयासी ॥ १०२ ॥ ૧૫૧ અર્થ : ભાજન કર્યા પછી વિશુદ્ધ જળથી કાગળા કરે છે, દાંત અને મેઢાંને સ્વચ્છ કરે છે. આ રીતે પરમ વિશુદ્ધ સ્વચ્છ બનેલાં, માતાપિતા, આવેલા મિત્રા, જ્ઞાતિજના સ્વજન, પરિજના અને જ્ઞાતૃવંશના ક્ષત્રિયાને ઘણાંએ પુષ્પ, વસ્ત્ર, સુધિત પદાર્થ, માળા અને આભૂષણ આપીને તેમનું સ્વાગત કરે છે-સત્કાર કરે છે. સત્કાર અને સન્માન કરીને તે મિત્રા, જ્ઞાતિજના, સ્વજના, પરિજના અને જ્ઞાતૃવંશીય ક્ષત્રિયા સમક્ષ ભગવાનના માતા પિતા આ પ્રમાણે મેલ્યા : मूल: पुवि पि य णं देवाणुपिया ! अम्हं एयंसि दारगंसि गब्भं वक्तंसि समाणंसि इमेयारूवे अब्भत्थिए चिंतिए जाव समुप्पज्जित्था - जप्पभिड़ं चणं अम्हं एस दारए कुच्छिसि गव्भत्ताए वक्कते तप्पमिदं च णं अम्हे हिरन्नेणं वड्ढामो सुवन्नेणं धणेणं धन्नेणं जाव सावएजेणं पीसक्कारेणं अईव अईव अभिवड्ढामो सामंतरायाणो वसमागया य तं जया णं अम्हं एस दारए जाए भविस्सइ तया णं अम्हे एयस्स दारगस्स एयाणुरुवं Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર કલ્પસૂત્ર गोन्नं गुणनिप्फन्नं नामधिज्जं करिस्सामो वडमाणु त्ति, तं होउ णं कुमारे वडमाणे नामेणं ॥ १०३॥ અર્થ: હે દેવાનુપ્રિય! આ પુત્ર જ્યારે ગર્ભમાં આવ્યો ત્યારે અમારા મનમાં એક એવી જાતને વિચાર, ચિંતન કે સંકલ્પ ઉત્પન્ન થયા કે “જ્યારથી અમારો આ પુત્ર ગર્ભમાં આવ્યો ત્યારથી હિરણ્ય, સેનું, ધન, ધાન્યની દૃષ્ટિથી તેમજ પ્રીતિ અને સત્કારની દૃષ્ટિથી અમારી અભિવૃદ્ધિ થવા લાગી છે, સામંત રાજા લેકો અમારા વશમાં આવેલ છે, તે કારણે જ્યારે અમારો પુત્ર જન્મ લેશે ત્યારે અમે તેને અનુરૂપ તેના ગુણને અનુસરનાર ગુણનિષ્પન્ન અને યથાર્થનામ “વર્ધમાન” રાખશું. તેથી હવેથી આ કુમાર “વર્ધમાન' નામથી પ્રસિદ્ધ થાઓ. (એ અમારો વિચાર છે.) –* બાલ્યકાળ તથા યૌવન समणे भगवं महावीरे कासवगोत्ते णं, तस्स णं तओ नामधेजा एवमाहिजति, तं जहा-अम्मापिउसंतिएवढमाणे १, सहसम्मुईयाते समणे २ अयले भयभेरवाणं परीसहोवसग्गाणं खंतिखमे पडिमाणं पालए धीमं अरतिरतिसहे दविए वीरियसंपन्ने देवेहिं से णामं कयं समणे भगवं महावीरे ३॥१०४॥ અર્થ: શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપ ગોત્રના હતા. તેમનાં ત્રણ નામ આ પ્રમાણે કહેવામાં આવે છે. તેમનાં માતાપિતાએ તેમનું પ્રથમ નામ “વર્ધમાન રાખ્યું. સ્વાભાવિક સહનશકિતના કારણે (સહજ સબુદ્ધિના કારણે પણ) તેમનું બીજું નામ શ્રમણ” પડયું અર્થાત સહજ શારીરિક અને બૌદ્ધિક સ્કૃતિ અને શક્તિથી તેમણે તપ વગેરે આધ્યાત્મિક સાધનાના માર્ગમાં કઠિન પરિશ્રમ કર્યો તેના લીધે તેઓ “શ્રમણ કહેવાયા. Page #216 -------------------------------------------------------------------------- ________________ બાલ્યકાળ તથા યૌવન ૧૫૩ કઈ પણ જાતના ભય (દેવ, દાનવ, માનવ, અને તિર્યંચ સંબંધી) ઉત્પન્ન થવા છતાં પણ અચળ રહેનારા, પોતાના સંકલ્પથી જરા પણ વિચલિત નહિ થનારા, નિષ્કામ, કઈ પણ જાતના પરીષહ ભૂખ, તરસ, ઠંડી ગરમી વગેરેનું સંકટ આવે કે ઉપસર્ગ ઉપસ્થિત થાય તે પણ ચલિત ન થતા. તે પરીષહ અને ઉપસર્ગોને શાંત ભાવથી સહન કરવામાં સમર્થ, ભિક્ષુ પ્રતિમાઓનું પાલન કરનારા, ધીરજવાળા, શોકમાં અને હર્ષમાં સમભાવી, સદ્ગણોના આગાર, અતુલ બળવાળા હોવાના કારણે દેવતાઓએ તેમનું ત્રીજુ નામ “મહાવીર” રાખ્યું. વિવેચનઃ ભગવાન મહાવીરનું લાલન પાલન ઊંચા અને પવિત્ર સંસ્કારોનું ભવ્ય વાતાવરણમાં થયું. તેમના બધાં લક્ષણો શુભ હતાં. સુકોમળ ફૂલની જેમ તેમનું બચપણ ખીલી રહ્યું હતું. શરીરનું બંધારણ સુગઠિત, બલિષ્ઠ અને સેના સરખું કાંતિમાન હતું અને મુખમંડળ સૂર્ય સરખું તેજસ્વી હતું. તેમનું હૃદય મખમલ જેવું કમળ અને ભાવનાઓ સમુદ્ર જેવી વિરાટ હતી. બાળક હોવા છતાં પણ તેઓ વીર, સાહસી અને વૈર્યવંત હતા. શુકલ પક્ષના ચંદ્રની માફક તેઓ વૃદ્ધિ પામી રહ્યા હતા. તેમના મનમાં સહજ શૌર્ય અને પરાક્રમની લહેરે ઊઠી રહી હતી. એક વાર તેઓ તેમના સરખી ઉમરના સંગી સાથીઓની સાથે નગરની બહાર ક્રીડા કરી રહેલ હતા. તે વખતમાં બધાં બાળકે કોઈ એક વૃક્ષને લક્ષ્ય કરીને દોડતા, જે બાળક સૌથી પહેલાં વૃક્ષ ઉપર ચડીને નીચે ઊતરી જાય તે જીતી જતે. વિજેતા બનેલે બાળક પરાજિત બાળકોના ખભા ઉપર ચડીને તે રસ્થાન ઉપર જાય કે જ્યાંથી દેડવાનું શરૂ કર્યું હતું. તેને આંબલી લીંબડી ક્રીડા કહેવામાં આવે છે. ૧૭૩ તે સમયે દેવરાજ દેવેન્દ્ર, બાળક વર્ધમાનના વીરત્વ અને પરાક્રમની પ્રશંસા કરી ત્યારે એક અહંકારી દેવ ઈન્દ્રની આ પ્રશંસાને પડકાર આપતે તથા સાહસની પરીક્ષા લેવા માટે ભયંકર સર્પનું રૂપ ધારણ કરીને તે વૃક્ષ ઉપર વીંટળાઈ ગયો. ફૂંફાડા મારતા નાગરાજને જોઈને બીજા બધાં બાળકો તે ભયભીત થઈને ત્યાંથી ભાગી ગયા. પરંતુ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ કલ્પસૂત્ર કિશોર વર્ધમાને તો ડર્યા વિના અને ખંચકાયા વિના તે સર્પને પકડીને એક બાજુ ફેંકી દીધે જ બાળકે ફરી એકઠા થયા અને ખેલ કરીને શરૂ થયો. તે વખતે તેઓ જિંદષક ક્રીડા” રમવા લાગ્યા. તેમાં કોઈ એક વૃક્ષને લક્ષ્ય બનાવીને બધા બાળકો દોડતા. જે સૌથી પ્રથમ વૃક્ષને સ્પર્શ કરી લે તે વિજયી બનતે અને જે પરાજિત થતો તેની પીઠ ઉપર વિજયી બાળક આરૂઢ થતો. તે વખતે તે દેવ પણ કિશોરનું રૂપ ધારણ કરી તે રમતમાં ભળી ગયો. રમતમાં વર્ધમાનની સાથે હારી જનાર તેણે ઉપરના નિયમ પ્રમાણે વર્ધમાનને પીઠ ઉપર બેસાડીને દોડવું શરૂ કર્યું. કિશાર રૂપધારી દેવ દેડતે ઘણે આગળ નીકળી ગયો અને તેણે પિતાનું વિકરાળ સ્વરૂપ બનાવી વર્ધમાનને ડરાવવા પ્રયત્ન કર્યો. જેતજોતામાં જ કિશોરે લાંબા તાડ જેવું ભયંકર પિશાચરૂપ બનાવી દીધું. ૧૭૫ પરંતુ વર્ધમાન તેનું આવું કારસ્તાન જેઈને પણ ગભરાયા નહિ. તેઓ અવિચલિત રહ્યા, અને સાહસ કરીને તેની પીઠ ઉપર એ મુઠીને પ્રહાર કર્યો કે તે દેવતા વેદનાથી રાડ પાડી ઊઠ્યો. તરત જ વિકરાળ પિશાચનું રૂપ સંકોચીને નાને કિશોર બની ગયો. તેને ગર્વ ખંડિત થઈ ગયો. તેણે બાળક વર્ધમાનના પરાક્રમને અપ્રમેય માન્યું અને વંદન કરીને કહ્યું પ્રભો! આપનામાં ઇન્દ્ર દ્વારા પ્રશંસા પામેલ અને વર્ણવેલ શક્તિથી અધિક શક્તિ છે, આપ વીર જ નહિ પણ મહાવીર છે. ૧૬ હું પરીક્ષક બનીને આવ્યો હતો પરંતુ પ્રશંસક બનીને જઈ રહેલ છું.” મહાવીર બાલ્યકાળથી જ વિશિષ્ટ પ્રતિભાના ઘણી હતા. તેમની વીરતા, ધીરતા, યોગ્યતા, અને જ્ઞાન-ગરિમા અપૂર્વ તથા અનેખી હતી. સાગરની માફક ગંભીર પ્રકૃતિ હોવાના કારણે તેમની કુશાગ્રબુદ્ધિ અને ચમત્કારપૂર્ણ પ્રતિભાનું પરિજ્ઞાન માતાપિતાને પણ ન થઈ શક્યું. આઠ વર્ષ પૂરાં થતાં તેમણે બાળક મહાવીરને લેખશાળામાં વિદ્યાધ્યયન માટે મોકલ્યા. મહાવીરની બુદ્ધિ વૈભવ તથા સહજ પ્રતિભાને પરિચય વિદ્યાગુરુ તથા જનતાને કરાવવાની દષ્ટિથી દેવરાજ ઈન્દ્ર વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ બનાવીને લેખશાળામાં આવ્યા. તેમણે બાળક મહાવીર પાસે વ્યાકરણ સંબંધી અનેક Page #218 -------------------------------------------------------------------------- ________________ બાલ્યકાળ તથા યૌવન ૧૫૫ જટિલ જિજ્ઞાસાઓ પ્રસ્તુત કરી. તેને તર્કપૂર્ણ અને અખલિત ઉત્તર સાંભળીને અધ્યાપક અવાક અને હતપ્રભ થઈ ગયા. તેમણે પણ પોતાના મનની કેટલીક જૂની પુરાણી શંકાઓ રજૂ કરી, ભગવાન પાસેથી સમાધાન મેળવીને તે આશ્ચર્યમુગ્ધ થઈ, મહાવીરને જોવા લાગ્યા ત્યારે તે બ્રાહ્મણે કહ્યુંપંડિત! આપ તેમને સાધારણ બાળક ન સમજે, તે વિદ્યાના સાગર અને જ્ઞાનના નિધિ છે. સકળ શાસ્ત્રમાં પારંગત છે. તે મહાન આત્મા, ભવિષ્યમાં ધર્મતીર્થનું પ્રવર્તન કરીને સંસારને સમુદ્ધાર કરશે. બાળક મહાવીરના ઉત્તર સાંભળીને બ્રાહ્મણે તેને “ઐન્દ્ર વ્યાકરણ” ના રૂપમાં સંગ્રહીત કર્યા. ૨૭ તે વખતે ઈન્દ્ર પોતાનું અસલી રૂપ પ્રગટ કર્યું અને ભગવાનને વંદન કરીને અંતર્ધાન થઈ ગયા. મહાવીરની નવી નવી ઉન્મેષશાલિની પ્રતિભાથી માતા-પિતા પરિજન-નગરજન બધાં ચકિત થઈ ગયાં. બધાનાં મન અત્યંત પ્રમુદિત થઈ ઉઠયાં. ૧૭૮ જીવનના ઉષાકાળથી જ મહાવીર ચિંતનશીલ હતા. તેમનું ફળદ્રુપ ભેજુ સદા-સર્વદા અધ્યાત્મ સાગરના ઊંડાણમાં ડૂબકી મારતું રહ્યું. તે સંસારમાં હતા પરંતુ જળમાં કમળની માફક તેનાથી સદા નિર્લેપ રહેતાં. બહાર બધુંએ હતું પરંતુ અંતરમાં તે સદા પોતાને એકાકી આત્મરૂપ જેતા હતા. બચપણથી જ્યારે યૌવનના મધુ ઉદ્યાનમાં પ્રવેશ કર્યો ત્યારે પણ તેઓ તેવીજ રીતે અનાસક્ત અને ઉદાસીન હતા. તેમની ઉદાસીનતા જોઈને કયાંય સાધુ ન થઈ જાય, એવા વિચારથી માતા-પિતાએ સંસારની મેહમાયામાં બાંધવાના હેતુથી વિવાહને પ્રસ્તાવ મૂકયો. ત્યાંના વસંતપુરના મહાસામંત સમરવીરે પણ લાવણ્ય અને રૂપમાં અદ્વિતીય સુંદરી પિતાની પુત્રી યશોદાની સાથે વર્ધમાનના પાણિગ્રહણને પ્રસ્તાવ સિદ્ધાર્થ રાજાની પાસે મોકલ્યો.૭૮ મહાવીરને અંતરાત્મા તેનો સ્વીકાર કરવા માગતો ન હતો. પરંતુ માતા-પિતાના પ્રેમભર્યા આગ્રહને તેમનું ભાવુક હૃદય ટાળી ન શકર્યું. તેમણે વિવાહના બંધનને સ્વીકાર કર્યો. ૧૯ પરંતુ વિષય-વાસનાના કાદવથી તેઓ કમળની માફક સદા ઉપર તરતા Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ કલ્પસૂત્ર રહ્યા. યશોદાની કુક્ષિથી તેમને એક પુત્રી પણ થઈ જેનું નામ પ્રિયદર્શના રાખવામાં આવ્યું.૮૦ તેનું પાણિગ્રહણુ ભગવાનની બહેન સુદર્શનના પુત્ર જમાલિની સાથે કરવામાં આવ્યું. ૧૮૦ મૂત્રઃ समणस्स णं भगवओ महावीरस्स पिया कासवे गोत्तेणं, तस्स णं तओ नामधेजा एवमाहिज्जति, तं जहा-सिद्धत्थे इ वा सेज्जंसे इ वा जसंसे इ वा ॥१०५॥ અર્થ: શ્રમણ ભગવાન મહાવીરના પિતા કાશ્યપ ગોત્રના હતા. તેમનાં ત્રણ નામ આ પ્રમાણે છે-સિદ્ધાર્થ, શ્રેયાંસ અને યશસ્વી. મૂત્ર - समणस्स णं भगवओ महावीरस्स माया वासिट्ठा गोत्तणं. तीसे णं तओ नामधिज्जा एवमाहिज्जति, तं जहा-तिसला इवा विदेहदिण्णा इ वा पियकारिणी इ वा ॥१०६॥ અર્થ: શ્રમણ ભગવાન મહાવીરના માતા વાસષ્ઠ ગોત્રનાં હતાં. તેમના ત્રણ નામ આ પ્રમાણે છે – (૧) ત્રિશલા (૨) વિદેહ દિન્ના અને (૩) પ્રિયકારિણી. H૪ समणस्स णं भगवओ महावीरस्स पित्तिज्जे सुपासे, जेहे भाया नंदिवणे; भगिणी सुदंसणा, भारिया जसोया कोंडिन्ना નોત્તેf I ૧૦૭. અર્થ: શ્રમણ ભગવાન મહાવીરના કાકાનું નામ સુપાર્શ્વ હતું. મોટાભાઈનું નામ નંદિવર્ધન હતું. બહેનનું નામ સુદર્શન હતું, પત્નીનું નામ યશોદા હતું અને તેનું ગોત્ર કૌડિન્ય હતું. Page #220 -------------------------------------------------------------------------- ________________ બાલ્યકાળ તથા યૌવન ૧૫૭ વિવેચનઃ ભગવાન મહાવીરના વિવાહના પ્રીન ઉપર વેતાંબર અને દિગંબર પરંપરામાં ઊંડે મતભેદ છે. ભગવાનના વિવાહના સંબંધમાં શ્વેતાંબર માન્યતાનાં મૂળ આગમ આચારાંગ વગેરેમાં તથા નિર્યુક્તિ ભાષ્ય અને ચૂર્ણ સાહિત્યમાં પર્યાપ્ત પ્રમાણ મળે છે. દિગંબર ગ્રન્થમાં મહાવીરને માટે “કુમાર” શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે. અને સંભવિત રીતે તે શબ્દના કારણે અવિવાહિત માનવાની ભ્રાંતિ થએલ છે પ્રસ્તુત કુમારને અર્થ “યુવરાજ ૧૮૨ “રાજકુમાર' ૧૮ વગેરે પણ થાય છે અને તે અર્થને વ્યકત કરતાં શ્વેતાંબર ગ્રંથાએ પણ વીર, અરિષ્ટનેમિ, પા, મલ્લિ અને વાસુપૂજ્ય માટે ‘કુમાર વાસ િવવવા' કહીને “કુમાર” શબ્દનો પ્રયોગ કરેલ છે. મૂત્ર : समणस्स णं भगवओ महावीरस्सणंधूया कासवीगोत्तेणं, तीसे णं दो नामधिज्जा एवमाहिज्जंति, तं जहा-अणोज्जा इवा પિયત ૩ વા ૧૦૮ અર્થઃ શ્રમણ ભગવાન મહાવીરની પુત્રી કાશ્યપ ગેત્રની હતી. તેનાં બે નામ આ પ્રમાણે છે. (૧) અજજા (અનવદ્યા) અને (૨) પ્રિયદર્શના. મૂos : समणस्स णं भगवओ महावीरस्स नतुई कासवी गोत्तेणं, तीसे णं दो नामधिज्जा एवमाहिज्जंति, तं जहा-सेसवई इ वा નસવર્ડ રૂ વા . ૧૦૬ . અર્થ : શ્રમણ ભગવાન મહાવીરની દેહિત્રી (પુત્રીની પુત્રી) કાશ્યપગોત્રી હતી. તેના બે નામ (૧) શેષવતી અને (૨) યશસ્વતી આ પ્રમાણે હતાં. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ કલ્પસૂત્ર ----* सामान भएर मूलः समणे भगवं महावीरे दक्खे दक्खपतिन्ने पडिरूवे आलीणे भदए विणीए नाए नायपुत्ते नायकुलचंदे विदेहे विदेहदिन्ने विदेहजच्चे विदेहसूमाले तीसं वासाइं विदेहंसि कटु अम्मापिईहिं देवत्तगएहिं गुरुमहत्तरएहिं अब्मणुन्नाए समत्तपइन्ने पुणरवि लोयंतिएहिं जियकप्पिएहिं देवेहिं ताहिं इट्ठाहिं कंताहिं पियाहिं मणुन्नाहिं मणामाहिं ओरालाहिं कल्लाणाहिं सिवाहिं धन्नाहिं मंगल्लाहिं मियमहुरसस्सिरीयाहिं हिययगमणिजाहिं हिययपल्हायणिज्जाहिं गंभीराहिं अपुणरुत्ताहिं वग्गूहि अणवरयं अभिनंदमाणा य अभिथुव्वमाणा य एवं क्यासी-जय जय नंदा ! जय जय भद्दा ! भदं ते जय जय खतियवरवसहा ! बुज्झाहि भगवंलोगनाहा! पवत्तेहि धम्मतित्थं हियसुहनिस्सेयसकरं सव्वलोए सव्वजीवाणं भविस्सई ति कटु जय जय सदं पउंज्जंति ॥ ११०॥ अर्थ : श्रम भगवान महावीर शिया२-(शण) ता. तमना પ્રતિજ્ઞા પણ દક્ષ (વિવેકયુક્ત) હતી. તેઓ અત્યંત રૂપવાન હતા. સંયમીકાચબાની માફક ઈદ્રિયોને ગોપન કરવાવાળા હતા, ભદ્ર, વિનીત અને જ્ઞાત (સુપ્રસિદ્ધ) હતા, અથવા જ્ઞાતવંશના હતા. જ્ઞાતૃવંશના કુળમાં ચંદ્ર સમાન હતા. વિદેહ હતા અર્થાત તેમને દેહ બીજાઓના દેહની અપેક્ષાએ વિલક્ષણ હતો. વિદેહ દિન અથવા વિદેહ દિન્ના ત્રિશલા માતાના પુત્ર હતા.૮૫ અથવા વિદેહવાસીઓમાં શ્રેષ્ઠ (વિદેહ જાત્ય) હતા, “વિદેહ સુકુમાર' હતા અર્થાત તેઓ અત્યંત સુકુમાર હતા. ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ અભિનિષ્ક્રમણ રહીને માતા પિતા સ્વર્ગવાસી થયા પછી પિતાનાથી જ્યેષ્ઠ પુરુષની મંજૂરી મેળવીને તેમની પ્રતિજ્ઞા પૂરી થતાં તથા લોકાંતિક જિતકલ્પી દેવોએ તે જાતની ઈષ્ટ, મનોહર, પ્રિય, મનાશ, મનને આદ્યાદિત કરનારી, ઉદાર, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્યરૂપ, મંગળરૂપ, પરિમિત, મધુર, શોભાયુક્ત, હૃદયને સચિકર લાગનારી, હૃદયને પ્રસન્ન કરનારી, ગંભીર, પુનરુકિત વગેરેથી રહિત વાણીથી ભગવાનને નિરંતર અભિનંદન અર્પિત કરીને, ભગવાનની સ્તુતિ કરતાં તે દેવ આ રીતે બોલ્યા- “હે નંદ! (સમૃદ્ધિમાન) તમારો જય થાઓ, હે ભદ્ર! (કલ્યાણકારી) તમારો જય થાવ, વિજય થાવ, કલ્યાણ થાવ, હે ઉત્તમોત્તમ ક્ષત્રિય! હે ક્ષત્રિય નરપુંગવ ! તમારે જય થાવ, વિજય થાવ, હે લેકનાથ! બેધ પ્રાપ્ત કરે. સંપૂર્ણ જગતમાં બધા જીવોનું હિત, સુખ અને નિયસ કરનારા, ધર્મતીર્થનું પ્રવર્તન કરે. તે ધર્મતીર્થ સંપૂર્ણ જગતમાં બધા જીવોને હિતકર, સુખકર અને નિશ્રેયસ કરનારું બનશે. આ પ્રમાણે કહીને તે દેવ જય જય શબ્દને નાદ કરવા લાગ્યા. વિવેચન: અઠાવીસ વરસની ઉમરમાં માતા-પિતાને સ્વર્ગવાસ થતાં ભગવાનને પરિજન અને પ્રજાને પ્રેમભર્યો આગ્રહ હતો કે તેઓશ્રી રાજ્ય સિંહાસનને સુશોભિત કરે. પરંતુ ભગવાન મહાવીરે સ્પષ્ટપણે નિષેધ કરતાં સંયમગ્રહણની અતિ ઉત્કૃષ્ટ ભાવના જાહેર કરી. ૧૮૬ મોટાભાઈ નંદિવર્ધને સ્નેહવિહળ થઈને કહ્યું –બંધુવર ! આ વખતે આપનું ગૃહત્યાગનું કથન ઘા ઉપર મીઠું ભભરાવવા જેવું છે. થોડા વખત સુધી આપ વધારે રહો.૮૭ મોટાભાઈના આગ્રહથી તેઓ બે વર્ષ વધુ ગૃહસ્થાશ્રમમાં રહ્યા પરંતુ તે સમય દરમ્યાન તેમણે સચેત પાણીને ઉપયોગ કર્યો નહિ, રાત્રિ ભેજન કર્યું નહિ, સર્વસ્નાન કર્યું નહિ. તેઓશ્રી પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરતાં નિલેપ રહ્યા. ૮૮ આ રીતે ભગવાન મહાવીરે ઓગણત્રીસમું વર્ષ વીતાવ્યું ત્યારે અભિનિષ્ક્રમણને સંકલ્પ કરતાની સાથે જ લોકાંતિક દેવો ત્યાં ઉપસ્થિત થયા. તેમણે ભગવાનના નિશ્ચયનું અનુમોદન કરતાં કહ્યું- હે ભગવંત! આપને જય થાઓ, હવે આપ શીધ્ર ધર્મતીર્થનું પ્રવર્તન કરે કે જેથી બધા જીવોનું કલ્યાણ થાય. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ કલ્પસૂત્ર ઉદાર મનવાળા મહાવીરે ત્રીસમું વર્ષ દીન દુ:ખીઓના ઉદ્ધારમાં ગાળ્યું. તે પ્રતિદિન સવારે એક પહોર દિવસ ચડતાં સુધી એક કરોડ આઠ લાખ સોનામહોર (સિક્કા વિશેષ) નું દાન કરતા હતા. તેઓશ્રીએ એક વરસમાં ત્રણ અબજ અઠાસી કરોડ, એંસી લાખ સુવર્ણ મુદ્રાઓ દાનમાં આપી. मुल:--- पुलिंब पियणंसमणस्स भगवओ महावीरस्स माणुस्साओ गिहत्थधम्माओअणुत्तरे आहोहिए अप्पडिवाई नाणदंसणे होत्था। तए णं समणे भगवं महावीरे तेणं अणुत्तरेणं आहोहिएणंनाणदंसणेणंअप्पणो निक्खमणकालं आभोएइअप्पणो निक्खमणकालं आभोइत्ता चेच्चा हिरण्णं चेच्चा सुवन्नं चेच्चा धणं चेच्चा रज्जं चेच्चा रहें एवं बलं वाहणं कोसं कोहागारं चेच्चा पुरं चेच्चा अंतेउरं चेच्चा जणवयं चेच्चा विपुलधणकणगरयणमणिमोत्तियसंखसिलप्पवालरत्तरयणमाइयं संतसारसावतेज विच्छड्डइत्ता विगोवइत्ता दाणं दायारेहिं परिभाएत्ता दाइयाणं परिभाएत्ता जेसे हेमंताणं पढमे मासे पढमे पक्खे मग्गसिरबहुले तस्स णं मग्गसिरबहुलस्स दसमीपक्खेणं पाईणगामिणीए छायाए पोरिसीए अभिनिविट्टाए पमाणपत्ताए सुव्वएणं दिवसेणं विजएणं मुहुत्तेणं चंदप्पभाए सीयाए सदेवमणुयासुराए परिसाए समणुगम्माणमग्गे संखियचक्कियनंगलियमुहमंगलियवद्धमाणगपूसमाणगघंटियगणेहिं ताहिं इट्टाहिं कंताहिं पियाहिं मणुण्णाहिं मणामाहिं ओरालाहिं कल्लाणाहिं सिवाहिं धन्नाहिं मंगल्लाहिं मियमहुरसस्सिरीयाहिं वग्गूहिं अभिनंदमाणा अभिसंथुवमाणा य एवं वयासी ॥ १११॥ Page #224 -------------------------------------------------------------------------- ________________ અભિનિષ્ક્રમણ ૧૬૧ અર્થ: શ્રમણ ભગવાન મહાવીરને પ્રથમ ગૃહસ્થ ધર્મમાં પણ 'ઉત્તમ, આગિક કે જે કદી નષ્ટ ન થાય એવું અવધિજ્ઞાન અને અવધિદર્શન પ્રાપ્ત થયું હતું. તે વડે શ્રમણ ભગવાન “અભિનિષ્ક્રમણને યોગ્ય કાળ આવી ગયો છે એવું જુએ છે. આ પ્રમાણે જોઈને, જાણીને હિરણ્યને સેનાને, ધનને, રાજ્યને, રાષ્ટ્રનો ત્યાગ કરી, તે જ પ્રમાણે સેના વાહન, ધનભંડારનો ત્યાગ કરી, નગર, અંતઃપુર, જનપદને ત્યાગ કરી, વિશાળ ધન, કનક, રત્ન, મણિ, મેતી, શંખ, રાજપાટ, પ્રવાલ, માણેક વગેરે વિદ્યમાન, સારયુક્ત બધાં દ્રવ્યને છોડીને, પોતે નિયુક્ત કરેલા વહેંચી આપનારા માણસે વડે તે બધું ધન ખુલ્લું કરીને, તેને દાનરૂપે આપવાને વિચાર કરીને બધું ધન અપાવી દીધું, પછી હેમન્ત ઋતુને પ્રથમ માસ અને પ્રથમ પક્ષ અર્થાત્ માગસર વદ દશમને દિવસ આવ્યો ત્યારે જ્યારે છાંયા પૂર્વ દિશા તરફ ઢળી રહી હતી, પ્રમાણયુક્ત પારસી આવી હતી, તે વખતે સુવ્રત નામના દિવસે, વિજ્ય નામના મુહુર્તે, ભગવાન, ચંદ્રપ્રભા નામની પાલખીમાં (પૂર્વ દિશા તરફ મુખ કરીને) બેઠા. પાલખીની પાછળ દેવ, દાનવ અને માનવેને સમૂહ ચાલી રહેલ હતો. તે યાત્રામાં કેટલાએ દેવે આગળ શંખ વગાડી રહ્યા હતા. કેટલાએ આગળ ચકધારી બનીને ચાલી રહ્યા હતા. કેટલાએ હળધારી બનીને ચાલી રહેલ હતા. કેટલાક ગળામાં સોનાનાં હળ લટકાવી ભાટ લોકો ચાલી રહેલ હતા. કેટલાક વર્ધમાનક અર્થાત પિતાના ખભા ઉપર બીજાઓને બેસાડી ચાલતા હતા. કેટલાક ચારણ હતા. કેટલાંક ઘંટ વગાડનારા ઘાટકો હતા. આ બધાથી ઘેરાયેલ ભગવાનને પાલખીમાં બેઠેલા જોઈને ભગવાનની કુળ મહત્તરા (કુળની વૃદ્ધ નારીઓ) આ જાતની મનોહર, કર્ણપ્રિય, મનને પ્રમોદ આપનારી, ઉદાર, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય, મંગળરૂપ, પરિમિત, મધુર અને શોભાયુક્ત વાણીથી ભગવાનનું અભિનંદન કરે છે. તેઓ ભગવાનની સ્તુતિ કરતાં આ રીતે કહેવા લાગ્યા, મૂ6: जय जय नंदा! जय जय भदा! भदं ते अभग्गेहिं णाण Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ કલ્પસૂત્ર दसणचरित्तेहिं अजियाइं जिणाहि इंदियाइं, जियं च पालेहि समणधम्म, जिअविग्यो वि य वसाहि तं देव! सिद्धिमज्झे निहणाहि रागदोसमल्ले तवेणं धिइधणियबद्धकच्छे महाहि अट्ठकम्मसत्तू झाणेणं उत्तमेणं सुक्केणंअप्पमत्तो हराहि आराहणपडागं च वीर ! तेलोक्करंगमज्झे, पावय वितिमिरमणुत्तरं केवलं वरणाणं, गच्छ य मोक्खं परमपयं जिणवरोवदिटेणं मग्गेणं अकुडिलेणं, हंता परीसहच जय जय खत्तियवरवसहा! बहूई दिवसाइं बहूई पक्खाइं बहूई मासाई बहूई उऊई बहूइं अयणाई बहूई संवच्छराइं अभीए परीसहोवसग्गाणं खंतिखमे भयभेखाणं धम्मे ते अविग्धं भवउ त्ति कटु जय जय सद પjનંતિ ૧૧૨ અર્થ: હે સમૃદ્ધિમાન આપને જય થાઓ, વિજય થાઓ! હે કલ્યાણકારી ! આપને જય થાવ, વિજય થાવ, આપનું ભદ્ર કિલ્યાણ) થાવ. નિરતિચાર જ્ઞાન, દર્શન અને ચારિત્રથી તમે નહિ જીતેલી ઈન્દ્રિયોને જીતે, જીતીને શ્રમણ ધર્મનું પાલન કરો, વિધ્રને જીતીને હે દેવ! તમે તમારા સાધ્યની સિદ્ધિમાં રહો. તપથી, તમે રાગદ્વેષ રૂપી મલ્લોને નાશ કરો. ધૈર્યરૂપી મજબૂત કચ્છ બાંધીને ઉત્તમ શુકલ ધ્યાનથી આઠ કર્મશત્રુએને મસળી નાખો. હે વીર! અપ્રમત્ત બનીને ત્રણ લેકના રંગમંડપમાં વિજય પતાકા ફરકાવો. અંધકાર રહિત ઉત્તમ પ્રકાશરૂપ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે, જિનેશ્વર દ્વારા ઉપદેશાયેલ સરળ માર્ગનું અનુસરણ કરીને તમે પરમપદ મોક્ષને પ્રાપ્ત કરો. પરીષહની સેનાને પરાજિત કરો. હે ઉત્તમ ક્ષત્રિય! હે ક્ષત્રિય નરપુંગવ! તમારો જય થાવ, વિજય થાવ! ઘણું દિવસો સુધી, ઘણુ મહિનાઓ સુધી, ઘણાં વરસો સુધી, પરીષહો અને ઉપસર્ગોથી નિર્ભય બનીને, ભયંકર અને અત્યંત ભય ઉત્પન્ન કરનારા પ્રસંગમાં Page #226 -------------------------------------------------------------------------- ________________ અભિનિષ્ક્રમણ ૧૬૩ ક્ષમાપ્રધાન બનીને તમે વિચરણ કરે. તમારી ધર્મસાધનામાં નિવિદ્મતા છે. આ રીતે કહીને તે લેકે જયજયકાર કરવા લાગ્યા. मूल:___तए णं समणे भगवं महावीरे नयणमालासहस्सेहि पेच्छिज्जमाणे पेच्छिज्जमाणे वयणमालासहस्सेहिं अभिथुव्वमाणे अमिथुव्वमाणे हिययमालासहस्सेहिं ओनंदिजमाणे ओनंदिजमाणे मणोरहमालासहस्सेहिं विच्छिप्पमाणे विच्छिप्पमाणे कंतिरूवगुणेहिं पत्थिज्जमाणे पत्थिजमाणे अंगुलिमालासहस्सेहिं दाइजमाणे दाइज्जमाणे दाहिणहत्थेणं बहूणं नरनारिसहस्साणं अंजलिमालासहस्साइं पडिच्छमाणे पडिच्छमाणे भवणपंतिसहस्साइं समतिच्छमाणे समतिच्छमाणे तंतीतलतालतुडियगीयवाइयरबेणं महुरेण य मणहरेणं जयजयसद्दघोसमीसिएणं मंजुमंजुणा घोसेण य पडिबुज्झमाणे पडिबुज्झमाणे सविडीए सव्वजुईए सव्वबलेणं सव्ववाहणेणं सव्वसमुदएणं सव्वादरेणं सव्वविभूतीए सव्वविभूसाए सव्वसंभमेणं सव्वसंगमेणं सव्वपगतीहिं सब्वणाडएहिं सव्वतालायरेहिं सव्वोरोहेणं सव्वपुप्फवत्थगंधमल्लालंकारविभूसाए सव्वतुडियसद्दसण्णिणादेणं महता इडिए महता जुतीए महता बलेणं महता वाहणेणं महता समुदएणंमहता वरतुडितजमगसमगप्पवादितेणं संखपणवपडहभेरिझल्लरिखरमुहिहुडुक्कदुंदुभिनिग्घोसनादियरवेणं कुंडपुरं नगरं मझंमज्झेणं निग्गच्छइ, निग्गच्छित्ता Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ કલ્પસૂત્ર जेणेव णायसंडवणे उजाणे जेणेव असोगवरपायवे तेणेव ૩વાછરુ . ૧૧૩ અર્થ : તે પછી શ્રમણ ભગવાન મહાવીર, હજારો નેત્રાથી જેવાતા, હજારે મુખોથી પ્રશંસા કરાતા, હજારો હૃદયથી અભિનંદિત કરાતા ચાલ્યા. ભગવાનને નિહાળીને લોકો હજાર જાતના મનોરથ (સંકલ્પ) કરવા લાગ્યા. ભગવાનની મનહર કાંતિ અને રૂપને જોઈ લેકે તેવીજ કાંતિ અને રૂપને ઈચ્છવા લાગ્યા. હજારે આંગળીઓથી તેઓ દષ્ટિગોચર થંઈ રહ્યા હતા. ભગવાન પોતાના જમણા હાથથી, હજારો નરનારીઓના પ્રણામને સ્વીકાર કરતા, હજારો ઘરની પંક્તિઓને પાર કરતા, વીણુ, હસ્તતાલ, વાજિંત્ર, ગાન અને વાદ્યોના મધુર અને સુંદર જયનાદના ઘોષને સાંભળીને સાવધાન બનતા છત્ર, ચામર વગેરે બધા વૈભવથી યુક્ત, અંગેઅંગમાં પહેરેલા સમસ્ત આભૂષણોની કાંતિથી મંડિત, સંપૂર્ણ સેનાથી વીંટળાયેલા, હાથી, ઘોડા, ઊંટ, ખચ્ચર, પાલખી, મ્યાના વિગેરે બધાં વાહનથી પરિવૃત, સંપૂર્ણ જનસમુદાયની સાથે, પૂર્ણ આદર અર્થાત ઔચિત્યપૂર્વક, તેમની સંપત્તિ અને સંપૂર્ણ શોભાની સંપૂર્ણ પ્રકારની ઉત્કંઠાની સાથે, સમસ્ત પ્રજા એટલે કે- વણિક, ક્ષત્રિય, વગેરે અઢાર વર્ણોની સાથે બધી જાતનાં નાટક કરનારા અને બધી જાતના તાલ બજાવનારથી સંવૃત, બધી જાતના અંતઃપુર તથા ફૂલ, ગંધ, માળા અને અલંકારની શોભા સાથે, બધી જાતના વાદ્યોના શબ્દોની સાથે એ જાતની મહાન ઋદ્ધિ, મહાન વૃતિ, વિરાટ સેના, વિશાળ વાહન, બૃહદ્ સમુદાય અને એક સાથે વાગતાં વાદ્યોના પ્રતિધ્વનિ સાથે અર્થાત શંખ, માટીના ઢેલ, ભેરી, ઝાલર, ખરમુખી, હુડુક્ક, દંદુભિ વગેરે વાદ્યોના અવાજ સાથે ભગવાન કંડપુર નગરના મધ્યભાગમાં થઈને નીકળ્યા, નીકળીને જ્યાં જ્ઞાતખંડવન નામનું ઉદ્યાન છે અને જ્યાં ઉત્તમ અશોક વૃક્ષ છે ત્યાં આવે છે. મૂલ્સ – जेणेव असोगवरपायवे तेणेव उवागच्छित्ता असोगवरपायवस्स अहे सीयं ठावेइ, अहे सीयं ठावित्ता सीयाओ पच्चोरुहइ, Page #228 -------------------------------------------------------------------------- ________________ અભિનિષ્ક્રમણ सीयाओ पच्चोरुहित्ता सयमेव आहरणमल्लालंकारं ओमुयइ, आहारणमल्लालंकारं ओमुइत्ता सयमेव पंचमुट्ठियं लोयं करेइ, सयमेव पंचमुट्ठियं लोयं करित्ता छट्ठेणं भत्तेणं अपाणएणं हृत्युत्तराहिं नक्खत्तेणं जोगमुवागएणं एगं देवदूतमादाय एगे अबीए मुंडे भवित्ता आगाराओ अणगारियं पव्वइए ॥ १४४ ॥ અર્થ: જ્યાં ઉત્તમ અશેક વૃક્ષ છે ત્યાં પહોંચીને તે અશેક વૃક્ષ નીચે ભગવાનની પાલખી રાખવામાં આવે છે, ભગવાન પાલખીમાંથી નીચે ઊતરે છે, ઊતરીને પોતાના હાથથી હાર વગેરે આભૂષા, પુષ્પાની માળા, અંગુઠીઓ વગેરે અલંકાર ઉતારે છે, ઉતારીને જાતે જ પંચમુષ્ઠિ લાચ કરે છે અર્થાત ચાર મુઠ્ઠીથી માથાના અને એક મુઠ્ઠીથી દાઢી મૂછના લાચ કરે છે, આ પ્રમાણે કેશના લેચ કરીને નિર્જલ છઠ ભક્ત (એ ઉપવાસ) જેમણે કરેલ છે એવા ભગવાન હતેાત્તરા નક્ષત્રના યોગ (ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ) આવતાં જ એક દેવદૃષ્ય વસ્ર લઈને એકલાજ મુડિત થઈને, આગારવાસ ત્યાગીને અણુગાર ધર્મને સ્વીકાર કરે છે, ૧૬૫ વિવેચન ત્રીસ વર્ષની ખીલેલા ફૂલ જેવી ભરયુવાનીમાં રાજ્ય વૈભવને ઠાકર મારીને, ભાગવિલાસને તિલાંજલિ આપીને માગસર વદ દશમના દિવસે વિજ્રમુદ્ભુત માં રાજકુમાર મહાવીર આત્મ-યૅાતિ પ્રજ્જવલિત કરવા માટે, મોટાભાઈ નંદવર્ધનની અનુમતિ મેળવીને ૧૯ જાતેજ આભૂષણે ને દૂર કરે છે, જાતેજ શિરના લાચ કરે છે ૯૧ અને સિદ્ધોને નમસ્કાર કરીને એવી પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે કે “હું સમભાવના સ્વીકાર કરું છું, સ સાવયોગના ત્યાગ કરું છુ, આજથી જીવન પર્યંત માનસિક, વાચિક અને કાયિક સાવદ્ય યાગમય આચરણુ હુ' કરીશ નહિ, કરાવીશ નહિ કે કરતાંને અનુમાદન આપીશ નહિ, પૂર્વત સાવદ્ય આચરણથી નિવૃત્ત થાઉં છું અને મારા પૂર્વકાળના સાવદ્ય જીવનનો ત્યાગ કરું છું.” ૧૯૨ તે પ્રતિજ્ઞાપૂર્વક સર્વ વિરતિ ચારિત્રના સ્વીકાર કરતાં જ ભગવાનને મનઃ પવજ્ઞાનની ઉપલબ્ધિ થઈ, ૧૯૩ તે સમયે ભગવાને એવા Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ કલ્પસૂત્ર દઢ નિશ્ચય કર્યો કે “જ્યાં સુધી મને કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે નહિ ત્યાં સુધી હું આ શરીરની સેવા-સુશ્રષા અથવા સાર સંભાળ કરીશ નહિ. દેવમાનવ અને તિર્યંચ સંબંધી જે કોઈ ઉપસર્ગ આવશે તેને સમભાવથી સહન કરીશ અને મનમાં કોઈ પણ જાતને કિંચિત પણ ઉદ્વેગ થવા દઈશ નહિ.૧૯૪ ભગવાન શ્રી મહાવીરે જે સમયે દીક્ષા ગ્રહણ કરી તે વખતે તેમની સાથે બીજુ કઈ પણ દીક્ષિત થયું નહિ. જ્યારે પૂર્વવત તીર્થકરોની સાથે અનેક પુરુષે દીક્ષિત થયા હતા. જેમકે – ભગવાન ઋષભદેવે ચાર હજાર પુરુષોની સાથે, ભગવતી મલ્લી અને ભગવાન પાર્શ્વનાથે ત્રણ પુરાની સાથે, ભગવાન વાસુપૂજ્ય છસ્સો પુરુષની સાથે અને બાકીના એગણીશ તીર્થકરોએ હજાર-હજાર પુરુષોની સાથે દીક્ષા ગ્રહણ કરી હતી.૧૯૫ – ૪ સાધના કાળ મૂલ્ય: समणे भगवं महावीरे संवच्छरं साहियं मासं जाव चीवरधारी होत्था, तेण परं अचेले पाणिपडिग्गहए ॥११५॥ અર્થ: શ્રમણ ભગવાન મહાવીર, એક વરસને એક મહિના સુધી વસ્ત્રધારી રહ્યા હતા. ત્યારપછી તેઓ અચેલ–વસ્રરહિત તથા હાથમાં ભેજન કરનારા બન્યા. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં અને આચારાંગના મૂળમાં દરિદ્ર બ્રાહ્મણને વસ્ત્ર દેવાને ઉલ્લેખ નથી પરંતુ આવશ્યક ચૂર્ણિ, નિર્યુક્તિ, વૃત્તિ ચઉષ્પન્નમહાપુરૂષચરિયું, ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર અને કલ્પસૂત્રની ટીકાઓમાં જે વર્ણન આવે છે આ પ્રમાણે છે: પ્રવજ્યા ગ્રહણ કર્યા પછી ભગવાન ત્યાંથી પ્રસ્થાન કરે છે. લોકોનાં નેત્રે તે પરમ તારકને ત્યાં સુધી એકી નજરે નિહાળતાં રહ્યાં છે જ્યાં સુધી ભગવાન નજરે દેખાતા બંધ ન થયા. દષ્ટિથી ઓઝલ થતાંજ તેમના નેત્રમાંથી આંસુઓ, મોતીની જેમ વરસી પડ્યાં અને તેમના હૃદયના સુકોમળ તાર ઝણઝણી ઊઠયા. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ દરિદ્ર બ્રાહ્મણને ઉદ્ધાર – * દરિદ્ર બ્રાહ્મણને ઉદ્ધાર સમભાવમાં તલ્લીન બનીને મહાવીર અકિંચન ભિક્ષુ બનીને આગળ વધી રહ્યા હતા. તેમને માર્ગમાં સિદ્ધાર્થના પરિચિત મિત્ર સેમ નામના વૃદ્ધ બ્રાહ્મણ મળ્યા, ૧૯૭ મહાવીરને નમ્ર નિવેદન કરી કહેવા લાગ્યાભગવાન! હું દીન અને દરિદ્ર છું, ખાવા માટે અન્ન નથી, પહેરવા માટે પૂરાં વસ્ત્ર નથી કે રહેવા માટે સારું ઝૂંપડુંયે નથી. ભગવાન! જે સમયે આપે સાંવત્સરિક દાન કર્યું હતું તે વખતે હું ભૂખથી ટળવળતા પરિવારને છોડીને ધનની આશાથી દૂરના પ્રદેશમાં ભીખ માગવા ગયા હતો.પ૯૮ મને અભાગિયાને એ ખબર ન પડી કે આપ ધનને વરસાદ કરી રહ્યા છે, હું હતાશ અને નિરાશ થઈને ખાલી હાથે ઘેર પાછો ફર્યો. પત્નીએ ભાગ્યની મજાક કરતાં કહ્યું- પતિદેવ! અહીં સેનાને મેહ ઊડી ઊડીને વરસી રહ્યો હતો તે વખતે આપ ક્યાં ભટકી રહ્યા હતા? હજી પણ જલદી જાવ અને મહાવીર પાસે યાચના કરો. તે દીનબંધુ આપને ન્યાલ કરી દેશે. ૯ ભગવન્! કૃપા કરે, આ દીન બ્રાહ્મણ આપની સામે ભીખ માગી રહેલ છે. મહાવીરે કહ્યું- ભદ્ર, અત્યારે હું એક અકિંચન ભિક્ષુ છું.૦૦ બ્રાહ્મણ - ભગવન્! શું કલ્પવૃક્ષની પાસે આવવા છતાં પણ મારી મનવાંછિત કામના પૂરી નહિ થાય? આટલું કહેતાં કહેતાં તો તેનું ગળું રૂંધાઈ ગયું. આંખે આંસુથી છલકાઈ ગઈ અને તે મહાવીરના ચરણરવિંદોમાં આળોટવા લાગ્યો. બ્રાહ્મણની દયાજનક દશા જોઈને મહાવીરનું દયાળુ હૃદય દ્રવી ઊયું. તેમણે તેજ ક્ષણે ઇન્દ્ર આપેલ દેવદૂષ્ય ચીવરને અર્ધભાગ તેને આપી દીધો.૧ બ્રાહ્મણ પોતાના ભાગ્યની પ્રશંસા કરતાં ચાલ્યો ગયો. બ્રાહ્મણી તે (કપડાં)ને જોઈ ઘણી સંતુષ્ટ થઈ. તેના છેડા બરાબર કરવા માટે તેણે રફુગરને તે કપડું (ચીવર) આપ્યું. ૨૨ રગર તે અમૂલ્ય કપડાંની ચમકદમક જોઈને ફેંકી ઊઠયે. બ્રાહ્મણે તેને આશ્ચર્યનું સમાધાન કરતાં બધી હકીક્ત સંભળાવી દીધી. રફુગરની પ્રેરણાથી પ્રેરિત થઈને તે ફરીથી અરધું ચીવર લેવા ગયો. એક વરસને એક માસ સુધી રહ્યા પછી Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ કલ્પસૂત્ર તે ચીવર મહાવીરના ખભા ઉપરથી નીચે સરી પડ્યું. ૩ બ્રાહ્મણે લઈને તે રફગરને આપ્યું. તેણે તેને ઠીક કરી આપ્યું અને એક લાખ દીનારમાં નંદીવર્ધનને વેચી દીધું. ૪ બ્રાહ્મણ જીવનભરને માટે સુખી બની ગયો. – * ક્ષમામૂર્તિ મહાવીર ક્ષમામૂર્તિ મહાવીર, તે દિવસે એક મુહૂર્ત દિવસ બાકી રહેતાં કુર્માર ગ્રામમાં ૨૫ કે જેનું વર્તમાન નામ “કામન છપરા છે, ત્યાં પધાર્યા. ગામની બહાર વૃક્ષની નીચે નાસિકાના અગ્રભાગ ઉપર દૃષ્ટિ કેન્દ્રિત કરીને સ્થાણું (ટૂંઠા)ની માફક ધ્યાનમાં સ્થિર થઈ ગયા. તે વખતે એક ગોવાળ ત્યાં આવ્યું. તે ભગવાનની પાસે બળદોને છોડીને ગાયોને દેહવા ગામમાં ચાલ્યો ગયે. ભૂખ અને તરસથી પીડાતા તે બળદ ચરતા ચરતા જંગલમાં ઘણી દૂર નીકળી ગયા. કેટલાક વખત પછી તે ગોવાળ પાછો ફર્યો. પરંતુ બળદોને ત્યાં જોયાં નહિ ત્યારે તેણે મહાવીરને પૂછયું – બતાવે મારા બળદ કયાં ગયા? મહાવીર ધ્યાનસ્થ હતા. કાંઈ જવાબ નહિ મળતાં તે આગળ વધ્યા અને રાતભર બળદની જંગલમાં શોધખોળ કરતે રહ્યો. સવારે નિરાશ થઈ પાછો ફર્યો અને આ બાજુ તે બળદ પણ જંગલમાં ચરતા ફરતા મહાવીરની પાસે આવીને બેસી ગયા. ગોવાળે મહાવીરની પાસે બળદને બેઠેલા જોયા કે તે ગુસ્સે થઈ ગયો. આખી રાત ભટકવાથી તે થાકી તે ગયો જ હતો એટલે મહાવીરને ચેર સમજીને મનને બધો ક્રોધ અને ગુસ્સે તેના ઉપર ઉતારવા માટે બળદોને બાંધવાના દોરડાથી મારવા દોડયો. તે સમયે સભામાં બેઠેલા દેવરાજ ઇન્દ્ર વિચાર કર્યો કે જોઉં તે ખરે કે આ વખતે ભગવાન મહાવીર શું કરી રહ્યા છે! અવધિજ્ઞાનથી ગોવાળને આ રીતે મારવા તૈયાર થએલા જોઇને ઇન્ડે તેને ત્યાં જ ઑભિત કરી દીધો અને સાક્ષાત પ્રગટ થઈને કહ્યું “અરે દુષ્ટ! શું કરી રહેલ છે! તને ખબર નથી કે આ સિદ્ધાર્થ રાજાને નંદન (પુત્ર) વર્ધમાન છે!” ગેવાળ હાંફળો-ફાંફળા થઈ ગયો, પછી ક્ષમા માગી અને પછી ભગવાન તથા ઈન્દ્રને વંદન કરીને ચાલ્યા ગયે.ર૭૦ Page #232 -------------------------------------------------------------------------- ________________ સ્વાવલંબી મહાવીર ૧૬૯ –* સ્વાવલંબી મહાવીર - મહાવીરની સાધના પૂર્ણ સ્વાવલંબી હતી. પોતાની સહાયતા માટે બીજાની સામે હાથ ફેલાવો તો દૂર રહ્યો પણ ભક્તિભાવનાથી તરબોળ થઈને પ્રાર્થના કરનારાને સહયોગ પણ તેમણે કદી ન ઇ . ગોવાળની મૂઢતા જોઈને દેવરાજના મનમાં આવ્યું અને પ્રભુને પ્રાર્થના કરી – “ભગવંત, વર્તમાનમાં માનવ અજ્ઞાની અને મૂઢ છે તેથી આપ જેવા ઘોર તપસ્વીઓને પણ મારવા માટે તૈયાર થઈ જાય છે, પૂરાં બાર વરસ સુધી આપને વિવિધ કષ્ટોને સામને કરવો પડશે તેથી આજ્ઞા આપો તે ત્યાં સુધી આપની સેવામાં રહીને કષ્ટ નિવારણ કર્યા કરીશ.” ૨૮ જવાબ આપતાં મહાવીરે કહ્યું : દેવરાજ! અતીતમાં કદી એમ બનેલ નથી, વર્તમાનમાં એવું બનતું નથી અને ભવિષ્યમાં એવું કદી બનશે નહિ કે દેવેન્દ્રો અથવા અસુરેન્દ્રોની સહાયતાથી અરિહતે કેવળજ્ઞાન અને સિદ્ધિ પ્રાપ્ત કરે. અહંન્તો તો પોતાનાજ બળ અને પુરુષાર્થથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. ૨૯ – પ્રથમ પારણું - - બીજે દિવસે ત્યાંથી વિહાર કરીને ભગવાન વર્ધમાન કોલ્લાગ સન્નિવેશમાં પહોંચ્યા. ત્યાં બહલ નામના બ્રાહ્મણને ઘેર ધી અને ખાંડ મિશ્રિત પરમ અન્ન (ખીર) ની ભિક્ષા પ્રાપ્ત કરીને તેના પાત્રમાં છઠનું પારણું કર્યું. ર૪૦ સમવાયાંગમાં કહેલ છે કે-ઋષભદેવ સિવાય બાકીના તીર્થકરોએ બીજે દિવસે પારણાં કર્યા અને પારણામાં અમૃત જેવી મધુર ખીર તેમને પ્રાપ્ત થઈ રા ત્યાંથી વિહાર કરીને ભગવાન મોરાક સન્નિવેશમાં દૂઈજ્જન્તક જાતિના તાપના આશ્રમમાં પધાર્યા. ત્યાંના કુલપતિ ભગવાનના પિતા સિદ્ધાર્થના પરમ મિત્ર હતા. ૧૧૨ ભગવાનને આવતા જોઈને તે સ્વાગતને માટે ઊભા રહ્યા. ભગવાને પણ પૂર્વના અભ્યાસવશ મળવાના હેતુથી બને હાથ લંબાવ્યા અને તેમના મધુર આગ્રહને વશ થઈને તે એક દિવસ ત્યાં Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ કલ્પસૂત્ર બિરાજ્યા. પ્રસ્થાન કરતી વખતે કુલપતિએ નિવેદન કર્યું” – “કુમારવર ! આ આશ્રમ આપના જ છે, આપ તેને કોઇ બીજાના ન સમજે, થોડા વખત અહીં સ્થિર વસવાટ કરો, અને એકાન્ત શાંત સ્થાનમાં વર્ષાવાસની ઈચ્છા હોય તે અહીં અવશ્ય પધારો. તેા હું અનુગૃહીત થઈશ. “ ૨૧૪ ભગવાને ત્યાંથી વિહાર કર્યા, આજુબાજુના ક્ષેત્રમાં પરિભ્રમણ કરીને વર્ષાવાસના હેતુથી ત્યાં પધાર્યા, કુલપતિએ એક પર્ણકુટી અર્પણ કરી. ભગવાન ત્યાં હિમાલયની માફક અચળ, નિષ્કપ ધ્યાન-યોગમાં સ્થિર થઈ ગયા. વરસાદ મેાડા પડવાને કારણે ત્યાં ઘાસ ઊગેલ ન હતું, ભૂખથી પીડાતી ગાયા વગેરે પશુએ પર્ણકુટિઓનુ ઘાસ ખાવા મેાઢાં નાખતી હતી, બીજા તાપસગણુ તેણે ભગાડીને કુાટની રક્ષા કરતા પણુ ભગવાન મહાવીર તેા ધ્યાનમાં તલ્લીન હતા. તે ગાયાને રોકે પણ કઈ રીતે? તાપસેાએ કુલપતિને શું ‘તમારા આ મહેમાન કેવા આળસુ છે! પેાતાની ઝૂંપડીની પણ રક્ષા કરી શકતા નથી! બીજી ઝૂંપડી કાણુ બનાવી દેશે? ૨૫ કુલપતિએ મહાવીરને નિવેદન કર્યું – કુમારવર! પક્ષિગણુ પણ પેાતાના માળાની રક્ષા કરે છે પણ આપ રાજકુમાર હોવા છતાં પણ આટલી બધી ઉપેક્ષા શા માટે રાખા છે!! બીજાઆને દંડ આપવા તે તેા આપનુ ન્ય છે છતાં વિમુખ કેમ બની રહ્યા છે! આ જાતના સંકેત કરીને કુલપતિ તેના સ્થાને ચાલ્યા ગયા. મહાવીરે વિચાર કર્યો કે મારા કારણે આશ્રમની વ્યક્તિનું માનસ દુ:ખી થઈ રહેલ છે તેથી મારે અહીં રહેવું ચિત નથી.” વર્ષાવાસના પંદર દિવસ પસાર થવા છતાં પણ તેમણે ત્યાંથી વિહાર કર્યાં, ૨૭ તે વખતે ભગવાન મહાવીરે પાંચ પ્રતિજ્ઞા ગ્રહણ કરી. (૧) અપ્રીતિકારક સ્થાનમાં રહીશ નહિ, ૧૮ (૨) સદા ધ્યાનમાં રહીશ. (૩) મૌન પાળીશ. (૪) હાથમાં ભાજન કરીશ. (૫) ગૃહસ્થાના વિનય કરીશ નહિ, Page #234 -------------------------------------------------------------------------- ________________ શૂલપાણી યક્ષને ઉપદ્રવ ૧૭૧ અહીં એ યાદ રાખવાનું છે કે આચારાંગ ૨૧૯ સૂત્ર અનુસાર મહાવીરે કદી પણ બીજાના પાત્રમાં ભેજન કર્યું નથી પરંતુ આચાર્ય મલયગિરિના અભિમત અનુસાર પ્રસ્તુત પ્રતિજ્ઞા ગ્રહણ કરતાં પહેલાં ભગવાને ગૃહસ્થના પાત્રને ઉપયોગ કર્યો હતો ૨૨૦ અને કેવળજ્ઞાન થયા પછી તે પ્રવચનલાઘવના કારણે તે જાતે ભિક્ષા લેવા પધારતા ન હતા. ૨૨ તે હેતુથી જ તે લોહાર્ય અણગારને ધન્ય માનવામાં આવ્યા છે કે જેમણે ભગવાનને કેવળજ્ઞાન થયા પછી ભિક્ષા લાવીને અર્પણ કરી. ૨૩૨ –* શૂલપાણિ ચક્ષને ઉપદ્રવ ભગવાન શ્રી મહાવીર આશ્રમથી વિહાર કરીને અસ્થિગ્રામ તરફ ચાલી નીકળ્યા. સંધ્યાના ઝાંખા પ્રકાશમાં (ગોધૂલિ વેળાએ) ત્યાં પહોંચ્યા. ગામમાં એકાન્ત સ્થાનની યાચના કરતાં, નગરની બહાર યક્ષાયતનમાં રહેવાની આજ્ઞા લીધી ત્યારે ગ્રામવાસિઓએ કહ્યું – “ભગવન! ત્યાં એક યક્ષ રહે છે, તેને સ્વભાવ ઘણો જ ક્રૂર છે, તે રાત્રિમાં ત્યાં કેઈને રહેવા દેતા નથી તેથી આપ ત્યાં નહિ રહેતાં બીજા સ્થાનમાં રહે. રર૩ પરંતુ ભગવાને યક્ષને પ્રતિબંધ કરવાના હેતુથી તે સ્થાનની ફરીને માગણી કરી. ગ્રામવાસિઓએ આજ્ઞા આપી, ભગવાન એક ખૂણામાં ધ્યાનસ્થ થઈ ગયા. સાંજની પૂજા માટે ઇન્દ્રશર્મા નામને પૂજારી આવ્યા. અર્ચના પછી બધા યાત્રિઓને યક્ષાયતનમાંથી બહાર કાઢયા. ભગવાનને તેણે કહ્યુંપરંતુ તે મૌન હતા, ધ્યાનસ્થ હતા, ઈન્દ્રશર્માએ ફરીને યક્ષના ભયંકર ઉત્પાતનું માંચક વર્ણન કર્યું છતાં પણ ભગવાન વિચલિત ન થયા અને તે ત્યાં જ રહ્યા, ઈન્દ્રશર્મા ચાલ્યો ગયો.૨૪ સંધ્યાની સહામણ આહલાદક વેળા પૂરી થઈ. જરા અંધકાર થતાં શૂલપાણિ યક્ષ પ્રગટ થે. ભગવાનને ત્યાં ધ્યાનસ્થ જોઈને તેણે કહ્યું – મૃત્યુને ઈચ્છનારે આ ગ્રામનિવાસિઓ અને દેવના અર્ચક દ્વારા નિષેધ કરવા છતાં પણ ન માને, તેથી લાગે છે કે તેને હજી સુધી મારા પ્રબળ પરાક્રમને પરિચય નથી. પરાક્રમને પરિચય આપવા માટે તેણે Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ કલ્પસૂત્ર ભયંકર અટ્ટહાસ્ય કર્યું, ૨૫ જેથી આખે વનપ્રાંત કંપી ઊઠ્યો પરંતુ મહાવીર તે એની માફક અચલ અને અકંપ ઊભા રહ્યા. તેણે હાથીનું રૂપ બનાવ્યું, દંત પ્રહાર કરવા છતાં અને પગથી રગડવા છતાં પણ તે અચળ રહ્યા. યક્ષે પિશાચનું વિકરાળ રૂપ બનાવીને તીક્ષ્ણ નખ અને દાંત મહાવીરના અંગમાં ભરાવ્યા છતાં પણ તેમના મનમાં રોષ ન આવ્યો. મોઢામાંથી સીસકારા પણ ન નીકળ્યા. તેણે સર્પ બનીને જોરથી ડંસ દીધે તે પણ મહાવીર ધ્યાનભંગ ન થયા. અંતે તેણે પોતાની દિવ્ય દેવશક્તિથી તેમના આંખ, કાન, નાક, સિર, દાંત, નખ અને પીઠમાં ભયંકર વેદના ઉત્પન્ન કરી. એવા પ્રકારની એક વેદનાથી પણ સાધારણ પ્રાણી તરફડીને તત્ક્ષણ મૃત્યુને પામે છે. ૨૬ ત્યારે મહાવીર તે બધી જાતની વેદનાઓને શાંત ભાવથી સહન કરતા રહ્યા. રાક્ષસી–બળ મહાવીરના આત્મબળ આગળ પરાસ્ત થઈ ગયું. તેની ધીરજ ખૂટી ગઈ. પ્રભુની અદ્ભુત તિતિક્ષા જોઈને તે ચકિત અને ચંભિત થઈ ગયો. અંતે હારીને મહાવીરના ચરણોમાં ઢળી પડયો, “ભગવાન! મારો અપરાધ ક્ષમા કરે! મેં આપને ઓળખ્યા નહિ આ રીતે તે વિનમ્ર બનીને પ્રભુની સ્તુતિ કરવા લાગી ગયા. -—* ભગવાનનાં સ્વપ્ન: એક મુહર્ત રાત્રિ અવશેષ રહેતાં ભગવાનને તે રાત્રે નિદ્રા આવી ગઈ ૨૨૭ ત્યારે તેમણે દશ સ્વપ્નો જોયાં. ૨૮ (1) હું એક ભયંકર તાડ જેવા પિશાચને મારી રહ્યો છું. (૨) મારી સામે એક સફેદ પુષ્કોકિલ (પુરૂષ કેયલ) ઉપસ્થિત છે. (૩) મારી સામે એક રંગબેરંગી પુરસ્કોકિલ ઉપસ્થિત છે. (૪) બે રત્નમાળાઓ મારી સન્મુખ છે. (૫) એક ત ગોકુળ મારી સન્મુખ છે. (૬ એક વિકસિત પદ્મ સરોવર મારી સામે સ્થિત છે. (૭) હું તરંગોથી ઊછળતા મહાસમુદ્રને મારા હાથે તરીને પાર કરી ગયો છું. (૮) જાજવલ્યમાન સૂર્ય આખા વિશ્વને આલોકિત કરી રહેલ છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ ભગવાનનાં સ્વપ્ન ૧૭૩ (૯) હું મારા આંતરડાઓથી માનુષાર પર્વતને આવેષ્ટિત કરી રહ્યો છું. (૧૦) હું મેરુપર્વત પર ચઢી રહ્યો છું. સ્વપ્ન પૂરું થતાં ભગવાનની નિદ્રા ઊડી ગઈ. સાધનાકાળમાં ભગવાનને તે રાત્રે થોડી નિદ્રા આવી હતી અને તે પણ સૂતાં સૂતાં નહિ પણ ઊભાં ઊભાં.૨૯ રાત્રે શલપાણિના ભયંકર અટ્ટહાસ્યને સાંભળીને ગ્રામવાસિઓએ તે વખતે અનુમાન કર્યું કે મંદિરમાં રોકાએલા તે સાધુ સદાને માટે પોઢી ગયા છે અને સવાર પહેલાં જ્યારે સંગીતની સુમધુર સ્વરલહેરી સાંભળી ત્યારે તેમનું અનુમાન વધારે દઢ થઈ ગયું કે સાધુના મૃત્યુથી યક્ષ પોતાના હૃદયની પ્રસન્નતાને સંગીત દ્વારા પ્રકટ કરી રહેલ છે.૨૩૦ ઉત્પલ નામનો નિમિત્તિઓ અધિક ગામમાં રહેતો હતો. પહેલાં તે ભગવાન પાર્શ્વનાથની પરંપરામાં શ્રમણ બન્યો હતો પરંતુ પાછળથી શ્રમણત્વથી ભ્રષ્ટ થઈ ગયો હતો. જ્યારે તેને મહાવીરના યક્ષાયતનમાં રોકાવાના સમાચાર મળ્યા ત્યારે અનિષ્ટની કલ્પનાથી તેનું હૃદય ઘડકી ઊઠયું. ૩૧ સવારે ઇન્દ્ર શર્મા પૂજારીની સાથે તે યક્ષાયતનમાં પહોંચ્યા. પરંતુ તેમની કલ્પનાથી વિરુદ્ધ યક્ષ દ્વારા ભગવાન મહાવીરની અર્ચના કરાતી જોઈને તેના આશ્ચર્યને પાર રહ્યો નહિ, તે બંને પ્રભુના ચરણોમાં નમસ્કાર કરવા લાગ્યા. “પ્રભે, આપનું આત્મતેજ અપૂર્વ છે, આપે યક્ષપ્રકોપ શાંત કરી દીધું છે.” નિમિત્તિઓએ નિવેદન કર્યું “પ્રભો! આપે આજે રાત્રિના પાછલા પહેરમાં દશ સ્વપ્ન જોયાં છે તે તેનું ફળ આ પ્રમાણે મળશે. (૧) આપ મેહનીય કર્મને નષ્ટ કરશો. . (૨) સદા સર્વદા આપ શુક્લ ધ્યાનમાં રહેશો. (૩) વિવિધ જ્ઞાનમય દ્વાદશાંગ ધૃતની પ્રરૂપણ કરશો. ' (૪) ..................? (૫) ચતુર્વિધ સંઘ આપની સેવામાં જોડાયેલ રહેશે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ક૯પાત્ર (૬) ચતુર્વિધ દેવ આપની સેવામાં રહેશે. (૭) સંસાર સાગરને આપ પાર કરશો. (૮) કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને આપ પ્રાપ્ત કરશે. (૯) અહીંતહીં સર્વત્ર આપની કીર્તિ કમુદી ચમકશે. (૧૦) સમવસરણમાં સિંહાસન ઉપર બિરાજીને આપ ધર્મની સંસ્થાપના કરશો. આ પ્રમાણે તે નવ સ્વપ્નનાં ફળ મારા જાણવામાં આવ્યાં પણ ચોથા સ્વપ્નાનું ફળ મારી સમજમાં આવતું નથી. ભગવાને ચોથા સ્વપ્નાનું ફળ બતાવતાં કહ્યું. ઉત્પલ, હું સર્વ વિરતિ અને દેશવિરતિરૂપ બે પ્રકારના ધર્મની પ્રરુપણ કરીશ.૩૩ પ્રસ્તુત વર્ષાવાસમાં ભગવાને પંદર પંદર દિવસના આઠ અર્ધમાસ ઉપવાસ કર્યા.૨૩૪ ત્યાંથી વર્ષાવાસમાં પછી વિહાર કરીને ભગવાન મરાકસન્નિવેશમાં પધાર્યા અને ઉદ્યાનમાં બિરાજ્યા.૨૩૫ ત્યાં ભગવાનના તપસ્વી જીવન અને જ્ઞાનની તેજસ્વિતાથી જનતાના મનમાં શ્રદ્ધાના દીપ પ્રજજવલિત થઈ ઊડ્યા. ધ્યાનપરાયણ મહાવીરની ચારે બાજુ જનતા શ્રદ્ધાપૂર્વક આવીને જામવા લાગી, પ્રસ્તુત સન્નિવેશમાં અચ્છેદક નામને પાખંડી રહેતો હતો કે જે પોતાનું ગુજરાન જ્યોતિષ વગેરેથી ચલાવતો હતો. મહાવીરની તેજસ્વી પ્રતિભાથી તેની પ્રતિભા પ્રભાવહીન (ઝાંખી) બની ગઈ. તેણે ભગવાનને નિવેદન કર્યું– “ભગવાન! આપનું વ્યક્તિત્વ અપૂર્વ છે. આપ અન્યત્ર પધારો કેમકે આપના અહીં બિરાજવાથી અમારું ગુજરાન ચાલતું નથી. અમે બીજે કોઈ ઠેકાણે જઈએ તે પરિચય અને પ્રતિભાના અભાવમાં અમને કઈ પણ પૂછશે નહિ, કરૂણાવતાર મહાવીરે ત્યાંથી વિહાર કરી દીધે.૨૩૬ –* ચંડકૌશિકને પ્રતિબંધ દક્ષિણ વાચાલાથી ઉત્તર વાચાલા જવાના બે માર્ગ હતા. એક કનખલ આશ્રમમાંથી થઈને અને બીજે બહારથી. આશ્રમને માર્ગ સીધો Page #238 -------------------------------------------------------------------------- ________________ ચંડકૌશિકને પ્રતિબંધ ૧૭૫ હોવા છતાં પણ નિર્જન, ભયાનક અને વિકટ સંકટયુક્ત હતા. બહારને પંથ કુટિલ અને લાંબે હતો. પરંતુ સુગમ અને વિપદેથી મુક્ત હતો. આત્માની મસ્તીમાં ગજરાજની માફક ડેલતા મહાવીર સીધા પંથ ઉપર જ પોતાનાં કદમ વધારતા જઈ રહેલ હતા. ૨૭૩ ગવાળાએ ચેતવતા કહ્યું. “દેવાર્ય! તે બાજુ ન પધારો. તે માર્ગમાં એક ભયંકર દૃષ્ટિવિષ સર્પ રહે છે કે જેના ઝેરીલા કુંફાડાથી માનવ તે શું પણ પશુપક્ષી પણ સદાને માટે આંખ મીંચી લે છે. તે એટલે ભયંકર છે કે જ્યાં જુએ છે ત્યાં ઝેર વરસવા લાગે છે, આગની જવાળાઓ નીકળે છે. તેના કારણે આસપાસનાં વૃક્ષો પણ સૂકાઈ ગયાં છે. ચારે બાજુ સુમસામ થઈ ગયેલ છે. તેથી આપ બહારના માર્ગથી પધારે. પરંતુ મહાવીર મૌન હતા. તે તેમના લક્ષ્ય તરફ આગળ વધી રહેલ હતા. પંથથી વિચલિત થવું તે તેઓ શીખ્યા ન હતા. ગોવાળોએ ફરીવાર રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ સફળ ન થઈ શક્યા. ભગવાન આગળ વધી ગયા. ચંડકૌશિકના સ્થાન ઉપર જઈને ધ્યાનમાં ઊભા રહી ગયા. ર૩૮ તેમના મનમાં પ્રેમના દૂધને સાગર ઊછળી રહેલ હતે. ભયંકર ફૂંફાડા મારતો નાગરાજ બહાર નીકળ્યો. રાફડાની પાસે ભગવાનને જોઈને તે એકદમ થંભી ગયો. પછી તેણે એકાએક ક્ષુબ્ધ થઈને ફૂંફાડા માર્યો પરંતુ ભગવાન ઉપર કાંઈ પણ અસર થઈ નહિ. તેણે અનેક ડંખ દીધા તેપણુ ભગવાનને શાંતપ્રશાંત જોઈને તે સ્તબ્ધ થઈ ગયો. આશ્ચર્યમાં ડૂબેલો વિષધર મહાવીરની મુખમુદ્રાને એકીટશે જોઈ રહ્યો તેમાં કયાંય રેષ કે કોધની રેખાઓ ન હતી પરંતુ મધુર મંદહાસ્ય ખીલી રહ્યું હતું. અંતે અમૃતની આગળ વિષ હારી ગયું. મહાવીરે નાગરાજને શાંત જોઈને ધ્યાનથી નિવૃત્ત બનીને કહ્યું“ચંડકૌશિક! બેધ પામ! “બુગ્ઝ બુઝ ચંડકાસિયા' શાંત થા, જાગૃત થા. અજ્ઞાનના અંધકારમાં જ્યાં ભટકી રહેલ છે. પૂર્વજન્મના દુષ્કર્મોને Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ કપસૂત્ર કારણે તારે સર્પ બનવું પડ્યું છે, જે હજી પણ તું સંભાળીશ નહિ તે ભવિષ્ય તિમિરથી છવાઈ જશે. ૨૪૦ તે ભગવાનનાં અમૃત જેવાં વચનેએ નાગરાજના માનસમાં વિચારજ્યોતિ પ્રજ્જવલિત કરી દીધી, ચિંતન કરતાં કરતાં પૂર્વ જન્મનું ચલચિત્ર નેત્રની સામે નાચવા લાગ્યું. ૨૪ “હું પૂર્વ જન્મમાં શ્રમણ હતો. અસાવધાનીથી ભિક્ષા લેવા જતી વખતે પગની નીચે દેડકી આવી ગઈ. શિષ્ય દ્વારા પ્રેરણા મળવા છતાં પણ મેં આલોચના ન કરી અને અહંકારવશ શિષ્યને મારવા દોડ્યો. અંધકારમાં થાંભલા સાથે માથું અફળાયું. આયુષ્ય પૂર્ણ કરીને જતિષ્ક દેવ બનેઅને ત્યાંથી પ્રસ્તુત આશ્રમમાં કૌશિક તાપસ બને. મારી ક્રૂર પ્રકૃતિથી બધા કંપે છે. એક વખત શ્વેતાંગિનીના રાજકુમારોએ આશ્રમનાં ફળફૂલ તેડ્યાં. હું તીક્ષ્ણ કુહાડીથી તેને મારવા દોડ્યો પણ પગ લચકી ગયો અને તે જ કુહાડીથી હું જાતે કપાઈ ગયો, ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને સર્પ બને.” આવી જાતનાં પૂર્વ પાપોની સ્મૃતિથી હૃદય વિકળ તેમ જ વિહળ થઈ ઊઠયું. આત્મભાન થતાંજ તે પોતે કરેલી ભૂલને પશ્ચાત્તાપ કરવા લાગ્યો. ભગવાનના ચરણારવિન્દમાં નમી પડશે. તેનાં હૃદયનાં પડ પીગળી ગયા. ભગવાનના પાવન પ્રવચનથી તે પવિત્ર બની ગયો. તેણે દઢ પ્રતિજ્ઞા ગ્રહણ કરી કે આજથી હું કોઈને સતાવીશ નહિ. તેણે આજીવન અનશન કરી લીધું. ૨૪૨ ભગવાનને ત્યાં ઊભા રહેલા જોઈને લોકો આવવા લાગ્યા. નાગરાજમાં આવું અદ્ભુત પરિવર્તન જોઈને જનતા ચક્તિ થઈ ગઈ. જેને મારવા માટે એક દિવસ જનતા ઉન્મત્ત હતી આજ તેની અર્ચના કરીને તે આનંદમગ્ન થઈ રહી હતી. ત્યાંથી ભગવાન ઉત્તર વાચાળા પધાર્યા. નાગસેનને ત્યાં પંદર દિવસના ઉપવાસનું પારણું કરી શ્વેતાંબીકા પધાર્યા. સમ્રાટ પરદેશીએ ભાવભીનું સ્વાગત કર્યું. ત્યાંથી સુરભિપુર પધારી રહેલ હતા ત્યાં માર્ગમાં સમ્રાટ પ્રદેશી પાસે જતા પાંચ નૈયિક રાજાઓએ ભગવાનની વંદના કરી, ૨૪૩ Page #240 -------------------------------------------------------------------------- ________________ નાવ કિનારે લાગી ગઈ * નાવ કિનારે લાગી ગઈ - સુરભિપુર પધારતી વખતે ગંગાને પાર કરવાના હેતુથી ભગવાન સિદ્ધદત્તની નૌકામાં આરૂઢ થયા, નૌકા જેવી વહેતી થઈ તેટલામાં જ જમણી ખાજુથી ઘુવડના, કાનને કડવા લાગે તેવા શબ્દો સાંભળીને ખેમિલ નિમિત્તિઆએ યાત્રિઓને કહ્યું ‘મારુ વિશ્ર્વ આવશે પણ આ મહાપુરુષના પ્રબળ પુણ્યથી આપણે બચી જઈશું. ૪ આગળ વધતાં જ આંધી અને તેાફાનથી નૌકા વમળ (ભમ્મર ) માં ફસાઇ ગઇ. કહેવાય છે કે ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં જે સિંહને માર્યા હતા તે સુષ્ટ નામના દેવ થયા અને પૂ વેરના કારણે ગંગામાં તાફાન શરૂ કરી દીધું, બીજા યાત્રીઓ ભયથી ક*પી ઊઠયા પરંતુ મહાવીર નિષ્કપ હતા. અંતમાં મહાવીરના પ્રભાવપૂર્ણ વ્યક્તિત્વથી નૌકા કિનારે લાગી ગઈ. * ધર્મચક્રવતી ઃ ૧૭૭ ભગવાન નાવમાંથી ઊતરીને ગંગાના કિનારે રહેલા ઘૃણાક સન્નિવેશની બહાર ધ્યાનસ્થ મુદ્રામાં ઊભા રહી ગયા. ભગવાનનાં ચરણચિના જોઈને પુષ્ય નામના એક નિમિત્તિયાના માનસમાં વિચાર ઊઠયા કે આ ચરણ-ચિહ્ના તા અવશ્ય કોઇ ચક્રવર્તી સમ્રાટનાં છે કે જે અત્યારે કોઈ સંકટમાં ઘેરાઈ ને એકલા ફરી રહેલ છે. હું જઇને તેની સેવા કરું. ચક્રવતી જ્યારે સમ્રાટ બનશે ત્યારે તે પ્રસન્ન થઇને મને ન્યાલ કરી દેશે. ૪૫ તે ચરણ-ચિહ્નાને શ્વેતાં ભગવાનની પાસે પહોંચ્યા પર ંતુ ભિક્ષુકના વેષમાં ભગવાનને જોઇને તેના આશ્ચર્યના પાર રહ્યો નહિ, તેણે વિચાર કર્યો કે ચક્રવતી સમ્રાટનાં સંપૂર્ણ લક્ષણ શરીર ઉપર વિદ્યમાન હોવા છતાં પણ આ ભિક્ષુક શા માટે હશે! તેને જ્યાતિષશાસ્ત્રનું કથન મિથ્યા માલૂમ પડયું, તે જ્યાતિષશાસ્ત્રના ગ્રંથાને ગંગામાં ડુબાડવા તૈયારી કરી રહ્યો હતા ત્યાં જ દેવેન્દ્ર પ્રકટ થઈને કહ્યું: પુષ્ય! આ કોઈ સાધારણુ ભિક્ષુક નથી! ધર્મચક્રવર્તી છે. ચક્રવર્તી સમ્રાટથી પણ ચઢિયાતા છે. દેવા અને ઈન્દ્રો દ્વારા પણ વંદનીય અને અનીય છે, ૨૪૬ પુષ્ય ભગવાનને વંદન કરીને ચાલી નીકળ્યેા, Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ કલ્પસૂત્ર – ગોશાલકને ભેટે - ભગવાન મહાવીરે બીજુ વર્ષાવાસ રાજગૃહના ઉપનગર નાલંદાની તંતુવાય શાળા (વણકરની ઉદ્યોગશાળા)માં કર્યું. ત્યાં મખલિપુત્ર ગોશાલક ૨૪૭ પણ વર્ષાવાસ માટે ફરતો આવ્યો હતો. તે ભગવાનનાં તપ અને ત્યાગથી આકર્ષિત થયે. હકીકતે તે તેણે ભગવાનના મા ખમણના પારણે પાંચ દિવ્ય પ્રકટ થતાં જોઈ, અને આકાશમાં દેવદુંદુભિ સાંભળી ત્યારે તે ભગવાનના ચમત્કારિક તપથી આકૃષ્ટ થઈને તેમને શિષ્ય બનવા માટે ઉત્સુક થઈ ગયો. તે ભગવાનને પિતાને શિષ્ય બનાવવાની પ્રાર્થના કરવા લાગ્યા, પ્રભુ મૌન રહ્યા ૨૪૮ તે વર્ષાવાસમાં ભગવાને એક-એક માસનું દીર્ધ તપ કર્યું. વર્ષાવાસની પૂર્ણાહુતિના દિવસે ગોશાલક ભિક્ષા માટે નીકળે ત્યારે તેણે પ્રભુને પ્રશ્ન પૂછયે-“તપસ્વી! આજે મને ભિક્ષામાં શું મળશે?” ઉત્તર આપતાં ભગવાને કહ્યું – કેદરાનાં વાસી તાંદુલ, ખાટી છાશ અને ખોટે રૂપિયો,” ભગવાનની ભવિષ્યવાણી મિથ્યા બનાવવાના હેતુથી તે શ્રેષ્ઠીઓના ગગનચુંબી ભવ્ય ભવનમાં પહોંચ્યો પરંતુ હતાશ અને નિરાશ થઈને ખાલી પાછો આવ્યો. પછી ગરીબોની ઝૂંપડીઓ તરફ આગળ વધ્યો. એક લહારના ઘેરથી તેને ખાટી છાશ, વાસી ભાત અને દક્ષિણામાં એક રૂપિયે મળે. બસ, આ ઘટનાએ તેને નિયતિવાદ તરફ આકર્ષિત કર્યો. તે વિચારવા લાગ્યું જે બનવાનું હોય છે તે બનીને જ રહે છે અને તે બધું એ પહેલાંથી જ નિશ્ચિત રહેલું છે. - ભગવાન મહાવીર નાલંદાથી વિહાર કરીને કેલ્લાગસન્નિવેશમાં પધાર્યા અને ત્યાં એક બ્રાહ્મણના ઘેર ચાતુર્માસક્ષપણનું પારણું કર્યું. આ બાજુ ગોશાલક ભિક્ષા લઈ પાછો ફર્યો પરંતુ ભગવાનને ત્યાં નહિ જોતાં શોધતાં શોધતાં કેલ્લાગસન્નિવેશમાં આવી પહોંચ્યા. ભગવાનને શિષ્ય બનાવવાની ફરી ફરીને પ્રાર્થના કરી પરંતુ ભગવાને તેની વાત સ્વીકારીનહિ. ૪૯ ગશાલક પ્રકૃતિથી ચંચળ, ઉદ્ધત અને લોલુપ હતા. તે ભગવાનની સાથે જ કેલ્લાગસન્નિવેશથી સુવર્ણ ખેલ જઈ રહેલ હતા. માર્ગમાં એક Page #242 -------------------------------------------------------------------------- ________________ ગશાલકને ભેટો ૧૭૯ ગોવાળની મંડળી ખીર પકાવી રહેલ હતી. ખીર જોઈને ગોશાલકનું મન તે ખાવા માટે, તલપાપડ થઈ ગયું. મહાવીરને નિવેદન કર્યું. મહાવીર કહ્યું- “ખીર પાતાં પહેલાં જ હાંડલી ફૂટવાને લીધે તે ઘૂળમાં મળી જશે.” ગોશાલકે ગવાળાની પાસે જઈ આ વાત કહી દીધી અને પોતે ખીર ખાવાની અભિલાષાથી ત્યાં રોકાઈ ગયો. ભગવાન આગળ વધ્યા. ગોવાળાએ હાંડલીની ખૂબ રક્ષા કરી છતાં પણ ફૂટી ગઈ અને ખીર ધૂળમાં ભળી ગઈ. ૨૫૦ ગોશાલક વિલું મોટું કરીને મહાવીરની પાસે પહોંચ્યું. આ ઘટનાથી તેની ધારણા એવી દઢ થઈ ગઈ કે જે બનવાનું છે તે કદી ટાળી શકાતું નથી. તે “નિયતિવાદ” નો પાકો સમર્થક બની ગયો. ત્યાંથી વિહાર કરીને ભગવાન “બ્રાહ્મણગ્રામ પધાર્યા. તેના બે વિભાગ હતા. એક “નંદ પાટક” અને બીજે “ઉપનંદ પાટક ભગવાન નંદા પાટકમાં નંદના ઘરે ભિક્ષા માટે પધાર્યા. ભગવાનને વાસી ભોજન પ્રાપ્ત થયું. પરંતુ શાંતભાવથી તેમણે તેને સ્વીકાર કર્યો. ગોશાલક ઉપનંદ પાટકમાં ઉપનંદને ત્યાં ભિક્ષા માટે ગયે. દાસી, તાંદુલની ભિક્ષા આપવા લાગી ત્યારે ગોશાલકે મોં મચકોડ્યું અને તેને લેવાનો ઈનકાર કરી દીધું. ગોશાલકના આવા અભદ્ર વ્યવહારથી ઉપનંદ કોપાયમાન થઈ ગયો અને દાસીને કહ્યું – તે ભિક્ષા ન લે તો તેને માથા ઉપર ફેંકી દે. દાસીએ સ્વામીની આજ્ઞાથી ભિક્ષા તેના માથા ઉપર નાખી દીધી. ગોશાલક ગુસ્સે થઈ ગયો. શ્રાપ આપીને બક્ત બને ત્યાંથી ચાલી નીકળ્યો. ભગવાન ત્યાંથી અંગ દેશની રાજધાની ચંપાનગરીમાં પધાર્યા. ૨૫ ગોશાલક પણ સાથે જ હતો. ભગવાને ત્રીજુ વર્ષાવાસ ત્યાં વીતાવ્યું. વર્ષાવાસમાં બબ્બે માસનાં ઉત્કૃષ્ટ આકરાં તપની સાથે વિવિધ આસન અને ધ્યાનયોગની સાધના કરી, પ્રથમ પારણું ચંપામાં કર્યું અને બીજુ ચંપાની બહાર, ભગવાન વર્ષાવાસ પછી કાલાયસન્નિવેશ પધાર્યા ત્યાંથી પત્તકાલાય પધાર્યા અને બંને સ્થાને ખંડેરોમાં ઊભા રહી ધ્યાન કર્યું. બંનેય સ્થળે ગોશાલકે પિતાની વિકારયુક્ત અને અવિવેકી પ્રવૃત્તિના કારણે લેકીને માર ખાધો. ભગવાન તે રાતોની રાત સુધી ધ્યાનમાં લીન રહ્યા. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦. કલ્પસૂત્ર ત્યાંથી ભગવાન કુમારકસન્નિવેશ પધાર્યા. ત્યાં તેઓ ચંપક રમણીય ઉધાનમાં કાયોત્સર્ગ પ્રતિમા ધારણ કરીને રહ્યા. રપ૩ ભિક્ષાને સમય થતાં ગોશાલકે ભિક્ષા લેવા જવાના હેતુથી મહાવીરને પ્રાર્થના કરી, ભગવાને કહ્યું: “મારે ઉપવાસ છે.” ગોશાલક ચાલી નીક. તે વખતે પાપત્ય મુનિ ચન્દ્રસ્થવિર કુમારસન્નિવેશમાં કુંભાર કૂવણયની શાળામાં બિરાજતા હતા. ગોશાલકે પાર્થાપત્ય મુનિઓનાં રંગબેરંગી વસ્ત્ર જોઈને પૂછયું: “તમે કોણ છો?' તેમણે જવાબ આપે “અમે નિગ્રંથ છીએ અને ભગવાન પાર્શ્વનાથનાં શિષ્યો છીએ.” ગોશાલકે કહ્યું: “તમે કઈ જાતનાં નિગ્રંથ છે! આટલાં સારાં વસ્ત્ર અને પાત્ર રાખે છે છતાં પણ પિતાને નિગ્રંથ કહે છે! એમ લાગે છે કે તમે તમારી આજીવિકા ચલાવવા માટે જ આવો પ્રપંચ ધારણ કરીને બેઠા છે! જુઓ સાચા નિર્ગથે તે મારા ધર્માચાર્ય છે કે જે વસ્ત્ર અને પાત્ર રહિત છે અને તપ તથા ત્યાગની સાક્ષાત પ્રતિમૂર્તિ છે.” પાર્થાપત્ય શ્રમણોએ કહ્યું “જે તું છે તેવાં જ તારા ધર્માચાર્ય પણ સ્વયં-ગૃહીતલિંગ હશે.” ગોશાલકે કોપાયમાન થઈ કહ્યું: “મારા ધર્માચાર્યની તમે લોકો નિંદા કરી રહેલ છે. મારા ધર્માચાર્યના દિવ્ય તપતેજથી તમારો ઉપાશ્રય બળીને ભસ્મ થઈ જાવ.” પાર્થાપત્ય શ્રમણએ કહ્યું “અમે તમારા જેવાના શાપથી ભસ્મ થવાના નથી.” લાંબા વખત સુધી વિવાદ કર્યા પછી ગોશાલક પાછો ફરીને મહાવીરની પાસે આવ્યા અને બે “આજે મારી આરંભસહિત અને પરિગ્રહવાળા શ્રમણોથી મુલાકાત થઈ. તેમને મેં શ્રાપ આપ્યો છતાં પણ તેમને જરા જેટલે પણ વાળ વાંકે ન થા.” ભગવાને કહ્યું કે તેઓ પાર્થાપત્ય અણગાર છે.૫૪ Page #244 -------------------------------------------------------------------------- ________________ ગશાલકને ભેટે ૧૮૧ ત્યાંથી વિહાર કરીને ભગવાન ચોરાકસન્નિવેશ પધાર્યા, ૨૫૫ ત્યાં તસ્કરેને ઘણે ભય હતું. તેથી ચોકીદારો સતત સાવધાન રહેતા હતા. ચોકીદારોએ પરિચય મેળવવા માટે ભગવાનને પ્રશ્ન કર્યા પરંતુ ભગવાન મૌન રહ્યા. ચોકીદારોએ ગુપ્તચર સમજીને ભગવાનને અનેક યાતનાઓ આપી. સેના અને જયંતી નામની પરિવ્રાજિકાઓ કે જે ઉત્પલ નિમિત્તિઆની બહેન હતી તેમને ખબર પડી કે તરત જ ત્યાં પહોંચી અને ચકીદાને કહ્યું કે આ સિદ્ધાર્થનંદન મહાવીર છે.” એમ જાણતાં આ રક્ષકોએ (ચોકીદારોએ) તેમને મુક્ત કરી દીધા.૫૬ ભગવાન ત્યાંથી પૃષ્ટચંપા પધાર્યા અને ચોથું વર્ષાવાસ ત્યાં પસાર કર્યું, પ્રસ્તુત વર્ષાવાસમાં ચાર માસ માટે આહારપાણી છોડીને ભગવાન આત્મચિંતન અને ધ્યાનમુદ્રામાં ઊભા રહ્યા. વર્ષાવાસ પછી ભગવાન કયંગલા નગરી પધાર્યા. ત્યાં દરિદ્રથેરના દેવળમાં ધ્યાનસ્થ થયા. ૨૫૭ ત્યાંથી વિહાર કરીને શ્રાવસ્તીની બહાર ધ્યાન કર્યું. કડકડતી ઠંડી પડી રહેલ હતી તે પણ ભગવાન ઠંડીની પરવાહ કર્યા વિના રાતભર ધ્યાનમાં રહ્યા. ૨૫૮ ઠંડીમાં ગોશાલક ઘણે હેરાન થે, ત્યાં દેવળમાં ધાર્મિક ઉત્સવ હોવાથી સ્ત્રી પુરુષો વગેરે એકઠાં થઈને નૃત્યગાન કરી રહ્યાં હતાં. ગોશાલક તેમની ઠેકડી કરવા લાગે – “આ કેવો ધર્મ છે કે જેમાં સ્ત્રી-પુરુષ એકસાથે નિર્લજજ થઈને નાચી રહે.” લોકોએ ગશાલકને પકડીને બહાર ધકેલી દીધે. તે ઠંડીમાં ધ્રુજવા લાગ્યો અને બોલ્યો કે આ સંસારમાં સાચું બોલીને વિપત્તિ વહેરવાની છે. લોકોએ દેવાર્યને શિષ્ય સમજીને તેને ફરી અંદર બેલા પરંતુ તે તે પિતાની આદતથી લાચાર હતા. પહેલા યુવકોએ ખૂબ માર માર્યો પછી વૃદ્ધોએ તેની વાત સાંભળી ન સાંભળી કરીને ખૂબ જોરથી વાજા વગાડવા કહ્યું, સવારે ભગવાન ત્યાંથી વિહાર કરીને શ્રાવસ્તી પધાર્યા. શ્રાવસ્તીમાં શિવદત્ત બ્રાહ્મણની પત્નીએ મૃત બાળકના રૂધિરમાંસની ખીર બનાવી અને તે ગોશાલકને આપી, ગોશાલકે તે ખાધી, પ્રભુએ તેના રહસ્યનું ઉદ્દઘાટન કર્યું. ગોશાલકે વમન કર્યું આવી બધી વાતો જોઈને તેને નિયતિવાદ પર દઢ વિશ્વાસ થઈ ગયે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ કલ્પસૂત્ર શ્રાવસ્તીથી વિહાર કરીને “હલિદુગ” ગામે પધાર્યા, ગામની પાસે જ એક “હલિદુગ” નામનું વિરાટ વૃક્ષ હતું. ભગવાન ધ્યાનને માટે આ સ્થળ ઉપયુક્ત છે એમ સમજીને ત્યાં જ રોકાયા. બીજા અનેક પથિકોએ પણ રાત્રિમાં ત્યાં વિશ્રામ કર્યો. તેમણે ઠંડીથી બચવા માટે અગ્નિ પ્રગટાવ્યું. તે મુસાફરોએ તે સૂર્યોદય થયા પહેલાં જ આગળ પ્રસ્થાન કરી દીધું. તે અગ્નિ ધીમે ધીમે ધ્યાનમાં રહેલા મહાવીરની નજીક આવી પહોંચ્યો. ગશાલક તે આગની લપલપાતી જવાલાઓને જેવી પોતાના તરફ આવતી જોઈ તેજ તે ત્યાંથી ભાગી છૂટયા પરંતુ મહાવીર તો તેમના ધ્યાનમાં મગ્ન હતા. જવાલાએ આગળ વધી, મહાવીરના પગ તે જવાલાઓની લપટથી દાઝી ગયા છતાં પણ તેઓ ધ્યાનથી વિચલિત ન થયા. ૨૫૯ મધ્યાહન સમયે તેઓએ ત્યાંથી આગળ પ્રયાણ કર્યું. “નંગલા” થઈને “આવર્ત પધાર્યા અને અનુક્રમે વાસુદેવ તથા બળદેવના મંદિરમાં ધ્યાન કર્યું. આ પ્રમાણે અન્ય અનેક ક્ષેત્રને પિતાના ચરણ-કમળથી પવિત્ર કરીને ભગવાન “રાકસન્નિવેશ” પધાર્યા. ત્યાં ગોશાલકને ગુપ્તચર સમજીને ઘણે માર મારવામાં આવ્યું. ૨૬૦ ત્યાંથી ભગવાન “કલબુકા” સન્નિવેશ તરફ જઈ રહ્યા હતા તેવામાં તે રસ્તે ત્યાંના અધિકારીઓ કાલહસ્તિ તસ્કરેને પી કરતાં ત્યાંથી નીકળ્યા, માર્ગમાં ભગવાન મહાવીર અને ગોશાલક મળ્યા. તેમણે પરિચય પૂછયો પરંતુ ભગવાન મહાવીર મૌન હતા. અને કૌતુક જોવા માટે ગોશાલક પણ ચૂપ રહ્યો. બંનેને તસ્કર સમજીને તેમણે તેને અનેક યાતનાઓ આપી છતાં પણ મૌન ભંગ ન કર્યું. છેવટે દરડાંથી જકડીને તેમણે તેમના મોટાભાઈ મેઘની પાસે મોકલી દીધા. મેધે ગૃહસ્થાશ્રમમાં ક્ષત્રિયકુંડમાં મહાવીરને જોયેલ હતા તેથી જોતાંવેંતજ યાદ તાજી થઈ ગઈ અને ભગવાનને ઓળખી લીધા. તરત જ તેમને બંધનમાંથી મુકત કરીને તેમના અજ્ઞાનના કારણે કરવામાં આવેલ અપરાધની ક્ષમા માગી. ૨૧૧ – લાટપ્રદેશમાં ગંભીર વિચાર મંથન પછી ભગવાન મહાવીરે કર્મોની વિશે Page #246 -------------------------------------------------------------------------- ________________ લાટપ્રદેશમાં ૧૮૩ નિર્જરા માટે લાટપ્રદેશ (સંભવિત રીતે બંગાળમાં ગંગાના પશ્ચિમ કિનારા) તરફ પ્રસ્થાન કર્યું. તે પ્રદેશ તે યુગમાં અનાર્ય માનવામાં આવતું હતું, ત્યાં વિચરણ કરવું અત્યન્ત દુષ્કર હતું. ૧૩ તે પ્રાંતના બે ભાગ હતા. એક વજાભૂમિ અને બીજી શુભભૂમિ.૨૧૪ તે ઉત્તર રાઢ અને દક્ષિણ રાઢના નામથી પણું પ્રસિદ્ધ હતા. તે બંનેની મધ્યમાં અજય નદી વહેતી હતી. ભગવાને બંનેય સ્થળોમાં વિચરણ કર્યું. તે ક્ષેત્રમાં ભગવાનને જે ઉગ્ર ઉપસર્ગો ઉપસ્થિત થયા તેનું રોમાંચક વર્ણન આર્યસુધર્માએ આચારાંગમાં નીચે પ્રમાણે કરેલ છે – ત્યાં રહેવા માટે તેમને અનુકૂળ આવાસ પ્રાપ્ત ન થયા. અનેક પ્રકારના ઉપસર્ગો સહન કરવા પડયા. લૂખું-સૂકું વાસી ભોજન પણ ઘણી મુશ્કેલીથી પ્રાપ્ત થતું હતું. કૂતરાઓ ભગવાનને છેટેથી જોઈનેજ કરડવા માટે દોડતા હતા. ત્યાં એવા ઘણુ ઓછા માણસે હતા કે જે કરડવા ધસતા કે ફાડી ખાતા કૂતરાઓને હટાવે પરંતુ ઊલટાનું તેઓ કૂતરાઓને સીસકારી કરી કરડવા માટે ઉશ્કેરતા. પરંતુ ભગવાન મહાવીર તે પ્રાણીઓ ઉપર કોઈ પણ જાતને દુર્ભાવ લાવતા નહિ. તેમને તેમના શરીર ઉપર કઈ પણ જાતની મમત્વબુદ્ધિ ન હતી. આત્મવિકાસને હેતુ સમજીને ગ્રામ–સંકટોને સહર્ષ સહન કરતાં તેઓ સદા પ્રસન્ન રહેતા.રપ ' “જેવી રીતે સંગ્રામમાં ગજરાજ, શત્રુઓના આકરા પ્રહારોની જરા જેટલી પણ પરવા કર્યા વિના આગળ જ વધતો જાય છે તે જ રીતે ભગવાન મહાવીર પણ લાટપ્રદેશમાં ઉપસર્ગોની કંઈપણ પરવા કર્યા વિના આગળ વધતા રહ્યા. ત્યાં તેમને રોકાવા માટે કોઈ વખત દૂર દૂર સુધી ગામ પણ ઉપલબ્ધ થતા નહિ ત્યારે ભયંકર અરણ્યમાંજ રાત્રિવાસ કરતા, જ્યારે તેઓ કઈ ગામમાં જતા ત્યારે ગામની પાસે પહોંચતાંજ ગામના લકો બહાર નીકળીને તેમને મારપીટ કરવા લાગતા અને બીજા કઈ ગામે જવાનું કહેતા. તે અનાર્ય લોકો ભગવાન ઉપર દંડ મુષ્ઠિ ભાલા કે ઢેફાંથી પ્રહાર કરતા અને પછી પ્રસન્ન થઈને કિકિયારીઓ કરતા.૨૬ Page #247 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ૧૮૪ ત્યાંના ક્રર માણસોએ ભગવાનના સુંદર શરીરને ફાડી ખાધું. તેમના ઉપર વિવિધ જાતના પ્રહારો કર્યા. ભયંકર પરીષહે તેમના માટે ઉપસ્થિત કર્યા, તેમના ઉપર ધૂળ ફેંકી. તેઓ ભગવાનને ઉછાળી ઉછાળીને દડાની માફક પછાડતા. આસન ઉપરથી ધકેલી દેતા તો પણ ભગવાન શરીરના મમત્વથી રહિત થઈને, કોઈ પણ જાતની ઈચ્છા અને આકાંક્ષા વગર સંયમ સાધનામાં સ્થિર રહીને કષ્ટોને શાંતિથી સહન કરતા.૧૭ જેવી રીતે કવચ ધારણ કરેલા શૂરવીરનું શરીર યુદ્ધમાં અક્ષત (ઘવાયા વગરનું) રહે છે તેવી જ રીતે અચેલ એવા ભગવાન મહાવીરે અત્યંત કઠેર કષ્ટોને સહન કરવા છતાં પોતાના સંયમને અક્ષત રાખ્યો.૧૮૨ આ પ્રમાણે સમભાવપૂર્વક ભયંકર ઉપસર્ગો સહન કરીને ભગવાને ઘણાં કર્મોની નિર્જરા કરી નાખી. તેઓ ફરી આર્ય પ્રદેશ તરફ આવી રહ્યા હતા તેવામાં પૂર્ણકલશ સીમા પ્રાન્તમાં બે ચોર મળ્યા. તેઓ અનાર્ય પ્રદેશમાં ચોરી કરવા જઈ રહ્યા હતા. ભગવાનને સામે આવતા જોઈને તેમણે અપશુકન માન્યું. તેથી તેઓ તીક્ષ્ણ હથિયાર લઈને ભગવાનને મારવા માટે ધસ્યા પરંતુ તે વખતે સ્વયં ઈન્દ્ર પ્રગટ થઈને તસ્કરોને દૂર કર્યા.૬૯ ભગવાન આર્ય પ્રદેશના મલય દેશમાં વિહાર કરવા લાગ્યા અને તે વર્ષે મલયની રાજધાની દિલા નગરીમાં પોતાનું પાંચમુ ચાતુર્માસ કર્યું. ચાતુર્માસિક તપ અને વિવિધ આસને સાથે ધ્યાન સાધના કરતાં કરતાં વર્ષાવાસ (ચોમાસું) પૂર્ણ કર્યું. ૭૨ વર્ષાવાસ પૂર્ણ થતાં, ભક્િલા નગરીની બહાર ચાતુર્માસિક તપનું પારણું કરી ‘કદલી સમાગમ' “જંબુ સંડ' થઈને “તંબાયસન્નિવેશ” પધાર્યા. તે વખતે પાપત્ય સ્થવિર નંદિવેણુ ત્યાં બિરાજી રહેલ હતા. ગોશાલકે તેમની સાથે પણ વાદ-વિવાદ કર્યો. તંબાયથી ભગવાન “કૃપિયસન્નિવેશ પધાર્યા. ત્યાં લોકોએ ગુપ્તચર સમજી ભગવાનને પકડી લીધા. અનેક યાતનાઓ આપી અને કારા Page #248 -------------------------------------------------------------------------- ________________ કટપૂતના ઉપદ્રવ ગૃહમાં કેદ કરી લીધા, ‘વિજયા' અને ‘પ્રગલ્ભા' નામની પરિવ્રાજિકાઓને ખબર પડી એટલે તેઓ ત્યાં પહોંચી ગઈ અને અધિકારીઆને ભગવાનના પરિચય આપ્યા. અધિકારીએ પેાતાના અજ્ઞાન ઉપર પશ્ચાત્તાપ કરતાં ભગવાનને મુક્ત કરી દીધા, ૨૦૧ ભગવાને ત્યાંથી વૈશાલી તરફ વિહાર કર્યા, ગેાશાલકે ભગવાન મહાવીરને કહ્યું કે મને આપની સાથે રહેતાં અનેક કષ્ટકારી દુ:સહ યાતના ભાગવવી પડે છે. પેટ પૂરતું ખાવા પણ મળતું નથી. આપ તેનું નિવારણ પણ કરતા નથી તેથી હું હવે આપનાથી જુદા વિચરીશ.” સાંભળી ભગવાન મૌન રહ્યા. ગેાશાલકે રાજગૃહી તરફ પ્રસ્થાન કરી દીધું. ૨૭૨ આ વાત ભગવાન અનુક્રમે વિહાર કરતાં કરતાં વૈશાલી પધાર્યા અને લુહારના યંત્રાલય (કાઢ) માં ધ્યાન ધરીને સ્થિર થયા. તે લુહાર છ માસથી અસ્વસ્થ હતા. ભગવાનના આવવાના બીજાજ દિવસથી કાંઈક સ્વસ્થતાના અનુભવ થતાં તે પેાતાનાં સાધના લઈને યત્રાલયમાં પહોંચ્યા ત્યાં એકાન્તમાં ભગવાનને ધ્યાન મુદ્રામાં જોઈને તેણે અમ`ગળ માની હથોડા લઈને મહાવીર ઉપર પ્રહાર કરવા જેવા તે આગળ વધ્યા તેવા જ દિવ્ય દેવશક્તિથી સહસા ત્યાં જ સ્તબ્ધ થઈ ગયા. ૩ ૧૮૫ વૈશાલીથી વિહાર કરી ભગવાન ગ્રામ–સન્નિવેશ પધાર્યા અને વિભેલક યક્ષના યક્ષાયતનમાં ધ્યાન કર્યું, ભગવાનના તામય જીવનથી યક્ષ પ્રભાવિત થઈને ગુણકીન કરવા લાગ્યા. ૨૭૪ * કટપૂતનાના ઉપદ્રવ ભગવાન મહાવર ગ્રામક સન્નિવેશથી વિહાર કરીને શાલીશીના રમણીય ઉદ્યાનમાં પધાર્યા, મહા મહિનાના સણસણતા સમીર વહેતા હતા. સાધારણ માનવા ઘરેમાં ગરમ કપડાં પહેરવા છતાંય કાંપતાં હતાં. પરંતુ તેવી ઠંડીથી ભરેલી રાત્રિમાં પણ ભગવાન વૃક્ષની નીચે ધ્યાન ધરીને ઊભા હતા. તે સમયે ટપૂતના નામની વ્યન્તરદેવી ત્યાં આવી, ભગવાનને ધ્યાનની Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ કલપસૂત્ર અવસ્થામાં જઈને તેનું વૈર જાગૃત થઈ ગયું. તે પરિવ્રાજકનું રૂપ બનાવી મેધધારાની જેમ જટામાંથી ભીષણ જળ વરસાવવા લાગી, અને ભગવાનના કોમળ ખભા ઉપર ઊભી થઈને તેજ હવા કરવા લાગી, અને બરફ જેવું શીતળ પાણી અને ઠંડે પવન તલવારના પ્રહારથી પણ વધુ તીક્ષ્ણ માલૂમ પડતાં હતાં. તોપણ ભગવાન ધ્યાનથી વિચલિત ન થયા. તે વખતે સમભાવની ઉચ્ચ શ્રેણી પર ચડવાથી ભગવાનને વિશિષ્ટ અવધિજ્ઞાન (પરમ અવધિજ્ઞાન)ની ઉપલબ્ધિ થઈ. પરીષહ સહન કરવાનું અપાર સામર્થ્ય જોઈને કટપૂતના અવાક્ થઈ અને વિસ્મિત બની ગઈ. પ્રભુના ધેર્ય સમક્ષ તે પરાજિત થઈને પ્રભુના ચરણોમાં મૂકી ગઈ અને પિતાના અપરાધ માટે ક્ષમાયાચના કરવા લાગી. ૨૫ ગોશાલક પણ છ માસ સુધી પૃથક ભ્રમણ કરી અનેક કષ્ટો ભગવીને આખરે ફરીને ભગવાનની પાસે આવી ગયે. ભગવાન ત્યાંથી પરિભ્રમણ કરતાં ભદિયા નગરી પધાર્યા. ચાતુર્માસિક તપ. આસન અને ધ્યાનની સાધના કરતાં છઠ્ઠ વર્ષાવાસ ત્યાં પૂરું કર્યું. વર્ષાવાસ પૂર્ણ થયા બાદ નગરની બહાર પારણું કરી મગધ તરફ પ્રયાણ કર્યું. મગધનાં અનેક ગામોમાં ફરતા આલંબિયા પધાર્યા. ચાતુર્માસિક તપની સાથે ધ્યાન કરતાં સાતમું ચાતુર્માસ ત્યાં પૂર્ણ કર્યું. ૨૬ ચાતુર્માસિક તપનું નગરની બહાર પારણું કરીને કુંડાગ-સન્નિવેશ અને ત્યાંથી પાછા મદન-સન્નિવેશ પધાર્યા. બન્ને સ્થળોમાં અનુક્રમે વાસુદેવ અને બળદેવના મંદિરમાં સ્થિર થઈને ધ્યાન કર્યું. ત્યાંથી લોહાર્ગલા પધાર્યા. તે વખતે લોહાર્ગલાના પાડોશી રાજ્યોની સાથે કંઈક સંઘર્ષ ચાલી રહેલ હતું. તેથી ત્યાંના બધા અધિકારીગણ આવતા જતા મુસાફરોથી પૂર્ણ જાગૃત રહેતા હતા. પરિચય વિના રાજધાનીમાં કેઈને પણ પ્રવેશ નિષિદ્ધ હતો. ભગવાનને પણ પરિચય પૂછવામાં આવ્યો પણ તેઓ તે મોન હતા. પરિચય ન મળતાં અધિકારીઓ તેમને પકડીને રાજસભામાં લઈ ગયા. ત્યાં અસ્થિક ગામથી ઉત્પલ નિમિત્તિઓ આવેલ Page #250 -------------------------------------------------------------------------- ________________ તલને પ્રશ્ન : વૈશ્યાયન તાપસ ૧૮૭ હતો. તેણે જેવા ભગવાનને જોયા કે તરત જ ઉઠીને વંદન કર્યું અને બેલ્યો કે- “આ ગુપ્તચર નથી પરંતુ સિદ્ધાર્થનંદન મહાવીર છે. ધર્મ ચક્રવતી છે.” પરિચય પ્રાપ્ત થતાં જ રાજા જિતશત્રુએ ભગવાન અને ગોશાલકને સત્કારપૂર્વક વિદાય કર્યા. ર૭s ' લોહાર્ગલાથી ભગવાને પરિમતાલ નગર તરફ પ્રસ્થાન કર્યું. નગરની બહાર થોડા વખત સુધી શકટમુખ ઉદ્યાનમાં ધ્યાન કર્યું. વિગુર શ્રાવકે ત્યાં તેમને સત્કાર કર્યો. ત્યાંથી ઉજાગ, ગભૂમિને પાવન કરતાં રાજગૃહી પધાર્યા. ત્યાં ચાતુર્માસિક તપ ગ્રહણ કરી વિવિધ આસનેની સાથે ધ્યાન કરતા રહ્યા. ૨૭૮ ઊંચી-નીચી અને તિરછી ત્રણેય દિશાઓમાં સ્થિત પદાર્થો ઉપર પિતાનું ધ્યાન કેન્દ્રિત કરતાં પ્રભુએ ત્યાં ધ્યાન કર્યું. ૨% ત્યાં આઠમું વર્ષાવાસ વ્યતીત કર્યું. નગરની બહાર ચાતુર્માસક તપનું પારણું કરી વિશેષ કર્મનિર્જરા કરવા માટે ફરીને અનાર્યભૂમિ તરફ (રાદ્ધ દેશ તરફ) પ્રયાણ કર્યું. પહેલાની માફક જ અનાર્ય પ્રદેશમાં કોની સાથે રમત રમતાં કર્મોની ઘોર નિર્જરા કરી. યોગ્ય આવાસ ન મળવાના કારણે વૃક્ષની નીચે ખંડેરોમાં તથા અનિયત વાસમાં વર્ષાવાસ પૂર્ણ કર્યો. છ મહિના સુધી અનાર્ય પ્રદેશમાં વિચરણ કરી ફરીને ભગવાન આર્ય પ્રદેશમાં પધાર્યા. ૨૮૦ – તલને પ્રશ્નઃ વૈશ્યાયન તાપસ આર્યભૂમિમાં પ્રવેશ કરી ભગવાન સિદ્ધાર્થ પુરથી કૂર્મગ્રામ તરફ પધારી રહ્યા હતા. ગોશાલક પણ સાથે જ હતો. રસ્તામાં સાત પુષ્પવાળા એક તલના લહેરાતા છોડને જોઈને ગોશાલકે જિજ્ઞાસા કરી પૂછ્યું કે “ભગવન! શું આ છોડ ફળવાળું થશે.” સમાધાન કરતાં ભગવાને કહ્યું: “આ છોડ જરૂર ફળવાળું થશે અને સાતેય ફૂલોના જીવ એક ફળીમાં ઉત્પન્ન થશે.” ભગવાનના કથનને મિથ્યા કરવાની દૃષ્ટિથી ગોશાલકે પાછળ રહીને તે છેડને ઉખેડીને એક કિનારે ફેંકી દીધે: રમુભ સંયોગવશ તે જ વખતે હૈડે વરસાદ આવ્યો અને Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ કલ્પસૂત્ર તે તલને છોડ ફરી જડ જમાવીને રિથર થઈ ગયે. તે સાત ફૂલ પણ તે જ પ્રમાણે તે તલની ફળીમાં સાત તલના રૂપમાં ઉત્પન્ન થયા. ભગવાન કુર્મગ્રામ આવ્યા. કૂર્મ ગ્રામની બહાર વૈશ્યાયન નામને તાપસ પ્રાણાયામ-પ્રવ્રજ્યા સ્વીકાર કરી સૂર્યમંડલની સન્મુખ દષ્ટિ કેન્દ્રિત કરી બન્ને હાથ ઉપર ઊંચા રાખીને આતાપના લઈ રહ્યો હતો. તડકાના તાપને લીધે જટામાંથી જુઓ પૃથ્વી ઉપર ટપોટપ પડી રહી હતી અને તે પાછે તેમને ઉપાડી ઉપાડીને ફરી જટામાં મૂકી રહ્યો હતો. ગોશાલકે આ દશ્ય જોયું તે કુતૂહલ વશ ભગવાનની પાસેથી ઊઠીને તે તપસ્વી પાસે આવીને બેલ્યો-તું કોઈ તપસ્વી છે કે જુનું શય્યાતર (ઘર)?” તપસ્વી શાન્ત રહ્યો. આ જ વાતને ગોશાલક વારંવાર બેલતે રહ્યો. તપસ્વી કોધમાં આવી ગયે. તે પોતાની આતાપનાભૂમિથી સાત-આઠ પગ પાછળ ગયે અને જેશમાં આવીને તેણે પિતાના તપથી મળેલ તેજેલબ્ધિ ગોશાલકને ભસ્મ કરવા માટે છોડી. ગોશાલક ડરને માર્યો ભાગ્ય અને પ્રભુના ચરણમાં છુપાઈ ગયા. દયાળુ મહાવીરે શીતળ લેશ્યાથી તેને શાંત કરી દીધે. ગોશાલકને સુરક્ષિત ઊભેલો જોઈને તાપસ બધું રહસ્ય સમજી ગયો. તેણે પિતાની જેલેરિયાનું પ્રત્યાવર્તન (પાછી ખેંચી લીધી) કર્યું અને વિનમ્ર શબ્દોમાં બેલ્યો, “ભગવાન! મેં આપને જાણ્યા. આપને ઓળખ્યા” ગોશાલકે આવી ચમત્કારી શક્તિ પ્રાપ્ત કરવાની વિધિ પૂછી. ભગવાન મહાવીરે તેને તેજેશ્યાની ઉપલબ્ધિની વિધિ બતાવી ૨૮૨ ભગવાને કેટલાક વખત પછી ફરીને ત્યાંથી સિદ્ધાર્થ પુર તરફ પ્રયાણ કર્યું. તલને છોડ ઊગ્યો હતો તે જગ્યાએ આવતાં જ ગોશાલકને અતીતની ઘટનાની સ્મૃતિ આવી ગઈ. તેણે કહ્યું: “ભગવન! આપની તે ભવિષ્યવાણી મિથ્યા થઈ ગઈ છે. મહાવીરે કહ્યું : “નહિ તે અન્ય સ્થળે જે લાગેલે તલને છોડ છે તે તેજ છે કે જેને તે ઉખેડીને ફેંકી દીધે હતો.” ગોશાલકને શ્રદ્ધા બેઠી નહિ. તે તલના છેડ પાસે ગયા અને તલની ફળીને તેડીને જોયું તે તેમાંથી સાત જ તલ નીકળ્યા. પ્રસ્તુત ઘટનાથી પણ ગોશાલક નિયતિવાદ તરફ આકૃષ્ટ થયો. તેને એવો Page #252 -------------------------------------------------------------------------- ________________ તલનો પ્રશ્ન : વૈશ્યાયન તાપસ ૧૮૯ વિશ્વાસ સુદૃઢ બની ગયા કે “બધા જીવા મરી મરીને ફરી પેાતાની જ ચૈાનિમાં ઉત્પન્ન થાય છે.” ૨૩ ત્યાંથી ગેાશાલકે ભગવાનના સાથ છેાડી દીધા. તે શ્રાવસ્તી ગયા. અને ‘હાલાહલા’ નામની કુંભારણની ભાંડશાળામાં રોકાઇને મહાવીર દ્વારા ખતાવેલ વિધિ અનુસાર તેબેલબ્ધિની સાધના કરવા લાગ્યા, યથાસમયે સિદ્ધિ પ્રાપ્ત થઈ. તેની પ્રથમ પરીક્ષા કરવા તે કૂવા ઉપર ગયા. ત્યાં પાણી ભરતી એક મહિલાના ઘડા ઉપર કાંકરા માર્યા, ડેા કટકે કટકા થઈ ને નીચે પડયા. પાણી વહી ગયુ.. મહિલાએ ક્રોધમાં આવીને ગાળેા આપી ત્યારે ગેાશાલકે તેોલેશ્યાથી તેને ત્યાં જ ભસ્મ કરી નાખીને ઢગલા બનાવી દીધી. પછી અષ્ટાંગ નિમિત્તના જ્ઞાતા શાણુ, કલિંદ, કર્ણિકાર, અછિદ્ર, અગ્નિવેશાયન, અને અર્જુન વગેરે પાસે ગોશાલકે ાિત્તિશાસ્ત્રાનું અધ્યયન કર્યુ. જેનાથી તે સુખ-દુ:ખ, લાભ – હાનિ, જીવન અને મરણુ વગેરે બતાવવા લાગ્યા અને લેાકેામાં વચનસિદ્ધ નિમિત્તિ બની ગયા. તે સિદ્ધિના ચમત્કારથી પ્રસિદ્ધિ મેળવી પાતે પાતાને આજીવક સંપ્રદાયના તીર્થંકર આળખાવીને પ્રખ્યાત થયા.૨૮૪ ભગવાન સિદ્ધાપુરથી વૈશાલી પધાર્યા, નગરની બહાર ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાનને જોઇને અમેધ બાળકોએ તેમને પિશાચ માન્યા અને તેએ તેમને અનેક યાતનાઓ આપવા લાગ્યા, અકસ્માત તે માથી રાજા સિદ્ધાના સ્નેહી સખા શંખ નૃપતિ નિકળ્યા. તેમણે બાળકીને ६२ કર્યા અને પોતે ભગવાનનુ અભિવાદન કરીને આગળ ચાલી નીકળ્યા.૫ ત્યાંથી ભગવાને વાણિજ્યગ્રામ તરફ વિહાર કર્યાં, વચમાં ગંડકી નદી આવતી હતી, તેને પાર કરવા નૌકામાં બેસીને સામેના કિનારે પહોંચ્યા. નાવિકે ભાડું માગ્યું પણ ભગવાન મૌન હતા. તેણે ક્રેાધિત થઈને ભગવાનને ભાડુ ન આપવાના કારણે તપેલા તવા જેવી રેતી ઉપર ઊભા કરી દીધા. સચાગવશ તે વખતે શંખરાજાની બહેનના પુત્ર ‘ચિત્ર’ ત્યાં આવી પહોંચ્યા અને તેમણે નાવિક પાસેથી ભગવાનને મુક્ત કરાવી દીધા.૬ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૦ કલપસૂત્ર ત્યાંથી ત્યાંથી ભગવાન વાણિજ્યગ્રામ પધાર્યા. ત્યાં આનંદ નામના શ્રમણોપાસકને અવધિજ્ઞાનની ઉપલબ્ધિ થઈ હતી. તે મહાવીરના ચરણમાં પહોંચ્યા અને નમ્ર નિવેદન કર્યું- “પ્રભે! આપને તુરતમાંજ કેવળ જ્ઞાન ઉત્પન્ન થશે.ર૮૭ અહીં યાદ રાખવાનું છે કે ઉપાસકદશાંગ સૂત્રમાં વર્ણવેલ ગાથાપતિ આનંદ અને આ આનંદ ભિન્ન છે. - ભગવાન વાણિજ્યગ્રામથી વિહાર કરીને શ્રાવસ્તી પધાર્યા. વિવિધ પ્રકારના તપ અને યોગક્રિયાઓની સાધના દ્વારા આત્માને ભાવિત કરતા ભગવાને દસમું વર્ષાવાસ ત્યાં જ પૂર્ણ કર્યું. - વર્ષાવાસ પૂરું થયા બાદ “સાનુલઠ્ઠિયસન્નિવેશ” પધાર્યા અને ત્યાં સેળ દિવસના નિરંતર ઉપવાસ કર્યા તથા વિવિધ પ્રક્રિયા દ્વારા ધ્યાનમગ્ન થઈને ભદ્ર, મહાભદ્ર, અને સર્વતોભદ્ર પ્રતિમાઓની આરાધના કરતા રહ્યા. ર૮૯ પારણા કરવા માટે ભગવાન પરિભ્રમણ કરતાં આનંદને ત્યાં પધાર્યા. તેની બહુલા ભૂત્તિકા (દાસી) વધેલું અન્ન બહાર ફેંકવા જેવી નીકળી તેવાજ ભગવાનને દ્વાર ઉપર ઊભેલા જોયા. તેણે પ્રભુ તરફ પ્રશ્વનભરી દૃષ્ટિથી જોયું ત્યારે પ્રભુએ બન્ને હાથ ભિક્ષા માટે પસાર્યા, દાસીએ ભક્તિભાવથી વિભોર થઈને તે વધેલું અન્ન પ્રભુને ભિક્ષામાં આપ્યું અને ભગવાને તે વાસી અન્નથી જ પારણું કર્યું.૯૦ – સંગમના ઉપસર્ગો ભગવાને ત્યાંથી દદ્ધભૂમિ તરફ પ્રસ્થાન કર્યું. પેઢાલગામની પાસે પેઢાલ ઉદ્યાનમાં અમ તપ કરીને અને એક અચિત્ત પુદગળ ઉપર દૃષ્ટિ કેન્દ્રિત કરીને ભગવાન ધ્યાનથ હતા.ર૧ ભગવાનની આવી અપૂર્વ એકાગ્રતા કષ્ટસહિષ્ણુતા, અને અચળ વૈર્યને જોઈને દેવરાજ ઇન્દ્ર ભરસભામાં ગદ્ગદ સ્વરમાં પ્રભુને વંદન કરતાં કહ્યું: “પ્રભો! આપનું ધૈર્ય, આપનું સાહસ, આપનું ધ્યાન અનેખું છે! માનવ તો શું પણ શક્તિશાળી દે અને દાન પણ આપને આવી સાધનાથી વિચલિત કરી શક્તા નથી.” ૨૯૨ શક્રની Page #254 -------------------------------------------------------------------------- ________________ સંગમનાં ઉપસર્ગો ૧૯૧ ભાવનાનું આખી સભાએ બુલંદ જયઘોષની સાથે અનુમોદન કર્યું, પરંતુ સંગમ દેવના અંતરમાં તે વાત પસી ન શકી. તેને પોતાની દિવ્ય દૈવી શક્તિ ઉપર ઘણે ગર્વ હતો. તેણે આ વાતને તીવ્ર વિરોધ કર્યો અને ભગવાનને સાધનામાર્ગથી ચલિત કરવાની દૃષ્ટિથી દેવેન્દ્રની ઉપરવટ થઈને ત્યાં પહોંચ્યું કે જ્યાં ભગવાન ધ્યાનમગ્ન હતા. તેણે આવતાંની સાથેજ ઉપસર્ગોની જાળ બિછાવી દીધી. ૨૭ એક પછી એક ભયંકર વિપત્તિઓને વાવંટોળ ઊભું કરી દીધું. જેટલું તે કષ્ટ આપી શક્તિ હતા તેટલું તેણે આપ્યું. શરીરના કણેકણમાં પીડા ઉત્પન્ન કરી પરંતુ ભગવાન જ્યારે પ્રતિકૂળ ઉપસર્ગોથી જરા જેટલા પણ ચલાયમાન ન થયા ત્યારે અનુકૂળ ઉપસર્ગો શરૂ કર્યા. પ્રલોભનેના અને વિષય-વાસનાનાં મહક દો ઉપસ્થિત કર્યા. ગગન મંડળમાંથી તરુણ સુંદરીઓ ઊતરી, હાવ-ભાવ અને ક્ટાક્ષ કરતી પ્રભુ પાસે કામ-યાચના કરવા લાગી પરંતુ મહાવીર તે નિષ્કપ હતા, પ્રસ્તરમૂર્તિની જેમ, તેમના ઉપર કોઈ અસર ન થઈ. તેઓ સુમેરુની માફક ધ્યાનમાં અડગ રહ્યા. એક રાતમાં વીસ ભયંકર ઉપસર્ગો આપવા છતાં પણ પ્રભુનું મુખ કુંદન જેવું ચમકતું જ હતું, જાણે મધ્યાહ્નને સૂર્ય હોય નહિ! ફાટયો, અંધારું દૂર થઈ ગયું. ધીમે ધીમે ઉષાની લાલી ચમકી ઊઠી અને સૂર્યના તેજસ્વી કિરણે ધરતી ઉપર ઊતર્યા. મહાવીરે ધ્યાનથી નિવૃત્ત થઈ આગળ પ્રયાણ કર્યું. જો કે મહાવીરની અદમ્ય શક્તિથી એક રાતમાં જ સંગમની સમસ્ત આશાઓ ઉપર પાણી ફરી વળ્યું હતું તે પણ તે ધૃષ્ટ પ્રભુને પીછો નહિ છેડતાં સાથે રહ્યો અને વાલુકા” સુગ” “સુતા” “મલય” અને “હતિશીર્ષ' વિગેરે નગરોમાં જે જે સ્થળે પ્રભુ પધાર્યા ત્યાં પોતાના કાળા કામોને પરિચય આપતા રહ્યો. ૨૫ જ્યારે ભગવાન તસલિ ગામના ઉદ્યાનમાં ધ્યાનસ્થ હતા ત્યારે તે સંગમ શ્રમણની વેષભૂષા પહેરી ગામમાં ગયો અને ઘરોમાં ખાતર પાડવા લાગ્યું. જ્યારે તે પકડાઈ ગયે ત્યારે બોલ્યો કે “મને શા માટે Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ કલ્પસૂત્ર પકડે છે? મેં ગુરુ આજ્ઞાનું પાલન કરેલ છે. જે તમારે પકડવા હોય તે ઉદ્યાનમાં જે ધ્યાન કરી રહેલા મારા ગુરુ ઊભા છે તેમને પકડે.” તે જ ક્ષણે લોકો ત્યાં આવ્યા અને મહાવીરને પકડવા લાગ્યા. દેરડાંથી જકડીને ગામમાં લઈ જવા લાગ્યા. તે વખતે મહાભૂતિલ એન્દ્રજાલિકે ભગવાનને ઓળખી લીધા અને લોકોને ધમકાવતાં સત્ય હકીક્ત સમજાવી. લોકો સંગમની પાછળ દોડ્યા પણ તેને ક્યાંય પત્તો ન લાગ્યો. ૨૯૬ જયારે ભગવાન મેસલિગ્રામ પધાર્યા ત્યારે સંગમે ત્યાં પણ ભગવાન ઉપર તરસ્કર કૃત્યને આરોપ ચડાવ્યો. ભગવાનને પકડીને રાજ્ય પરિષદમાં લઈ જવામાં આવ્યા ત્યારે ત્યાં સમ્રાટ સિદ્ધાર્થના સ્નેહી-સાથી સુમાગધ રાષ્ટ્રીય (પ્રાન્તને અધિપતિ-વર્તમાન કમિશનર જેવો) બેઠા હતા. તેમણે ભગવાનનું અભિવાદન કર્યું અને બંધનમુક્ત કરાવ્યા. ત્યાંથી તસલિના ઉદ્યાનમાં પધારીને ફરી ધ્યાન કર્યું. સંગમે ચોરી કરીને ભયંકર શસ્ત્રાત્રે મહાવીરની પાસે લાવીને રાખ્યા. લોકોએ ચાર સમજીને મહાવીરને પડયા. પરિચય પૂછવામાં આવ્યો પરંતુ પ્રનને ઉત્તર ન મળવાથી તેસલિ ક્ષત્રિયે છદ્મ વેલી શ્રમણ સમજીને ફાંસીની સજા આપી. ફાંસીના માંચડા ઉપર ચડાવી ગળામાં ફસીને ગાળિયે પણ નાખી દીધે અને નીચેથી માંચડાને હઠાગે પરંતુ જેવો માંચડે ખ કે ગાળિયો તૂટી ગયો. આ પ્રમાણે સાત વખત ગાળિયો તૂટી જવાથી બધા ચકિત થઈ ગયા. ક્ષત્રિયને આદેશ આપે, તેણે પ્રભુને કઈ મહાપુરુષ સમજીને મુક્ત કરી દીધા. ભગવાન ત્યાંથી સિદ્ધપુર આવ્યા. સંગમ કે જે શિકારી ક્તરાની માફક મહાવીરની પાછળ લાગી રહેલ હતા ત્યાં પણ તેણે મહાવીર ઉપર ચેરીનો આરોપ ચઢાવીને પકડાવ્યા પરંતુ કૌશિક નામના ઘેડાના વેપારીએ ભગવાનને પરિચય આપી મુક્ત કરાવ્યા. ર૭ ભગવાન ત્યાંથી વ્રજગામ પધાર્યા. તે દિવસે પર્વને પુનીત દિવસ હોવાથી બધા ઘરમાં ખીર બનાવેલ હતી. ભગવાન ભિક્ષાને માટે પધાર્યા પરંતુ સંગમે સર્વત્ર અનેષણય–નહિ લેવા યોગ્ય બનાવી દીધી. ભગવાન ભિક્ષા લીધા વિના જ પાછા ફરી આવ્યા. ૨૮ Page #256 -------------------------------------------------------------------------- ________________ જીર્ણની ભાવના, પૂર્ણનું દાન: છ માસ સુધી અગણિત કષ્ટ આપ્યા પછી પણ મહાવીર સાધના પથથી વિચલિત ન થયા ત્યારે સંગમનું ધૈર્ય ખૂટી ગયું. તે હતાશ અને નિરાશ થઈ ગયો. તેનું મુખ મલિન થઈ ગયું. તે હારીને ભગવાન પાસે આવીને બે-“ભગવાન, દેવરાજ ઇન્દ્ર જે આપના સંબંધમાં કહેલ તે પૂર્ણ સત્ય છે, હું ભગ્નપ્રતિજ્ઞ છું. આપ સત્યપ્રતિજ્ઞ છે. ર૯૯ હવે આપ પ્રસન્નતાથી ભિક્ષાને માટે પધારો. હું કઈ જાતની વિધ્રબાધાઓ ઉપસ્થિત નહિ કરું.૦૦ છ મહિના સુધી મેં અનેક કષ્ટો આપ્યાં છે, જેથી આપ સુખપૂર્વક સંયમ સાધના કરી શક્યા નથી. હવે આનંદની સાથે સાધના કરે. હું હવે જાઉં છું. બીજા દેવને પણ ઉપસર્ગ કરતાં હું રોકી દઈશ, તેઓ આપને કંઈપણ કષ્ટ આપશે નહિ.૩૦૧ સંગમનું કથન સાંભળી ભગવાને કહ્યું: “સંગમ! હું કોઈની પ્રેરણાથી પ્રેરિત થઈને અથવા તે કોઈના કથનને સંકલ્પમાં રાખીને તપ કરતું નથી. મને કેઈનાં આશ્વાસન વચનની પણ અપેક્ષા નથી. ૩૦૨ સંગમના પ્રસ્થાન પછી, બીજે દિવસે ભગવાન છ માસની કઠિન તપસ્યા પૂર્ણ કરીને વ્રજગામમાં પારણાં માટે પધાર્યા. ત્યાં વત્સપાલિકા વૃદ્ધાએ પ્રસન્નતાથી પ્રભુને ખીરની ભિક્ષા આપી.૩૧૩ વ્રજગામથી આલંભિયા, શ્વેતાંબિકા, શ્રાવસ્તી, કૌશાંબી, વારાણસી, રાજગૃહ, મિથિલા વગેરેને પાવન કરતાં ભગવાન વૈશાલી પધાર્યા, અને નગરની બહાર સમરોદ્યાનમાં બલદેવના મંદિરમાં ચાતુર્માસિક તપની સાથે વર્ષાવાસ વ્યતીત કર્યું.૩૪ – જીર્ણની ભાવના, પૂર્ણનું દાન વૈશાલીમાં એક ભાવિક શ્રાવક જિનદત્ત રહેતા હતા. તેની સંપત્તિ ક્ષીણ થઈ જવાથી લોકો તેને જીર્ણશેઠ કહેવા લાગ્યા. તે સામુદ્રિક શાસ્ત્રના જાણકાર હતા.૦૫ ભગવાનની પાદરેખાઓને અનુસરતા તે, તે ઉદ્યાનમાં ગયા, ત્યાં પ્રભુને ધ્યાનસ્થ જોઈને અત્યંત પ્રસન્ન થયા પછી તે પ્રતિદિન ભગવાનને નમસ્કાર કરવા આવતા અને આહાર વગેરેની અભ્યર્થના કરતા. નિરંતર ચાર Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ કલ્પસૂત્ર માસ સુધી ચાતકની માફક ઇચ્છવા છતાં પણ તેમની ભવ્ય ભાવના પૂર્ણ ન થઈ. ચાતુર્માસ સમાપ્તિ પછી, ભગવાન ભિક્ષાને માટે નીકળ્યા અને પિતાના સંકલ્પ અનુસાર ભિક્ષાવેષણ કરતાં અભિનવ શ્રેષ્ઠીના દ્વારે થોભ્યા. તે નવો ધનવાન થયું હતું. મૂળ નામ તેનું “પૂર્ણ હતું. શેઠે બેપરવાથી દાસીને હુકમ કર્યો અને તેણે એક ચમ કુલત્ય (બાકળા) આપ્યા. ભગવાને તેનાથી ચાર માસની તપસ્યાનું પારણું કર્યું.૩૧ દેવદુંદુભિ વાગી, પાંચ દિવ્ય વૃષ્ટિ થઈ પરંતુ આ બાજુ જીરું શેઠ વાટ જોતાં ને જોતાં જ રહી ગયા. તેઓ ભાવનાના અત્યંત ઊંચા અને નિર્મળ શિખર ઉપર પહોંચી રહેલા હતા. કહેવાય છે કે જે તેમણે બે ઘડી દેવદુંદુભિ સાંભળી ન હોત તો તેમને કેવળજ્ઞાન થઈ જાત. વર્ષાવાસ પૂર્ણ કરીને ભગવાન ત્યાંથી સુંસુમારપુર પધાર્યા.૩૦૭ શકેન્દ્રના વજાથી ભયભીત થયેલા ચમરેન્દ્ર ભગવાનના ચરણારવિન્દીમાં આવ્યા અને શરણ ગ્રહણ કરી મુક્ત થયા. તેનું વિસ્તૃત વર્ણન ભગવતી સૂત્રમાં ભગવાને પિતે શ્રીમુખથી કરેલ છે.૩૮ તેનું વર્ણન આગળના દશ આશ્ચર્ય પ્રકરણમાં કરી ચૂક્યા છીએ. ભગવાન ત્યાંથી ભગપુર, નંદીગ્રામ અને મેઢિયગ્રામ પધાર્યા. ત્યાં ગવાળાએ ઉપસર્ગ કર્યો.૩૦૯ – * ઘેર અભિગ્રહ મેઢિયગ્રામથી ભગવાન કૌશાંબી પધાર્યા અને પિષ વદ ૧ ના દિવસે એક ઘેર અભિગ્રહ ગ્રહણ કર્યો. અવિવાહિત કુલીન રાજકન્યા હોય, દાસી બનીને પીડાઈ રહેલ હોય, તેના હાથમાં હાથકડીઓ અને પગમાં બેડીઓ હોય, શિર મુંડાવેલ હોય, ત્રણ દિવસના ઉપવાસ હોય, બાફેલા અડદના બાકળાં સુપડાના એક ખૂણામાં લઈને ભિક્ષાને સમય વ્યતીત થયા પછી જે પલક માર્યા વગર એકીટશે રાહ જોઈ રહેલ હોય, ઘરના ઉંબરામાં બેઠેલ હોય, એક પગ બહાર અને એક પગ અંદર હોય, આંખમાં આંસુ હોય, એવી રાજકન્યા જે મને ભિક્ષા આપશે તે લઈશ, અન્યથા લઈશ નહિ. ૩૧૦ Page #258 -------------------------------------------------------------------------- ________________ ઘોર અભિગ્રહ ૧૯૫ આવા પ્રકારની કઠોરતમ પ્રતિજ્ઞાને સ્વીકાર કરીને મહાવીર પ્રતિદિન ભિક્ષા માટે કૌશાંબીમાં પર્યટન કરતા. ઊંચી અટાલિકાઓથી માંડીને ગરીબની ઝુંપડીઓ સુધી પધારતા. ભાવિક ભક્તો ભિક્ષા આપવા ઉત્સુક હતા પરંતુ ભગવાન કાંઈ પણ લીધા વિના પાછા ફરી જતા લોકોના માનસમાં એક પ્રશ્ન જોળાઈ રહ્યો હતો કે તેમને શું જોઈએ છે. અમાત્યા નંદાને ત્યાંથી જ્યારે કાંઈ પણ લીધા વિના તેઓ પાછા ફર્યા ત્યારે તેનું મન ખિન્ન- ઉદાસ થઈ ગયું. પાણી વિના માછલીની જેમ તે તરફડવા લાગી. પોતાના ભાગ્યની નિંદા કરવા લાગી. પરિચારિકાઓએ કહ્યું આપ આટલા બધા કેમ ગભરાઓ છે! દેવાર્ય તે આજે જ નહિ, ચાર-ચાર માસથી કાંઈ પણ લીધા વિના આજ પ્રમાણે પાછા ફરી જાય છે. જ્યારે તેણે આ વાત સાંભળી ત્યારે તે તે વધારે ચિંતિત બની ગઈ. તેણે અમાત્ય સુગુપ્ત સમક્ષ નમ્ર નિવેદન કર્યું કે “આપ કેવા પ્રધાન મંત્રી છે કે ચાર માસ પૂરા થઈ ગયા છતાં પણ ભગવાન શ્રી મહાવીરને ભિક્ષા ઉપલબ્ધ થતી નથી. તેમને શું અભિગ્રહ છે તેને ય પત્તો મેળવી શકતા નથી. તમારી બુદ્ધિમત્તા અહીં કામ નહિ આવે તે પછી ક્યારે કામ આવશે?” અમાત્યને પિતાની ત્રુટિને અનુભવ થયો. તરતમાં જ આ વાતની તપાસ કરવાનું આશ્વાસન આપ્યું. પ્રસ્તુત સંવાદ વિજયા પ્રતિહારીએ સાંભળી લીધે. તેણે મહારાણી મૃગાવતીને નિવેદન કર્યું અને મૃગાવતીએ સમ્રાટ શતાનીકને. સમ્રાટ અને સગુપ્ત નામના અમાત્યે અપરંપાર પ્રયાસ કર્યા ત્યારે રાજાએ પ્રજાને પણ નિયમ ઉપનિયમને પરિચય કરાવીને પ્રભુને આભગ્રહ પરિપૂર્ણ કરવાની સૂચના આપી, પરંતુ ભગવાનને અભિગ્રહ પૂર્ણ ને થયે. પાંચ માસ અને પચીસ દિવસ વીતી ગયા છતાં પણ તેમની મુખમુદ્રા હતી તેવી ને તેવી તેદીપ્ત હતી. એક દિવસ પોતાના નિયમ અનુસાર કૌશાંબીમાં પરિભ્રમણ કરતાં, ભગવાન ધન્ના શ્રેષ્ઠીના દ્વારે પહોંચ્યા. રાજકુમારી ચંદના સૂપડામાં અડદના બાકળા લઈને ત્રણ દિવસની ભૂખી-તરસી ઘરના દરવાજાની વચ્ચે ત્યાં પિતાના આગમનની રાહ જોઈ રહી હતી. દૂરથી જ ભગવાન મહાવીરને Page #259 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર આવતા જોઈને તેના મનને મોરલે નાચી ઊઠ. હૃદય-કમળ ખીલી ઊઠયું. હાથકડીઓ અને બેડીઓ ઝણઝણી ઊઠી. તે અનિમેષ- એકીટશે પ્રભુને નિહાળી રહી હતી કે ભગવાન આવ્યા અને જાણે કંઈક જોયું ને તરત જ કાંઈ પણ લીધા વિના પાછા ફર્યા. તે જોઈને તેની આંખે આંસુથી છલકાઈ ગઈ, ગળું સંધાઈ ગયું, હૃદય ભરાઈ ગયું અને સંધાયેલા કંઠથી જ તેણે પિકાર કર્યો-“પ્રભો! આ અભાગણીથી શું એવો અપરાધ થઈ ગયો છે કે કાંઈ પણ લીધા વિના જ એમને એમ પાછા ફરી ગયા? આંખોમાંથી આંસુ ઊભરાતા જોઇને ભગવાન ફરી પાછા ફર્યા અને ચંદનાની આગળ કરપાત્ર ફેલાવી દીધું. ચંદનાએ ભક્તિભાવથી ગદ્દગદ થઈને અડદના બાકળા હોરાવ્યા. ભીષ્મ પ્રતિજ્ઞા પૂર્ણ થઈ. ૩૧૨ આકાશમાં દેવદુંદુભિ વાગી. પાંચ દિવ્ય પ્રગટ થયાં. ચંદનાનું રૂપ સૌન્દર્ય પહેલાંથી સો ગણું ચમકી ઊઠયું ભગવાન શ્રી મહાવીર ત્યાંથી પ્રસ્થાન કરી સુમંગળ, સુચ્છતા, પાલક, પ્રભુતિ ક્ષેત્રને પાવન કરતાં ચંપાનગરી પધાર્યા અને ચાતુર્માસિક તપથી આત્માને ભાવિત કરતાં સ્વાતિદત્ત બ્રાહ્મણની યજ્ઞશાળામાં બારમું વર્ષાવાસ વ્યતીત કર્યું. ૧૩ ભગવાનના તપઃપૂર્ણ જીવનથી પ્રભાવિત થઈને પૂર્ણભદ્ર અને મણિભદ્ર નામના બે યક્ષે સેવા કરવા માટે આવતા. તેને જોઈને સ્વાતિદત્તને પણ એવો દઢ વિશ્રવાસ થઈ ગયો કે આ દેવાર્ય અવશ્યમેવ કઈ વિશિષ્ટ જ્ઞાની છે, તેણે ભગવાન શ્રી મહાવીર સમક્ષ જિજ્ઞાસા કરી કે “આત્મા શું છે?” પ્રભુએ સમાધાન કર્યું – જે “હુ' શબ્દના વાચાર્યું છે તે જ આત્મા છે) સ્વાતિદરે ફરીને જિજ્ઞાસા રજૂ કરી કે-“આત્માનું સ્વરૂપ અને લક્ષણ શું છે?” પ્રભુએ સમાધાન કર્યું– “તે અત્યન્ત સૂક્ષ્મ અને રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરેથી રહિત છે તથા ચેતના ગુણથી યુક્ત છે.” ફરી પ્રશ્ન થયે કે “સૂક્ષ્મ શું છે?” Page #260 -------------------------------------------------------------------------- ________________ કાનમાં ખીલા : ૧૯૭ ઉત્તર મળે કે “જે ઈન્દ્રિયોથી જા–પિછાણ્યો ન જાય.” ફરી જિજ્ઞાસા પ્રસ્તુત થઈ કે “શું આત્માને શબ્દ રૂપ, ગંધ અને પવનની માફક સૂક્ષ્મ સમજવો?” પ્રભુએ સ્પષ્ટીકરણ કરતાં કહ્યું : “નહિ, તે ઈન્દ્રિયગ્રાહ્ય છે. કાન વડે શબ્દ, નેત્ર વડે રૂપ, નાક વડે ગંધ અને સ્પર્શ વડે પવન ગ્રાહ્ય છે. પરંતુ જે ઈન્દ્રિયગ્રાહ્ય ન હોય તે સૂક્ષ્મ છે.” પ્રન–“શું જ્ઞાનનું નામ જ આત્મા છે?” ઉત્તર-જ્ઞાન એ આત્માનો અસાધારણ ગુણ છે, જ્ઞાનને આધાર આત્મા છે.” આવા પ્રકારના પ્રોના સમાધાનથી સ્વાતિદત્તનું મન અત્યન્ત પ્રસન્ન થયું. –* કાનમાં ખીલા વર્ષાવાસ પૂર્ણ થયા બાદ ભગવાન જંભિયગ્રામ, મિંઢિયગ્રામ થઈને “છમ્માણિ પધાર્યા અને ગામની બહાર “ધ્યાનમુદ્રા' માં અવસ્થિત થયા. સાંજના વખતે એક ગોવાળ બળદોને લઈને ત્યાં આવ્ય, બળદોને મહાવીરની પાસે રાખીને તે ગામમાં કામસર ગયો. બળદે ચરતાં ચરતાં આસપાસની ઝાડીમાં છુપાઈ ગયા. ગોવાળ ફરીને પાછો આવે. બળદ જોવામાં આવ્યા નહિ એટલે મહાવીરને પૂછયું પરંતુ ભગવાન તે મૌન હતા. આથી કેધિત થઈને ભગવાન મહાવીરના કાનમાં કાંસે (વાંસ)ની તીક્ષ્ણ શલાકાઓ (સળી) નાખી દીધી અને તે શલાકાઓને કઈ જોઈન જાય માટે તેને બહારને ભાગ કાપી નાખ્યા. ભગવાનને અત્યન્ત વેદના થઈ રહી હતી તથાપિ તેઓ શાંત અને પ્રસન્ન દેખાતા હતા. તેમના અન્તર્માનસમાં જરા જેટલો પણ ખેદ જણાતો ન હતો. તેઓ ચિંતન કરી રહેલ હતા કે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં હસતાં હસતાં મેં જે શવ્યાપાલકના કાનમાં ગરમ સીસું રેડાવ્યું હતું તેનું ફળ મને પ્રાપ્ત થયેલ છે. ત્યાંથી વિહાર કરીને ભગવાન મધ્યમપાવા પધાર્યા. ભિક્ષા માટે પરિભ્રમણ કરતાં સિદ્ધાર્થ શ્રેષ્ઠીના ઘેર પહોંચ્યા. તે વખતે સિદ્ધાર્થ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ કલ્પસૂત્ર શ્રેષ્ઠી વૈદ્યોમાં શ્રેષ્ઠ એવા ખરકની સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. પ્રતિભાસંપન્ન વૈદ્યે સર્વ લક્ષણુ સંપન્ન મહાવીરના સુદર અને સુડોળ તનને જોઈને ક્યું કે “આમના શરીરમાં શક્ય છે તેને કાઢવું તે આપણું કર્તવ્ય છે,” વૈદ્ય તેમજ શ્રેષ્ઠી વિચારણા કરતા હતા તે દરમ્યાન ભગવાન ત્યાંથી નીકળી ગયા હતા અને ગામની બહાર આવીને ધ્યાનમાં સ્થિર થઈ ગયા હતા, ખરક વૈદ્ય અને શ્રેષ્ઠી ઔષધી વગેરે સામગ્રી લઈને ભગવાનને શેાધતા શાધતા ઉદ્યાનમાં ગયા. ત્યાં ભગવાન ધ્યાનસ્થ હતા, તેમના કાનમાંથી ખીલા જેવી તીક્ષ્ણ શલાકા (કાંટા) ને કાઢતાં પહેલાં ભગવાનના શરીરનું તેલથી મર્દન કર્યું" અને સાણસીથી પકડીને તે શલાકા બહાર કાઢી, કાનામાંથી લેાહીની ધારા વહેવા લાગી. એમ કહેવાય છે કે તે અતિ ભયંકર વેદનાથી ભગવાનના મુખમાંથી એક જોરથી ચીસ નીકળી ગઈ કે જેથી આખું ઉદ્યાન અને દેવકુળ શબ્દમય બની ગયું. વૈધે તરત જ સહણુ ઔષધિથી રક્ત બંધ કરી દીધું અને તે દવા જખમ ઉપર લગાડી દીધી, પ્રભુને નમન કરી, તેમની ક્ષમાયાચના કરી વૈદ્ય અને શ્રેષ્ઠી તેમના સ્થાને ચાલ્યા ગયા. ૩૧૫ આ પ્રમાણે ભગવાનને સાધના કાળમાં અનેક રોમાંચક કાના સામના કરવા પડયા, માર પડયા, તિરસ્કાર થયા, અપમાન અને પીડાએ માટે ભાગે પગલે પગલે પ્રભુની કઠાર પરીક્ષા કરી, તે બધા ઉપસર્ગાને ત્રણ ભાગેામાં વિભક્ત કરીએ તે જધન્ય ઉપસર્ગામાં પૂતનાના ઉપસર્ગ મહાન હતા. મધ્યમ ઉપસર્ગામાં સંગમના કાળચક્ર ઉપસર્ગ વિશિષ્ટ હતા અને ઉત્કૃષ્ટ ઉપસર્ગામાં કાનામાંથી શલાકા બહાર કાઢવી તે અત્યંત ઉત્કૃષ્ટ હતા. ૧૬ આશ્ચર્યની વાત એ છે કે ભગવાનના પહેલા ઉપસર્ગ પણ કર્માર ગામમાંથી એક ગોવાળથી શરૂ થયા હતા અને અંતિમ ઉપસર્ગ પણ એક ગેાવાળ દ્વારા જ કરવામાં આવ્યેા હતેા, મઃ— समणे भगवं महावीरे साइरेगाई दुवालस वासाई निच्चं वोसकाए चियत्तवे हे जे केइ उवसग्गा उप्पज्जंति, तं जहा - दिव्वा Page #262 -------------------------------------------------------------------------- ________________ કાનમાં ખીલા: ૧૯૯ वा, माणुस्सा वा, तिरिक्खजोणियावा अणुलोमा वा पडिलोमा वा ते उप्पन्ने सम्मं सहइ खमइ तितिक्खइ अहियासेइ ॥११६॥ અર્થ: શ્રમણ ભગવાન મહાવીર દીક્ષાને સ્વીકાર કર્યા પછી બાર વર્ષથી કંઈક વધારે સમય સુધી સાધના કાળમાં શરીર તરફ બીલકુલ ઉદાસીન રહ્યા, તેટલા સમય સુધી તેમણે શરીર તરફ જરા જેટલું પણ ધ્યાન ન આપ્યું. શરીરને ત્યાગી દીધું હોય તે જ રીતે રહ્યા. સાધનાકાળમાં દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી જે અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો આવ્યા તેને નિર્ભય થઈને સમ્યફ પ્રકારે સહન કર્યા, કેધરહિત બની, કેઈની પણ અપેક્ષા રાખ્યા વિના મનને સ્થિર રાખીને સહન કર્યા. मूल:-- तए णं समणे भगवं महावीरे अणगारे जाए इरियासमिए भासासमिए, एसणासमिए आयाणभंडमत्तनिक्खेवणासमिए उच्चारपासवणखेलसिंघाणजल्लपारिट्ठावणियासमिए मणसमिए, वइसमिए कायसमिए मणगुत्ते वयगुत्ते कायगुत्ते गुत्ते गुतिदिए गुत्तबंभयारी अकोहे अमाणे अमाए अलोभे संते पसंत उवसंते परिनिव्वुडे अणासवे अममे अकिंचणे छिन्नगंथे निरुवलेवे,कंसपाई इव मुक्कतोये,संखो इव निरंजणे जं.वो इव अप्पडिहयगई, गगणं पिव निरावलंबणे, वायुरिव अप्पडिबद्धे, सारयसलिलं व सुदहियए, पुक्खरपत्तं व निरुवलेवे, कुम्मो इव गुतिदिए खग्गिविसाणं व एगजाए विहग इव विप्पमुक्के, भारुडपक्खी इव अप्पमत्ते, कुंजरो इव सोंडीरे, वसभो इव जायथामे, सीहो इव दुरिसे मंदरो इव अप्पकंपे, Page #263 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ૨૦ सागरो इव गंभीरे, चंदो इव सोमलेसे, सूरो इव दित्ततेए जच्चकणगं व जायसवे, वसुंधरा इव सव्वफासविसहे, सुहुयहुयासणो इव तेयसा जलंते ॥ ११७॥ અર્થ તે પછી શ્રમણ ભગવાન અણગાર થયા. ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણસમિતિ, આદાનભંડમાત્રનિક્ષેપણસમિતિ, ઉચ્ચારપાસવણખેલસિંધાણજલ્લપારિસ્થાનિકા સમિતિથી સમિતિવાળા હતા, મનસમિતિ, વચનસમિતિ, કાયસમિતિ, મનગુપ્તિ વચનગુપ્તિ, કાયગુપ્તિથી ગુપ્ત હતા, ગુપ્તેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી, ધ, માન, માયા. અને લોભથી રહિત હતા, શાંત, પ્રશાંત અને ઉપશાંત અને બધી જાતના સંતાપથી મુક્ત હતા. તેઓ આશ્રવરહિત, મમતારહિત, પરિગ્રહરહિત, અકિંચન નિગ્રંથ હતા. કાંસાના વાસણની જેમ નિર્લેપ હતા. જેવી રીતે શંખ ઉપર કઈ પણ જાતના રંગની અસર થતી નથી. તેવી જ રીતે ભગવાન ઉપર રાગદ્વેષના રંગની અસર થતી ન હતી. જીવની માફક અપ્રતિહત ગતિવાળા હતા. ગગનની માફક આલંબન રહિત હતા. વાયુની માફક અપ્રતિબદ્ધ વિહારી હતા. શરદઋતુનાં પાણીની માફક તેમનું હૃદય નિર્મળ હતું. કમળપત્રની માફક નિર્લેપ હતા, કાચબાની માફક ગુપ્તેન્દ્રિય હતા, ખડગી (ગુંડા)ના મસ્તક ઉપર જેમ એક જ શીંગડું હોય છે તેવી જ રીતે ભગવાન એકાકી હતા. પક્ષીની માફક અપ્રતિબદ્ધ, ભારંડ પક્ષીની માફક અપ્રમત્ત, હાથીની માફક શૂરા, બળદની માફક પરાક્રમી, સિંહની માફક વિજેતા, સુમેરુ પર્વતની માફક અડગ, સુસ્થર, સાગરની માફક ગંભીર, ચંદ્રની માફક સૌમ્ય, સૂર્યની માફક તેજસ્વી, સોનાની માફક કાંતિમાન, પૃથ્વીની માફક ક્ષમાશીલ અને અગ્નિની માફક જાજજવલ્યમાન તેજસ્વી હતા. મૂ8 - एतेसिं पदाणं इमातो दुन्नि संघयणगाहाओःकंसे संखे जीवे, गगणे वायू य सरयसलिले य । Page #264 -------------------------------------------------------------------------- ________________ કાનમાં ખીલા : २०१ पुक्खरपत्ते कुम्मे, विहगे खग्गे य भारंडे ॥१॥ कुंजर वसभे सीहे, णगराया चेव सागरमखोभे । चंदे सूरे कणगे, वसुंधरा चेव हूयवहे ॥२॥ नत्थि णं तस्स भगवंतस्स कथइ पडिबंधो भवति । से य पडिबंधे चउविहे पण्णत्ते, तं जहा-दव्यओ खेत्तओ कालओ भावओ। दव्वओ णं सच्चित्ताचित्तमीसिएसु दम्वेसु । खेत्तओ णं गामे वा नगरे वा अरण्णे वा खित्ते वा खले वा घरे वा अंगणे वा णहे वा। कालओणं समए वा आवलियाए वा आणापाणुए वा थोवे वा खणे वा लवे वा मुहुत्ते वा अहोरत्ते वा पक्खे वा मासे वा उऊ वा अयणे वा संवच्छरे वा अन्नयरे वा दीहकालसंजोगे वा । भावओ णं कोहे वा माणे वा मायाए वा लोभे वा भये वा हासे वा पेजे वा दोसे वा कलहे वा अब्भक्खाणे वा पेसुन्ने वा परपरिवाए वा अरतिरती वा मायामोसे वा मिच्छादसणसल्ले वा । (ग्रं० ६०० ) तस्स णं भगवंतस्स नो एवं भवइ ॥ ११८॥ અર્થ આ પદની બે સંગ્રહ ગાથાઓ છે કાંસાનું વાસણ, શંખ, ७२, 2411, वायु, २२६२तुनु पाए, भणपत्र, ४ायच्या, पक्षी, भडा१२। (43oll), भा२७५क्षी, ७२-ती, वृषभ, सिंह, २ि२०४ सुमेरु पर्वत, १२, यंद्र, सूर्य, सुवर्ण, पृथ्वी मने नि. તે ભગવાનને કયાંય પણ પ્રતિબંધ ન હતો. તેઓ અપ્રતિબદ્ધ વિહારી હતા. પ્રતિબંધ ચાર પ્રકાર હોય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી, द्रव्यथा, सयित्त, अयित्त मने भित्र द्रव्यना, क्षेत्रथी-म, २०१२ २३२९५, मत२, Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ કલ્પસૂત્ર ખળાવાડ, ઘર, આંગણું અને આકાશને, કાળથી સમય, આવલિકા, આનપ્રાણ, સ્તક, ક્ષણ, લવ, મુહૂર્ત અહોરાત્ર, પક્ષ, મહિના, ઋતુ, અયન, વર્ષ અથવા બીજે કઈ પણ દીર્ધકાળને સંગ, એવા કઈ પણ જાતના સૂક્ષ્મ કે લ, લઘુ અથવા દીર્ધકાળનું બંધન ભગવાનને ન હતું. ભાવથી – કોધ, માન, માયા, લેભ, ભય, હાસ્ય, રાગદ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરપરિવાદ, અરતિરતિ, માયા, મૃષાવાદ, મિથ્યા દર્શન શલ્ય એવાં બધી જાતનાં પ્રતિબંધથી ભગવાન મુક્ત હતા. મૂ6: से णं भगवं वासावासवज्जं अट्ठ गिम्ह हेमंतिए मासे गामे एगराईए नगरे पंचराईए वासीचंदणसमाणकप्पे समतिणमणिलेटुकंचणे समदुक्खसुहे इहलोगपरलोगअपडिबद्धे जीवियमरणे निरवकंखे संसारपारगामी कम्मसंगनिग्घायणटाए अब्भुट्ठिए एवं च णं विहरइ ॥ ११९॥ અર્થ: ભગવાન વર્ષાવાસના સમય સિવાય ગ્રીષ્મ અને હેમન્ત ડતુમાં આઠ માસ સુધી વિચરણ કરતા હતા. ગામમાં એક રાત અને નગરમાં પાંચ રાતથી વધારે રોકાતા ન હતા. વાંસલાથી છલાવામાં અને ચંદનથી વિલિપ્ત થવામાં સમાન સંકલ્પવાળા, તૃણુ અને મણિમાં, માટીના ઢેફાં અને સોનામાં આ બધા પ્રત્યે સમાન વૃત્તિવાળા, દુઃખ અને સુખને એકભાવથી સહન કરવાવાળા, ઈહલોક અને પરલોકના પ્રતિબંધથી રહિત, જીવન અને મરણની આકાંક્ષાથી મુક્ત થઈને સંસારને પાર કરવાવાળા, કર્મના સંગનો નાશ કરવા માટે, સમ્યક પ્રકારે ઉદ્યમવંત બનેલા - તત્પર થયેલા-આ રીતે વિહાર કરે છે. વિવેચનઃ ઉપર જણાવેલ ચાર સૂત્રોમાં ભગવાન મહાવીરના સાધક જીવનના આંતરિક મનની સ્થિતિનું સુંદર ચિત્ર ઉપસ્થિત કરવામાં Page #266 -------------------------------------------------------------------------- ________________ * કાનમાં ખીલા: ૨૦૩ આવેલ છે. દીક્ષાગ્રહણ કરવાની સાથે જ તેમણે વજસંકલ્પ કર્યો કે ભવિષ્યમાં મને જે કાંઈ ઘોરાતિઘોર ઉપસર્ગ ઉપસ્થિત થશે, તેને અવિચળ ધૈર્ય અને મને બળની સાથે વિજય કરીશ. વાસંકલ્પ તે જ સાધક જીવનને વિજય સંકલ્પ છે. હાથી, સિંહ, વૃષભ, સુમેરુ અને પૃથ્વીની ઉપમા દ્વારા તેમના અનંત પરાક્રમ અને મને બળને પરિચય કરાવવામાં આવ્યો છે તથા શંખ, શરદ્દ, સલિલ, કમળપત્ર, મહાવરાહ, વાયુ વગેરેની ઉપમાથી ભગવાનની આંતરિક પવિત્રતા, નિઃસંગતા તથા અપ્રતિબદ્ધતાનું દિગ્દર્શન થાય છે. વસ્તુતઃ તેમનું મનોબળ અને જીવનની ઉજ્જવળતા તે અનુપમેય હતી. શ્રમણ ભગવાન મહાવીર નિરંતર પરિભ્રમણ કરનારા હતા. એક સ્થાન પર દીર્ધકાળ સુધી સ્થિર થઈને તેઓ કદી રહેતા નહિ. વર્ષાવાસમાં જીની રક્ષા માટે ચાર માસ સુધી એક સ્થાન પર રહેતા અને આઠ માસ સુધી વિહાર કરતા-આ રીતે આત્મસાધના કરતા હતા. ભગવાનને સાધનાકાળમાં અનેક ઉપસર્ગો આવ્યા. પરંતુ ભગવાન ઉપસર્ગોમાં સર્વદા શાંત રહ્યા. કદી પણ તેમણે રેષ કે વેષ કર્યો નહિ, વિરોધીઓ પ્રત્યે પણ તેમના હૃદયમાં સ્નેહનો સાગર ઉભરાતો જ રહ્યો. વર્ષોમાં, ઠંડીમાં, ગરમીમાં, છાયામાં, આંધી અને તોફાનેમાં પણ તેમને સાધનાદીપ ઝળહળતો જ રહ્યો. દેવ, દાનવ, માનવ અને પશુઓ દ્વારા ભીષણ સંકટો આવવા છતાં પણ અદીનભાવથી અવ્યથિત મનથી અન્સાન ચિત્તથી, મન, વચન અને કાયાને વશમાં રાખીને બધુંએ તેમણે સહન કર્યું. તે વીર સેનાની માફક નિરંતર આગળ વધતા રહ્યા, તેમણે કદી પણ પાછા પગલાં ન કર્યા. ૧૭ નિર્યુક્તિકાર આચાર્ય ભદ્રબાહુ સ્વામીનું મંતવ્ય છે કે બીજા તીર્થકરોની અપેક્ષાએ ભગવાન મહાવીરનું તપકર્મ અધિક ઉગ્ર હતું. જેમ સમુદ્રોમાં સ્વયંભૂરમણ શ્રેષ્ઠ છે, રસમાં ઈશુરસ શ્રેષ્ઠ છે તે જ પ્રમાણે તપ ઉપધાનમાં મુનિ વર્ધમાન જયવંત શ્રેષ્ઠ છે. ૧૪ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ કલ્પસૂત્ર ભગવાને બાર વરસ અને તેર પખવાડીઆની લાંબી સમય મર્યાદામાં કેવળ ત્રણ ઓગણપચાસ દિવસ જ આહાર ગ્રહણ કર્યો, બાકીના દિવસે નિર્જળ અને નિરાહાર રહ્યા.૩૧૯ સંક્ષેપમાં ભગવાનના છદમરીકાળનું તપ આ પ્રમાણે છે. ૩૨૦ એક છમાસી તપ એક પાંચ દિન ઓછા, છ-માસી તપ નવ ચાતુર્માસિક બે ત્રિમાસિક બે સાઈ દ્વિમાસિક છ દ્વિમાસિક બે સાર્ધ માસિક બાર માસિક તેર પાક્ષિક એક ભદ્ર પ્રતિમા (બે દિવસ) એક મહાભદ્ર પ્રતિમા (ચાર દિવસ) બસો ઓગણત્રીસ છઠ બાર અઠ્ઠમ ત્રણસે ઓગણપચાસ દિવસ પારણાંના એક દિવસ દીક્ષાને આચારાંગ અનુસાર દશમ ભક્ત વગેરે તપસ્યાઓ પણ ભગવાને કરી હતી. ૩૨ तस्स णं भगवंतस्स अणुत्तरेणं नाणेणं अणुत्तरेणं दंसणेणं अणुत्तरेणं चरित्तेणं अणुत्तरेणं आलएणं अणुत्तरेणं विहारेणं Page #268 -------------------------------------------------------------------------- ________________ अनमा utu: २०५ अणुत्तरेणं वीरिएणं अणुत्तरेणं अज्जवेणं अणुत्तरेणं महवेणं अणुत्तरेणं लाघवेणं अणुत्तराए खंतीए अणुत्तराए मुत्तीए अणुत्तराए गुत्तीए अणुत्तराए तुट्टीए अणुत्तरेणं सच्चसंजमतवसुचरियसोवचइयफलपरिनिव्वाणमग्गेणं अप्पाणं भावे. माणस्स दुवालस संवच्छराइं विइक्कंताई। तेरसमस्स संवच्छरस्स अंतरा वट्टमाणस्स जे से गिम्हाणं दोच्चे मासे चउत्थे पक्खे वइसाहसुद्धे तस्स णं वइसाहसुद्धस्स दसमीएपक्खेणं पाईणगामिणीए छायाए पोरिसीए अभिनिवट्टाए पमाणपत्ताए सुव्वएणं दिवसेणं विजएणं मुहुत्तेणं जंभियगामस्स नगरस्स बहिया उजुवालियाए नईए तीरे वियावत्तस्स चेईयस्स अदूर. सामंते सामागस्स गाहावइस्स कट्ठकरणंसि सालपायवस्स अहे गोदोहियाए उक्कडयनिसिज्जाए आयावणाए आयावेमाणस्स छट्टेणं भत्तेणं अपाणएणं हत्युत्तराहिं नक्खत्तेणं जोगमुवागएणं झाणंतरियाए वट्टमाणस्स अणते अणुत्तरे निव्वाघाए निरावरणेकसिणेपडिपुन्ने केवलवरनाणदंसणेसमुप्पन्ने॥१२०॥ અર્થ આ પ્રમાણે વિચરણ કરતાં કરતાં અનુપમ (ઉત્તમ) જ્ઞાન, અનુપમ દર્શન, અનુપમ સંયમ, અનુપમ નિર્દોષ વસતિ, અનુપમ વિહાર, અનુપમ વીર્ય, અનુપમ સરળતા, અનુપમ કમળતા (નમ્રતા) અનુપમ અપરિગ્રહભાવ, અનુપમ ક્ષમા, અનુપમ અલભ, અનુપમ ગુપ્તિ, અનુપમ પ્રસન્નતા, અનુપમ સત્ય, સંયમ, તપ વગેરે સગુણાનું “સમ્યક આચરણ કરવાથી કે જેથી નિર્વાણને માર્ગ અર્થાત સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્ર પુષ્ટ બને છે, તથા જે સદ્ગુણોથી મુક્તિને લાભ અત્યન્ત પાસે આવે છે, તે બધા સગુણેથી આત્માને ભાવિત કરતાં Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ કલ્પસૂત્ર ભગવાનને બાર વરસ વ્યતીત થઈ ગયા. તેરમા વરસના મધ્યભાગ અર્થાત ગ્રીષ્મઋતુને બીજે માસ અને ચૂંથો પક્ષ ચાલતો હતો, તે ચૂંથો પક્ષ અથવા વૈશાખ માસને શુકલ પક્ષ તે વૈશાખ માસના શુકલ પક્ષના દસમના દિવસે જ્યારે છાયા પૂર્વ તરફ ઢળી રહેલ હતી, પાછલી પારસી પૂરી થઈ ત્યારે સુવ્રત નામને દિવસ હતો, વિજય નામનું મુહર્ત હતું ત્યારે ભગવાન જંભિકા ગ્રામની બહાર ત્રજુવાલિકા નદીને કિનારે એક ખંડેર જેવા જૂના પુરાણા ચૈત્યથી ૨૫ ને અધિક પાસે કે ન અધિક દૂર એવા શ્યામાક નામના ગૃહપતિના ખેતરમાં શાલવૃક્ષની નીચે ગાદેહિકા આસને અવસ્થિત હતા આતાપના દ્વારા તપ કરી રહેલ હતા. છઠનું તપ હતું. જે સમયે ઉત્તરા ફાલ્ગની નક્ષત્રને યોગ આવ્યો, ભગવાન ધ્યાનમાં મગ્ન હતા તે સમયે ભગવાનને અંતરહિત, ઉત્તમોત્તમ, વ્યાઘાત રહિત, આવરણ રહિત, સમગ્ર અને પરિપૂર્ણ એવું કેવળ જ્ઞાન કેવળ દર્શન ઉત્પન્ન થયું. तए णं से भगवं अरहा जाए जिणे केवली सव्वन्नू सव्वदरिसी सदेवमणुयासुरस्स लोगस्त परियायं जाणइ पासइ, सव्वलोए सव्वजीवाणं आगइं गई ठिई चवणं उववायं तक्कं मणो माणसियं भुत्तं कडं पडिसेवियं अविकम्मं रहोकम्म अरहा-अरहस्सभागी तं तं कालं मणवयणकायजोगे वट्टमाणाणं सव्वलोए सव्वजीवाणं सव्वभावे जाणमाणे पासमाणे વિફા ૧૨૧ . અર્થઃ તે પછી ભગવાન અહંત થયા. જિન, કેવલી, સર્વજ્ઞ અને સર્વદશી થયા. હવે ભગવાન દેવ, માનવ અને અસુર સહિત લોકમાં સંપૂર્ણ પર્યાયે જાણે છે. જુએ છે, સંપૂર્ણ લોકમાં બધા જીવોનું આગમન, ગમન, સ્થિતિ, ચ્યવન, ઉપઘાત, તેમને માનસિક સંક૯૫, ભેજન વગેરે બધી શ્રેષ્ઠ અને કનિષ્ઠ પ્રવૃત્તિઓ પછી ભલે તે (આવિકમ્મ) પ્રગટ હોય કે (રહેકમ) Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ ઈન્દ્રભૂતિ અપ્રગટ હોય તે બધાને ભગવાન જાણે છે. ભગવાન અહંત થયા તેથી તેમનાથી હવે કંઈ પણ રહસ્ય છુપાયેલ રહ્યું નથી. અરહસ્યના ભાગી થયા તેમની પાસે કરડો દે સેવામાં જોડાયેલા રહેવાના કારણે હવે એકાંતમાં રહેવાની સ્થિતિ ન રહી. આ પ્રમાણે અર્વત થયેલા, ભગવાન તે કાળે માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિમાં રહેતાં સમગ્ર લોકના સમસ્ત જીવોના સંપૂર્ણ ભાવને જાણતા દેખતાં વિચરે છે. વિવેયના મધ્યમ પાવાથી પ્રસ્થાન કરીને ભગવાન જંભિયગ્રામની નિકટ જુવાલિકા સરિતાના ઉત્તર તટ ઉપર પહોંચ્યા. સાધનામાં બાર વરસ પૂરાં થઈ ચૂક્યા હતાં. તેરમુ વરસ ચાલી રહેલ હતું. ૩૨૨ વૈશાખ માસ હતે. સુદ ૧૦ ના દિવસને અંતિમ પહાર હતો. ભગવાન સઘન શાલવૃક્ષ નીચે ગદેહિક આસનથી આતાપના લઈ રહ્યા હતા. આત્મમંથન ચરમ સીમા ઉપર પહોંચી રહેલ હતું. આત્મા ઉપરથી ઘનઘાતી કર્મોનું આવરણ ખસ્યું, સાધના સફળ થઈ કેવળજ્ઞાન–કેવળદર્શન પ્રગટ થયું. ભગવાન હવે જિન અને અરિહંત બની ગયા, સર્વજ્ઞ અને સર્વદશી બની ગયા. એને એક શાશ્વત નિયમ છે કે જે સ્થાન ઉપર કેવળજ્ઞાનની ઉપલબ્ધિ થાય ત્યાં તીર્થકર એક મુહૂર્ત સુધી રોકાય છે. ભગવાન પણ એક મુહૂર્ત સુધી રોકાયા. ૨૩ ભગવાનને કેવળ જ્ઞાન ઉત્પન્ન થતાં જ દેવો આવ્યાં, સમવરણની રચના કરી, પરંતુ દેવે વિરતિ યોગ્ય ન હોવાના કારણે ભગવાને એક ક્ષણમાત્ર ઉપદેશ આપે. ત્યાં મનુષ્યની ઉપસ્થિતિ ન હતી તેથી કોઈએ પણ વિરતિરૂપ ધર્મ –ચારિત્રધર્મને સ્વીકાર ન કર્યો. આ પ્રકારની ઘટના જૈનાગમમાં એક આશ્ચર્ય રૂપમાં અંકિત કરવામાં આવી છે. કોઈ એમ કહે છે કે મનુષ્યો ત્યાં હતા પરંતુ વિરતિના પરિણામ માટે યોગ્ય કઈ વ્યક્તિ ત્યાં ન હતી. –* ઇન્દ્રભૂતિ તે દિવસોમાં મધ્યમપાવાપુરીમાં એમિલ નામના ધન દ્રય બ્રાહ્મણ પિતાને ત્યાં એક વિરાટ યજ્ઞનું આયોજન કરી રહેલ હતા. તે યજ્ઞમાં ભાગ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ કલ્પસૂત્ર લેવા માટે ભારતના જાણીતા માનીતા ઉચ્ચ કાટિના ક્રિયાકાંડી વિદ્વાના અને આચાર્યા આવેલા હતા, તેમાં ઈંદ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ એ ત્રણ વિદ્યાના ચૌદ વિદ્યાઓમાં પારંગત હતા. પ્રત્યેકની સાથે પાંચસે – પાંચસે શિષ્યા (છાત્ર) હતા, ત્રણેય ગૌતમગાત્રીય અને મગધ જનપદના ગેાવર ગ્રામના નિવાસી હતા અને એ ત્રણે ભાઈઓ હતા. વ્યક્ત અને સુધર્મા નામના બે વિદ્વાના કાલ્લાગ – સન્નિવેશથી આવેલ હતા. વ્યક્ત ભારદ્વાજ ગોત્રીય હતા અને સુધર્મા અગ્નિ – વૈશ્યાયન ગેાત્રના. તેમની સાથે પણ પાંચસે—પાંચસે છાત્રા હતા. તે યજ્ઞમાં મંડિત અને મૌર્ય પુત્ર આ બે વિદ્વાના મૌસન્નિવેશથી આવેલ હતા. મડિત વાસિષ્ઠ ગાત્રના અને મૌર્યપુત્ર કાશ્યપ ગોત્રના હતા. બન્નેની સાથે પણ ૩૫૦-૩૫૦ શિષ્યા હતા. આ બન્ને પણ ભાઈ હતા. અપિત, અચલભ્રાતા, મૈતાય અને પ્રભાસ નામના ચાર અન્ય વિદ્વાના પણ તે સભામાં હતા, જે અનુક્રમે મિથિલાના ગૌતમ ગોત્રીય, કોશલના હારિત ગોત્રીય, તુગિક (કૌશાંબી)ના કૌડિન્સ ગાત્રીય અને રાજગૃહના કોડિન્ય ગોત્રીય હપા, આ બધા વિદ્વાનાના મનમાં એક એક શંકા પણ છુપાયેલ હતી, ૩૨૪ તે અગિયાર વિદ્વાના બધા વિદ્વાનોમાં પ્રમુખ હતા. સર્વજ્ઞ, સર્વદર્શી ભગવાને જોયું કે મધ્યમ પાવાપુરીના પ્રસ્તુત પ્રસંગ અપૂર્વ લાભનું કારણ છે, ભારતના બુદ્ધિમાન – ટોચના –સર્વોપરિ વિદ્યાના પણ અજ્ઞાન અંધકારમાં ભટકી રહ્યા છે, તેમ જ બીજાને પણ અજ્ઞાનાંધકારમા ધકેલી રહ્યા છે તેથી જે તે બાધ પ્રાપ્ત કરશે તા હજારો પ્રાણીમાને સત્ય માર્ગે ચાલવા પ્રેરિત કરશે. તે ભગવાન મહાવીરજંભિય ગ્રામથી વિહાર કરીને મધ્યમ પાવાપુરીમાં પધાર્યા. દેવોએ સમવસરણની રચના કરી. વિશાળ માનવમેદની એકત્ર થઇ, સુરો અને અસુરો બધા ઉપદેશ સાંભળવા ઉપસ્થિત થયા, મહાવીરની મેધગંભીર ગર્જના સાંભળીને બધાંના મન મયૂર નાચી ઊઠયા, જનતાની જીભ ઉપર મહાવીરની સર્વજ્ઞતાની ચર્ચા થવા લાગી, આકાશમાથી આવતા દેવાને બેઇને પડિતાએ વિચાયુ... અમારા યજ્ઞથી આકર્ષાઈને Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ ઈન્દ્રભૂતિ દે આવી રહ્યા છે પરંતુ જ્યારે તેમને સીધા જ આગળ નીકળી જતા જોયા અને પાસે રહેલા ભગવાન મહાવીરના સમવસરણમાં ઊતરતા જોયા ત્યારે નિરાશાની સાથે આશ્ચર્ય થયું. ઈંદ્રભૂતિને જાણ થઈ કે આજે અહીં સર્વજ્ઞ મહાવીર આવેલ છે ત્યારે તેને પોતાના પ્રકાંડ પાંડિત્ય ઉપર આંચ આવવા જેવું લાગ્યું, વિચાયું–જઈને જોઉં તે ખરો કે મહાવીર કેવાક જ્ઞાની છે. મારી સામે તે કેટલા વખત સુધી ટકી શકે છે! આજસુધી કઈ પણ વિદ્વાન મને પરાજિત કરી શકેલ નથી. ભારતવર્ષના એક છેડાથી બીજા છેડા સુધી મારી કીર્તિ-કૌમુદી ચમકી રહેલ છે. આજે મહાવીરની સાથે પણ શાસ્ત્રાર્થ કરીને તેને પરાજિત કરું. સર્વશાસ્ત્રપારંગત ઈંદ્રભૂતિ પિતાના પાંચસે શિષ્યોની સાથે શાસ્ત્રાર્થ માટે હાજર થયા, પ્રભુની તેદીસ મુખમુદ્રાએ પહેલી જ ક્ષણે ઇંદ્રભૂતિને પ્રભાવિત કરી દીધા. મહાવીરે જેવાં તેમને “ગૌતમ” કહીને સંબોધ્યા તેવા જ તે થંભી ગયા. વિચાર્યું, “મારી લોક-વ્યાપી ખ્યાતિના કારણે જ તેને મારા નામની ખબર છે. પરંતુ જ્યાં સુધી તેઓ મારા અંતરના સંશયોનું છેદન ન કરી આપે ત્યાં સુધી હું તેને સર્વજ્ઞ માની શકતો નથી.” ગૌતમના માનસમાં સંકલ્પની જાળ ચાલી રહેલ હતી ત્યાં જ મહાવીરે કહ્યું – “ગૌતમ! ચિરકાળથી આત્માના અસ્તિત્વ સંબંધમાં શું તમે શંકાશીલ છો?” ઈંદ્રભૂતિ પિતાના અંતરમાં રહેલો પ્રશ્ન સાંભળીને ચક્તિ અને પ્રમાદિત થયા. તેમણે કહ્યું – “હા, મને તે વિષયમાં શંકા છે કારણકે “વિજ્ઞાનઘન તેમ્યો મુખ્ય સમુદાય તે જોવાનુનિયતિ, શ્રેય સંજ્ઞાતિ'વગેરે શ્રુતિવાક્ય પણ પ્રસ્તુત કથનનું સમર્થન કરે છે, ભૂતસમુદાયથીજ ચેતનાની ઉત્પત્તિ થાય છે અને તેમાં તે ફરીને તિરહિત (લીન) થઈ જાય છે તેથી પરલોકનો અભાવ છે. ભૂતસમુદાયથી જ્યારે વિજ્ઞાનમય ચૈતન્યને પ્રાદુર્ભાવ થાય છે ત્યારે ભૂતસમુદાયે સિવાય પુરુષના અસ્તિત્વને કઈ રીતે સંભવ છે? મહાવીર– “ઈન્દ્રભૂતિ. તમને એ પણ ખબર છેને કે વેદથી પુરુષના અસ્તિત્વની પણ સિદ્ધિ થાય છે!” ઈન્દ્રભૂતિ “હા, “સ વે અમારમાં જ્ઞાનમય:" વગેરે શ્રુતિવા Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ કલ્પસૂત્ર આત્માના અસ્તિત્વને પ્રમાણિત કરે છે. આવા પરસ્પરવિરોધી વિધાનના કારણે જ આવી શંકા ઉત્પન્ન થાય છે કે ક્યા વાકયને પ્રામાણિક માનવામાં આવે!” મહાવીર – “ઇન્દ્રભૂતિ! જેવો તમે “વિજ્ઞાનઘન” શ્રુતિવાક્યનો અર્થ સમજે છે, વસ્તુતઃ તેવો તેનો અર્થ નથી. તમે વિજ્ઞાનધનને અર્થ ભૂત સમુદાયથી ઉત્પન્ન “ચેતના પિંડ” કરે છે પરંતુ “વિજ્ઞાનઘન’ને સાચે અર્થ વિવિધ જ્ઞાન પર્યાયથી છે. આત્મામાં પ્રતિપળ, પ્રતિક્ષણ, નિત્ય-નવીન જ્ઞાનપર્યાયોને આવિર્ભાવ થાય છે અને પૂર્વકાળના જ્ઞાનપર્યાયેનો વિનાશ થાય છે, જ્યારે કોઈ એક પુરુષ ઘડાને જોઈ રહેલ છે, તેનું ચિંતન અને મનન કરી રહેલ છે તે વખતે આત્મામાં ઘટ વિષયને જ્ઞાનપગ ઉત્પન્ન થાય છે. તેને અમે ઘટવિષયક જ્ઞાન પર્યાય કહીએ છીએ. જ્યારે તે જ પુરુષ ઘટ પછી પટ વિગેરે અન્ય પદાર્થોને જુએ છે ત્યારે તેને પટ વિગેરેનું જ્ઞાન થાય છે અને પૂર્વકાલીન ઘટજ્ઞાન પર્યાય નષ્ટ થઈ જાય છે. વિવિધ પદાર્થવિષયક જ્ઞાનના પર્યાયથી જ વિજ્ઞાનધન (વિવિધ પર્યાને પિંડ) કહેવાય છે જેની ઉત્પત્તિ ભૂતના નિમિત્તથી થાય છે. અહીં ભૂત શબ્દને અર્થ પૃથિવ્યાદિ પંચભૂત નહિ, પરંતુ પ્રમેય છે. જડ અને ચેતન વગેરે સમસ્ત શેય પદાર્થ છે.” બધા શેયપદાર્થો આત્મામાં પોતાના સ્વસ્વરૂપથી પ્રતિભાસિત થાય છે. જેવી રીતે ઘટ ઘટ રૂપમાં અને પટ પટ રૂપમાં. આવા જુદા જુદા પ્રતિભાસને જ જ્ઞાનપર્યાય કહે છે. જુદા જુદા શેના નિમિત્તથી વિજ્ઞાન ઘન (જ્ઞાન પર્યાય) ઉત્પન્ન થાય છે અને તે કાળમાં તે પર્યાય નષ્ટ થઈ જાય છે. ન વેલ્ય સંજ્ઞાતિ” વાક્યને અર્થ “પરલોક નહિ એવો નહિ પરંતુ પૂર્વપર્યાયની સત્તા નહિ, એવો છે. જ્યારે પુરુષમાં ઉત્તરકાળને જ્ઞાનપર્યાય ઉત્પન્ન થાય છે ત્યારે પૂર્વકાળને જ્ઞાનપર્યાય નષ્ટ થઈ જાય છે કેમ કે કઈ પણુ દ્રવ્ય કે ગુણના ઉત્તર પર્યાયના સમયે પૂર્વ પર્યાયની સત્તા રહી શક્તી નથી તેથી “ન છે સંજ્ઞાતિ' કહ્યું છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર કાલ: પ્રથમ દેશના: ગણધર દીક્ષા ૨૧૧ ભગવાન મહાવીરના તર્કપ્રધાન વેદવાકયેના અર્થ સમન્વયને સાંભળીને ગૌતમના હૃદયની ગાંઠ ખુલી ગઈ. મિથ્યાજ્ઞાનને ન ઊતરી ગયા. માનસિક સંદેહનું નિરાકરણ થઈ ગયું. તેઓ શ્રદ્ધાથી ગદ્દગદ થઈ ગયા. પ્રભુના ચરણોમાં મૂકી ગયા. પરમ સત્યનું દર્શન મેળવીને કૃતાર્થ થઈ ગયા. પાંચસે શિષ્યની સાથે ભગવાન મહાવીરના શિષ્ય બની ગયા. – + અગ્નિભૂતિ ઇન્દ્રભૂતિની પ્રવજ્યાના સમાચાર સાંભળીને અગ્નિભૂતિ પિતાના શિષ્યોની સાથે શાસ્ત્રાર્થ માટે આવ્યા. અગ્નિભૂતિના મનમાં “પુરુષ ઇવેન્દ્ર સર્વ यद्भूतं यच्च भाव्यं उतामृतत्वस्येशानो यदन्नेनातिरोहति यदेजति यन्नजति यदूरे यद् -તરે થનારા સર્વ૨ થર્ સર્વગ્રાહ્ય રાહતઃ” ૩૫ “વગેરે શ્રુતિવાની છાપ હતી. તેઓ પુરુષાદ્વૈતવાદી હતા, પરંતુ “પુષ્ય પુષ્યન, વાા પાન વર્મળા” વગેરે વિરોધીવચનોથી પુરુષાદ્વૈતવાદમાં શંકાશીલ હતા. ભગવાન મહાવીરે વૈદિક વાકયેના સમન્વયથી ચૈતની સિદ્ધિ કરી તેમના સંશોને ઉચ્છેદ કર્યો તેથી તેઓ પણ પ્રતિબંધ પામીને પાંચ છાત્રમંડળી સહિત પ્રવૃજિત થયા. – * વાયુભૂતિ અગ્નિભૂતિએ પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા પછી વાયુભૂતિ શાસ્ત્રાર્થ માટે ગયા. તેમના દાર્શનિક વિચારોને વળાંક “તજ્ઞોવ તરછરીરવવી” નાસ્તિક મત તરફ હતે. “વિજ્ઞાનધન પર્વતેગ્યો' વગેરે કૃતિવાકાને તેઓ પોતાના મતના સમર્થક માનતા હતા પરંતુ બીજી બાજુ “ન સભ્યતાના ઘેર ગ્રંહ્મા નિત્ય જ્યોતિર્મયો દિ શુદ્રો પરવત્તિ ધીરા થતયઃ સંરતામાનઃ ૩ર વગેરે ઉપનિષદુ વાકયોથી દેહ સિવાય આત્માની સિદ્ધિ થતી હતી. આવા પ્રકારે ત્રિવિધ વેદવાણી વાયુભૂતિની શંકાનું કારણ હતું. ભગવાન મહાવીરે શરીરથી ભિન્ન આત્મતત્ત્વનું વિશ્લેષણ કરીને શંકાઓનું સમાધાન કર્યું. પાંચસો શિષ્યની સાથે તેમણે પણ પ્રવજ્યા ગ્રહણ કરી. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ કલ્પસૂત્ર –* આર્યવ્યક્ત ત્યારબાદ આર્યવ્યક્ત આવ્યા. “સ્વનોપમ વૈ સfમવ પ્રવિષિરજ્ઞતા વિવ વગેરે કૃતિવાક્યોથી તેઓ બ્રહ્મવાદ તરફ વળેલા હતા. પરંતુ “ચાયાવૃથિવી” તથા “પૃથિવારેવતા, ગાવો દેવતા' વગેરે વચનોથી દશ્ય જગતને પણ મિથ્યા માની શકતા ન હતા. આવી વિવિધ વેદવાણી વાયુભૂતિને શંકાશીલ બનાવી રહી હતી. ભગવાન મહાવીરે તેમની પ્રચ્છન્ન શંકાનું વેદપદોનું સમન્વયપૂર્વક દૈતની સિદ્ધિ કરી સમાધાન કર્યું. સમાધાન થતાં જ તેઓ પણ છાત્રગણુ સહિત પ્રવૃજિત થયા. – સુધર્મા - તેમની પછી સુધર્મા આવ્યા. પુરુષ વૈ પુરાવમતે શવ: પશુવર્કર વગેરે કૃતિવચનથી સુધર્માની વિચારધારા 18 સાદરાવાઢ ની તરફ હતી પરંતુ હૃાો વૈ ણવ નાયતે : સપુ0ો રાતે' વગેરે વાકયોથી તેઓ જન્માન્તરના પૈસાદયનું ખંડન કરી શકતા ન હતા. આવા વિવિધ વેદવચનોથી તેઓ શંકાગ્રસ્ત હતા. ભગવાન મહાવીરે પ્રસ્તુત વેદવાકયોને સુંદર સમન્વય કરી, સુધર્માની શંકાઓનું નિરાકરણ કર્યું. સમાધાન થતાં જ તેઓ પણ પ્રવ્રજિત થયા. – * મંડિતઃ તેમના પછી મંડિત શાસ્ત્રાર્થ માટે આવ્યા. તેઓ સાંખ્યદર્શનના સમર્થક હતા. વિાળો વિમુને વયત સંઘરત , ન મુદતે મોરાતિ વા, ન વા ga વાચનશ્વેતાં વાવે” વગેરે કૃતિવા તેમના મંતવ્યની પુષ્ટિને માટે હતા પરંતુ તેથી વિપરીત “ર ટુ વૈ શરીચ રિયાબિયરપતિરતિ ચશરીર વા વસન્ત કિયા રાત:* ૩૨૮ આ શ્રુતિવાકયથી તેઓ બંધ અને મેક્ષના અસ્તિત્વના સંબંધમાં પણ વિચાર કરવા લાગતા હતા અને તેથી કોઈ નિશ્ચય ઉપર પહોંચવા પામ્યા ન હતા. ભગવાને વેદવાક્યને સમન્વય કરી આત્માનું સંસારિત્વ સિદ્ધ કર્યું. સમાધાન થવાથી સાડા ત્રણસે છાત્રોની સાથે તેમણે પણ પ્રવ્રજ્યા લીધી. Page #276 -------------------------------------------------------------------------- ________________ મૌર્યપુત્ર ૨૧૩ – મર્યપુત્ર - - ત્યારબાદ મૌર્ય પુત્ર આવ્યા. જ્ઞાનાતિ માયોપમાન શીવાનિયમવાસુવેરાસીન વગેરે શ્રુતિવાકયોથી દેવતાઓ અને સ્વર્ગલોકના અસ્તિત્વના સંબંધમાં શંકા હતી અને આ બાજુ “a | યજ્ઞાયુધી યાનાનો જ્ઞHT સ્ત્રો અતિ વ अपाम सोपममता अभूम अगमन् । ज्योतिः अविदाम देवान्, किं नुनमस्मांस्तृणवदरातिः શિનુ પૂર્તિમૃતાર્થ કર૯ આવા વેદવાકથી સ્વર્ગ અને દેવતાઓનું અસ્તિત્વ સિદ્ધ થતું હતું. ભગવાન મહાવીરે દેવેનું અસ્તિત્વ સિદ્ધ કરી, મૌર્ય પુત્રના સંશયનું સમાધાન કર્યું. સમાધાન થતાં જ ત્રણ પચાસ છાત્રો સાથે તેમણે આ પ્રવજ્યા ગ્રહણ કરી. – અપિતા તે પછી અકૅપિત આવ્યા. તેમને “હૈ pલ્ય નર નારા: નિત” આ શ્રુતિવાક્યથી નરક અને નારક જીવોના અસ્તિત્વ સંબંધમાં શંકા થઈ પરંતુ “નાર હૈ gવ ગાયતે : શુદ્રાન્નારૂનાઈત આ વાક્યથી નારકોનું અસ્તિત્વ પણ સિદ્ધ થતું હતું. આવા દ્વિવિધ વેદવચનાથી તેઓ શંકાગ્રસ્ત હતા. ભગવાન મહાવીરે વેદવાક્યોને સમન્વય કરીને તેમની શંકાનું સમાધાન કર્યું ત્રણ છાત્રની સાથે તેમણે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. - —* અચલજાતા : ત્યાર પછી અલભ્રાતા આવ્યા. તેમને “પુ વેનિં સર્વમૂતં યજ્ઞ માર્ચે ઉતારવશાનો' વગેરે શ્રુતિવાક્યોથી કેવળ પુરુષનું અસ્તિત્વ જ સિદ્ધ થાય છે, પુણ્ય-પાપનું અસ્તિત્વ નહિ, પરંતુ બીજી બાજુ પુષ્ય: વૃષ્યન, વાવ: પાન કળા ૩૦ વગેરે વચન પુણ્ય પાપના અસ્તિત્વને પણ સિદ્ધ કરે છે. આ સંબંધમાં શંકા હતી. ભગવાને પુણ્ય પાપનું અસ્તિત્વ સિદ્ધ કરી શંકાનું સમાધાન કર્યું. ત્રણસે છાત્રોની સાથે તેમણે પ્રવ્રયા અંગીકાર કરી. ——– મેતાર્ય : તેમના પછી શાસ્ત્રાર્થ માટે મેતાર્ય આવ્યા. તેમને “ વિજ્ઞાન ન gો મૂતેશ્ય” વગેરે વેદવાણીથી પુનર્જન્મના સંબંધમાં શંકા હતી. પરંતુ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ કલ્પસૂત્ર તે સાથે જ નિર્ચે શોતિર્મા” વગેરેથી આત્માની સંસિદ્ધિ અને કૃraો જૈ gવ ગાયતે” વગેરેથી પુનર્જન્મ સિદ્ધ થતો હોવાથી તેઓ દઢ નિશ્ચય કરી શકતા નહિ. ભગવાને વેદવાક્યને ખરે અર્થ સમજાવી પુનર્જન્મની સત્તા પ્રમાણિત કરી. સમાધાન થતાં જ ત્રણસે છાત્રોની સાથે પ્રવજ્યા ગ્રહણ કરી. – પ્રભાસ – તે પછી પ્રભાસ આવ્યા તેમને આત્માની મુક્તિના સંબંધમાં સંશય હતો અને તેમાં બળ મળ્યું “રામર્થ વા પુતત્સર્વ નિરોત્રમ 331 આ વાકયથી, પરંતુ “ ક્ષળી વેહિત પરમાર ર, તત્ર પર સર્ચ જ્ઞાનમનતં ત્રા” ૩૩ર આ વાકયથી આત્માની બદ્ધ અને મુક્ત બને અવસ્થાનું પ્રતિપાદન થતું હતું. તે કારણે આત્મનિર્વાણના સંબંધમાં પ્રભાસ શંકાશીલ હતા. ભગવાન મહાવીરે તે વેદ વાકાને સાચો અર્થ સમજાવ્યો, સમાધાન થતાં જ તેઓ પણ પોતાના ત્રણસો છાત્રોની સાથે પ્રવૃજિત થઈ ગયા. ——– તીર્થસ્થાપના: આ પ્રમાણે મધ્યમ પાવાપુરીના એક જ પ્રવચનમાં ૪૪૧૧ વેદવિજ્ઞ બ્રાહ્મણોએ ભગવાન મહાવીરની પાસે શ્રમણ ધર્મને સ્વીકાર કર્યો. ઇન્દ્રભૂતિ વગેરે અગિયાર વિદ્વાન ભગવાનના પ્રમુખ શિષ્ય થયા અને તેઓ ગણધરના મહત્ત્વપૂર્ણ પદ પર પ્રતિષ્ઠિત થયા.૩૩૩ આર્યા ચંદનબાળા, જેનું વર્ણન આ અગાઉ કરવામાં આવેલ છે, તે કૌશાંબીમાં હતી. દેવગણેને આકાશમાર્ગે જતાં જોઈને સમજી ગઈ કે ભગવાન મહાવીરને કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. તેના હૃદયમાં દીક્ષા ગ્રહણ કરવાની અતિ ઉત્કટ ભાવના જાગૃત થઈ. દેવો તેના દીક્ષા લેવાના દદ્ધ સંકલ્પને જોઈને ત્યાંથી તેને ભગવાનના સમવસરણમાં લાવ્યા. ભગવાનને વંદન કરી દીક્ષાની ભાવના અભિવ્યક્ત કરી. ભગવાને દીક્ષા આપી તેને સાધ્વીસમુદાયની પ્રમુખ બનાવી.૩૩૪ હજારો નર-નારીઓએ ભગવાનનો ત્યાગ – વૈરાગ્યથી તરબોળ પ્રવચનને સાંભળીને સંયમ-ધર્મને સ્વીકાર કર્યો. જેઓ તે કંટકાકીર્ણ Page #278 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ પરંપરાઓનું મિલન ૨૧૫ પથ પર ચાલવા અસમર્થ હતા તેમણે શ્રમણોપાસક અને શ્રમણે પાસિકાનાં બતે ગ્રહણ કર્યા. આ બધા સંધમાં સમ્મિલિત થયા. ( આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરે વૈશાખ શુક્લા એકાદશી (વિશાખ સુદ અગિયારસે) મધ્યમ પાવાપુરીના મહાસેન નામના ઉદ્યાનમાં શ્રમણ-શ્રમણી, શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ (તીર્થ)ની સંસ્થાપના કરી. તીર્થની સ્થાપના કરવાથી તીર્થકર નામની ભાવ રૂપે સાર્થક્તા થઈ૩૩૫ ભગવાને “દ વા વા વા પુરૂ વ ની ત્રિપદીના માધ્યમથી દ્વાદશાંગીના ગૂઢ જ્ઞાનની ચાવી ઇન્દ્રભૂતિ વગેરે ગણધરોને સંપી. ગણધરોએ તે ત્રિપદીના આધારે દ્વાદશાંગીની રચના કરી. સાત ગણધરની વાચના જુદી જુદી હતી. અકંપિત અને અલભ્રાતાની એક તથા મેતાર્ય અને પ્રભાસ ગણધરની એક સરખી હતી. તેથી અગિયાર ગણધર હોવા છતાં ગણુ નવ જ કહેવાયા. ૩૩૧ ભગવાને ત્યાંથી પાછા ફરી રાજગૃહ તરફ વિહાર કર્યો. - —* પાર્શ્વનાથે પરંપરાનું મિલન – ભગવાનના પ્રભાવશાળી પ્રવચનેથી પ્રભાવિત થઈને ભગવાન પાર્શ્વનાથની પરંપરાના શ્રમણોપાસક અને શ્રમણ પણ ભગવાન મહાવીર તરફ આકર્ષિત થયા. ઉત્તરાધ્યયન સૂત્રમાં પાર્થાપત્ય કેશીકુમાર અને ગણધર ગૌતમને શ્રાવસ્તીમાં બેધપ્રદ અને ઐતિહાસિક સંવાદ અને પછી તેમનું પારસ્પરિક સમાધાન અને મિલન ખરેખર નિર્ગથ પરંપરામાં એક અજોડ અને નવો વળાંક હતો. કેશીકુમાર પાર્શ્વનાથના ચાતુર્યામ ધર્મના સ્થાને પંચમહાવ્રત રૂપ ધર્મને સ્વીકાર કરે છે. ૩૩૭ ગ્રામમાં ભગવાન પાર્શ્વનાથના અનુયાયી ગાંગેય અણગાર અને ભગવાન મહાવીરની વચ્ચે મહત્ત્વપૂર્ણ પ્રશ્નોત્તર થયા. ભગવાન મહાવીરને સર્વજ્ઞ સર્વદશી સમજી સંઘમાં સમ્મિલિત થયા. ૩૩૮ નિગ્રંથ ઉદકપેઢાલપુત્રને ગૌતમની સાથે સંવાદ થયો અને તે પણ મહાવીરના સંધમાં સમ્મિલિત થયા. ૩૩૯ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ કલ્પસૂત્ર સ્થવિરોએ કાલસ્વષિને મહાવીરના દર્શનને પરિચય આપ્યો. પરિચય પ્રાપ્ત કરી તેઓ પણ મહાવીરના શાસનમાં આવ્યા.૩૪૦ ભગવાન મહાવીરની પરિષદમાં અન્યતીથિક સંન્યાસીએ પણ ઉપસ્થિત રહેતા હતા. આર્ય સ્કંદક૭૪૧ અબડ, પુદગલ અને શિવ વગેરે પરિવ્રાજકેએ ભગવાનને અનેક પ્રશ્નો પૂછયા અને તેનું સમાધાન મળતાં ભગવાનના શિષ્ય બની ગયા. ભગવાન મહાવીર સૂક્ષ્માતિસૂક્ષ્મ અને ઊંડા ગહન પ્રનોનો પણ અનેકાન્ત દષ્ટિ વડે શીધ્ર ઉકેલ લાવી આપતા હતા. મિલ બ્રાહ્મણ ) તંગિયા નગરીના શ્રમણોપાસક,E રાજકુમારી જયન્તી " માકન્દી રાહ H પિંગલ વગેરેના પ્રશ્નોના ઉત્તર આ વાતના સ્પષ્ટ સાક્ષી છે. ભગવાનના ઉપદેશથી આઠ રાજાઓએ રાજ્યથી છેડીને સંયમ અંગીકાર કર્યો હતો: (૧) વીરાંગક (૨) વીરયશ (૩) સંજ્ય ૪ર (૪) એણેયક (૫) સેપA (૬) શિવB (૭) ઉદયન (2) શંખ C કાશીવર્ધન, ૩૪૩ મગધાધીશ સમ્રાટ શ્રેણિકના અભયકુમાર વગેરે અનેક પુત્રોએ ભગવાનની પાસે સંયમ લીધો.૪૪ શ્રેણિકની સુકાલી, મહાકાલી, કૃષ્ણ વિગેરે દસ રાણિયાએ પણ પ્રવ્રજ્યા લીધી. ૪૫ ધન્ના ૩૪૬ અને શાલિભદ્ર ૩૭ જેવા ધનકુબેરોને પણ સંયમ માર્ગ સ્વીકાર કર્યો. આદ્રકુમાર ૩૪૮ જેવા આર્યેતર જાતિના યુવકોએ અને હરિકેશી ૩૪૯ જેવા ચાંડાલ જતીન મુમુક્ષુઓએ અને અર્જુનમાલાકાર ૩૫૦ જેવા હત્યારાઓએ પણ પિતાની વૃત્તિયોમાં ઉત્ક્રાંતિ કરીને ભગવાનના શ્રમણસંધમાં સ્થાન મેળવ્યું હતું. વૈશાલી ગણરાજ્યના પ્રમુખ મહારાજા ચેટક મહાવીરના મુખ્ય શ્રાવક હતા.૩૫ તેમના છએ જમાઈકપર ઉદાયન, દધિવાહન, શતાનીક, ચન્દ્રપ્રદ્યોત, નન્દિવર્ધન, તથા શ્રેણિક અને નવ મલ્લી અને નવ લિચ્છવી આ અઢારે ગણુનરેશો પણ ભગવાનના પરમ ભક્ત હતા.૩૫૩ ભગવાને સ્ત્રી-પુરુષ, બ્રાહ્મણ, , ક્ષત્રિય, વૈશ્ય, આર્ય-અનાર્ય વગેરે બધાને કોઈ પણ જાતના Page #280 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસ સૂચિ ૨૧૭ ભેદભાવ વગર પેાતાના ધર્મતીર્થ'માં સ્થાન આપ્યું અને અખિલ વિશ્વના બધા મુમુક્ષુઓ માટે ધર્મસાધનાનુ` મગળ દ્વાર ખેલી દીધુ. G: :~ तेणं काले तेणं समएणं समणे भगवं महावीरे अट्ठियगामं नीसाए पढमं अंतरावासं वासावासं उवागए। चंप च पिट्टिचपं च निस्साए तओ अंतरावासे वासावासं उवागए । वेसालि नगरिं वाणियगामं च निस्साए दुवालस अंतरावासे वासावासं उवागए । रायगिहं नगरं नालंदं च बाहरियं निस्साए चोइस अंतरावासे वासावासं उवागए । छम्मिहिलाए दो भद्दियाए एगं आलंभियाए एगं सावत्थीए एगं पणीयभूमिए एगं पावाए मज्झिमाए हत्थिवालस्स रन्नो रज्जुगसहाए अपच्छिमं अंतरावासं वासावासं उवागए ॥ १२२ ॥ અર્થ: તે કાળે શ્રમણ ભગવાન મહાવીરે અસ્થિક ગામના આશ્રય લઇને વર્ષાવાસ કર્યા, અર્થાત્ ભગવાનના પ્રથમ વર્ષોવાસ અસ્થિક ગામમાં થયા. ચંપાનગરીમાં અને પૃચંપામાં ભગવાને ત્રણ ચાતુર્માસ કર્યા, વૈશાલી નગરીમાં અને વાણિયા ગ્રામમાં ભગવાનખાર વખત ચાતુર્માસ કરવા માટે આવ્યા હતા. રાજગૃહમાં અને તેની બહાર નાલંદાપાડામાં ભગવાન ચૌદ વખત ચાતુર્માસ કરવા માટે આવ્યા હતા, મિથિલાનગરીમાં ભગવાન છ વાર ચાતુર્માસ કરવા માટે આવ્યા હતા. ભયિાનગરીમાં બે વાર, શ્રાવસ્તીમાં એકવાર, પ્રણીતભૂમિ અર્થાત્ વજાભૂમિ નામક અનાર્ય દેશમાં એકવાર ભગવાન વર્ષાવાસ કરવા માટે પધાર્યા હતા અને અંતિમ ચાતુર્માસ કરવા માટે ભગવાન મધ્યમ પાવા ૪૫ ના રાજા હસ્તિપાલની રજુક સભામાં પધાર્યા. ચાતુર્માસ સૂચી : * શ્રમણ ભગવાન મહાવીરે ૩૦ વર્ષની આયુમાં સર્વવિરતિરૂપ શ્રમણ ધર્મની દીક્ષા ગ્રહણ કરી અને ૭૨ વર્ષની આયુમાં ભૌતિક દેહના Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ هم به ه ه م م مم مم مم می કલ્પસૂત્ર ત્યાગ કરીને અનન્ત અવ્યાબાધ અક્ષય સુખમય મોક્ષગતિ પ્રાપ્ત કરી. આ ૪૨ વર્ષની અવધિમાં ભગવાને જ્યાં-જ્યાં અને જેટલા –જેટલા પિતાના ચાતુર્માસ વ્યતીત તેમની સૂચી આ પ્રમાણે છે: ૧. અસ્થકગ્રામ (પ્રથમ) ૧ ૨. ચંપાનગરી ૩. વૈશાલી-વાણિયા ગ્રામ ૪. રાજગૃહી-નાલંદાપાડા ૫. મિથિલાનગરી ૬. ભદિયાનગરી ૭, આલંભિકા ૮. શ્રાવસ્તી નગરી ૯. વજાભૂમિ (અનાર્ય) ૧૦. પાવાપુરી (અન્તિમ) આમાંથી ૧૨ ચાતુર્માસ છમસ્થપણામાં વીતાવ્યા અને ૩૦ ચાતુર્માસ તીર્થંકરપણામાં. તીર્થકરપણામાં પહેલું ચાતુર્માસ રાજગૃહીમાં વીતાવ્યું કે જ્યાં મેઘકુમારની દીક્ષા થઈ હતી. –* પરિનિર્વાણ મૂ8 - तत्थ णं जे से पावाए पज्झिमाए हत्थिवालस्स रन्नो रज्जुगसमाए अपच्छिमं अंतरावासं वासावासं उवागए, तस्स णं अंतरावासस्स जे से वासाणं चउत्थे मासे सत्तमे पक्खे कत्तियबहुले तस्स णं कत्तियबहुलस्स पन्नरसीपक्खेणं जा सा चरिमा रयणी तं रयणिं च णं समणे भगवं महावीरे कालगए विइक्कते समुज्जाए छिन्नजाइजरामरणबंधणे सिद्धे बुद्धे मुत्ते Page #282 -------------------------------------------------------------------------- ________________ પરિનિર્વાણ अंतगडे परिनिव्वुड़े सव्वदुक्ख पहीणे चंदे नाम से दोच्चे संवच्छरे पीतिवद्धणे मासे नन्दीवद्वणे पक्खे सुव्वयग्गी नामं से दिवसे उवसमिति पवुच्चइ देवाणंदा नामं सा रयणी निरइ त्ति पवच्चइ अच्चे लवे मुहुत्ते पाणू थोवे सिद्धे नागे करणे सव्वसिद्धे मुहुत्ते साइणा नक्खत्तेणं जोगमुवागएणं कालगए विक्कते जाव सव्वदुक्खप्पही ॥ १२३ ॥ અર્થ : ભગવાન છેલ્લું ચામાસુ કરવા માટે મધ્યમપાવા નગરીના રાજા હસ્તિપાલની રજજુક સભામાં રહ્યા હતા. ચાતુર્માસને ચાથેા માસ અને વર્ષાઋતુના સાતમા પક્ષ (પખવાડિયું) ચાલી રહ્યો હતા અર્થાત કારતક (આસ) કૃષ્ણ પક્ષ (વદ) અમાસના દિવસ હતા. અંતિમ રાત્રિના સમય હતેા. તે રાત્રિમાં શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પ્રાપ્ત થયા. સંસારને ત્યાગી ચાલ્યા ગયા. જન્મગ્રહણની પરંપરાના ઉચ્છેદ કરી ચાલ્યા ગયા. તેમના જન્મ જરા અને મરણનાં બધાં મધના નષ્ટ થઈ ગયાં. ભગવાન સિદ્ધ થયા, ખુદ્દ થયા, મુક્ત થયા, બધાં દુ:ખાના અત કરી પરિનિર્વાણને પ્રાપ્ત થયા. ૨૧૯ શ્રમણ ભગવાન મહાવીર જે સમયે કાળ ધર્મને પ્રાપ્ત થયા તે વખતે ચન્દ્ર નામના બીજે સવત્સર ચાલી રહેલ હતા, પ્રીતિવર્ધન નામના માસ હતા, ન ંદિવર્ધન નામનું પખવાડિયુ હતુ. અગ્નિવેશ ( અગ્નિવેશ્મ ) નામના દિવસ હતા કે જેનું બીજુ નામ ‘ઉપસમ’ પણ કહેવામાં આવે છે, દેવાનંદા નામની રાત્રિ હતી કે જેનું બીજું નામ ‘નિરઇ’ કહેવામાં આવે છે, તે રાત્રિએ અર્થ નામના લવ હતા, મુહૂર્ત નામનેા પ્રાણ હતા, સિદ્ધ નામના સ્તાક હતા. નાગ નામનું કરણ હતું, સર્વાસિદ્ધ નામનુ મુહૂર્ત હતું અને ખરાબર સ્વાતિ નક્ષત્રના યોગ આવેલ હતા. આવા સમયમાં ભગવાન કાળધર્મને પ્રાપ્ત થયા, સંસાર છેાડીને ચાલ્યા ગયા. તેમનાં સંપૂર્ણ દુ:ખ નષ્ટ થઈ ગયાં.કપ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ मूल : जं स्यणिं च णं समणे भगवं महावीरे कालगए जाव सव्वदुक्खवहीणे साणं रयणी बहूहिं देवेहि य देवीहि य ओवयमाणेहि य उप्पयमाणेहि य उज्जोविया यावि होत्या || १२४ || जं रयणिं च णं समणे भगवं महावीरे कालगए जाव सव्वदुक्खपहीणे साणं रयणी बहूहिं देवेहिं य देवीहि य ओवयमाणेहि य उप्पयमाणेहि य उप्पिजलगमाणभूया कहकहगभूया या वि होत्था ॥ १२५ ॥ કલ્પસૂત્ર અર્થ: જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પ્રાપ્ત થયા યાવત્ તેમનાં સંપૂર્ણ દુઃખા પૂર્ણપણે નષ્ટ થઈ ગયાં તે રાત્રે ઘણાએ દેવદેવીએ નીચે આવી રહેલ હતા અને ઉપર જઇ રહ્યા હતા, જેથી તે રાત્રિ ખૂબ જ ઉદ્યોત-પ્રકાશમય બની ગઇ હતી ૧૨૪॥ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધને પામ્યા યાવતુ તેમનાં સંપૂર્ણ દુઃખા પૂર્ણપણે નષ્ટ થઈ ગયાં. તે રાત્રે ધણાં દેવ-દેવીએ આવ-જા કરી રહ્યાં હતા, જેથી અત્યન્ત ફાલાહલ અને શબ્દ થઈ રહેલ હતા. मूल: जं स्यणि च णं समणे भगवं महावीरे कालगए जाव सव्वदुक्ख पहीणे तं स्यणिं च णं जेवस्स गोयमस्स इंदभूइस्स अणगारस्स अंतेवासिस्स नायर पेज्जबंधणे वोच्छिन्ने अनंते अणुत्तरे जाव केवलवरनाणदंसणे समुप्पन्ने ॥ १२६ ॥ અર્થ: જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પ્રાપ્ત થયા યાવત તેમનાં સંપૂર્ણ દુઃખા નષ્ટ થઇ ગયાં, તે રાત્રે તેમના પટ્ટધર શિષ્ય ગૌતમ ગોત્રીય ઇન્દ્રભૂતિ અણુગારનું ભગવાન મહાવીર સાથે જે Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ પરિનિર્વાણ પ્રેમબંધન હતું તે વિચ્છિન્ન થઈ ગયું અને ઇન્દ્રભૂતિ અણગારને અંતરહિત ઉત્તમોત્તમ યાવત કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. વિવેચન : ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીરના અગિયાર ગણધરોમાં પ્રમુખ હતા. તેઓ પ્રકાંડ પંડિત, ચૌદ પૂર્વના જ્ઞાતા ચતુર્ણાની સર્વાક્ષર સન્નિપાતી તેજેલબ્ધિના ધારક અને ઘેર તપસ્વી હતા.૩૫૬ આગમ સાહિત્યને અધિકાંશ ભાગ ગૌતમની જ જિજ્ઞાસાનું સમાધાન છે, તેને જ જ્ઞાન-ગંગાના મૂળ ઉદ્ગમસ્ત્રોત કહી શકાય છે. ભગવાન મહાવીર પ્રત્યે ગૌતમને અત્યધિક અનુરાગ હતે. એક વખત તેઓ પિતાનાથી લધુ-શ્રમણને કેવળજ્ઞાનની ઉપલબ્ધિ થતી જોઈને ચિંતિત થઈ ગયા, કે હજી સુધી મને કેવળજ્ઞાન કેમ ન થયું ?” તેથી ભગવાને કેવળજ્ઞાનની અનુપલબ્ધિનું કારણ બતાવતાં કહ્યું – ગૌતમ! ચિરકાળથી તું મારા નેહમાં બંધાયેલો છે, ચિરકાળથી તું મારી પ્રશંસા કરી રહેલ છે, મારું અનુસરણ કરનાર રહ્યો છે. અનેક દેવ અને મનુષ્યભવમાં આપણે સાથે સાથે રહેલા છીએ અને અહીંથી આયુષ્ય પૂર્ણ કરીને પણ બન્ને એક જ સ્થાને પહોંચીશું.” ૩૫૭ પ્રભુનું સમાધાન મેળવીને ગૌતમ અત્યધિક આલાદિત થયા. પરિનિર્વાણ પહેલાં ભગવાને ગૌતમને પાસેના ગામમાં દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ આપવા માટે મોકલી દીધા હતા. પાછા વળીને તેઓ મહાવીરના ચરણોમાં પહોંચવા માગતા હતા પરંતુ સંધ્યા થઈ જવાથી ત્યાં રોકાઈ ગયા. રાત્રે ભગવાનના નિર્વાણના સમાચાર સાંભળી ગૌતમ ભાવવિહવળ થઈને વિચારોના સાગરમાં ડૂબકી લગાવવા લાગ્યા. “હે પ્રભો! નિર્વાણુના દિવસે કયા કારણથી આપે મને દૂર કલ્યો? હે પ્રભે! આટલા વખત સુધી હું આપની સેવા કરતો રહ્યો, અંતસમયમાં મને દર્શનથી કેમ વંચિત રાખ્યો?” ...... કેટલીક ક્ષણ સુધી આવા પ્રકારના ભાવપ્રવાહમાં વહ્યા બાદ વિચારોને પ્રવાહ બદલાઈ ગયો. “અરે હું આ શું વિચારી રહ્યો છું! ભગવાન વીતરાગ હતા. તેઓ રાગ અને દ્વેષથી મુક્ત હતા. હું તેમના ઉપર મોહ રાખી રહેલ હતો પરંતુ તેઓ મહમુક્ત હતા” આવા પ્રકારના વિચાર Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ કલ્પસૂત્ર આવતાં જ શુકલ ધ્યાન ધ્યાવતાં ઘાતિકર્મોને નષ્ટ કરવા લાગ્યા. અનુરાગની કડીને તેડી નાખી અને તે જ રાત્રિના અંતમાં કેવળજ્ઞાન-કેવળદર્શનના ધારક બની ગયા. કારતક અમાવાસ્યાની પ્રત્યુષકાલ રાત્રિમાં ભગવાન મહાવીરનું પરિનિર્વાણ થયું અને અંતિમ રાત્રિમાં ગૌતમ સ્વામીએ ચાર કર્મોનો ક્ષય કરીને કેવળ જ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કરી લીધું. તે કારણથી કારતક સુદ ૧ ગૌતમ પ્રતિપદા” (પડવો)ના નામથી પ્રખ્યાત છે. આ દિવસે અરૂણોદયના પ્રારંભથી જ નૂતન વર્ષને આરંભ થાય છે. ૩૫૪ - તે પછી બાર વર્ષ સુધી કેવળજ્ઞાની ગૌતમ ભવ્ય પ્રાણીઓને પ્રતિબંધ દેતાં વિચરે છે. ગોતમને કેવળજ્ઞાન થતાં સમગ્ર સંધના સંચાલનનું નાયત્વ આર્ય સુધર્મા ઉપર આવ્યું. અગિયાર ગણધરોમાંથી અગ્નિભૂતિ વગેરે નવ ગણધર તે ભગવાનની સામેજ નિર્વાણને પ્રાપ્ત કરી ચૂકેલ હતા તેથી સુધર્માએ જ ગણનું નેતૃત્વ કર્યું. ગૌતમ મેક્ષ ધામે પધાર્યા પછી આર્ય સુધર્માને કેવળજ્ઞાન થયું અને આઠ વરસ સુધી કેવળી અવસ્થામાં રહ્યા. સુધર્માને કેવળજ્ઞાન થતાં આર્ય જખુ સ્વામીએ સંઘનું સંચાલન કર્યું. ૩૫૯ મૂલ્ય – जं रयणिं च णं समणे जाव सव्वदुक्खप्पहीणे तं रयणिं च णं नव मल्लई नव लिच्छई कासीकोसलगा अट्ठारस वि गणरायाणो अमावसाए पाराभोयं पोसहोववासं पट्ठवइंसु, गते से भावुज्जोए दव्वुज्जोयं करिस्सामो॥ १२७॥ અર્થ : જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પ્રાપ્ત થયા યાવત તેમનાં સંપૂર્ણ દુઃખ નષ્ટ થઈ ગયા તે રાત્રે કાશીદેશના મલ્લવીવંશીય નવ ગણરાજા અને કૌશલ દેશના લિચ્છવી વંશીય બીજા નવ ગણરાજા આ રીતે અઢાર ગણરાજા અમાવસ્યાના દિવસે આઠ પહોરને પૌષધોપવાસ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ ભસ્મગ્રહ: શક્રની પ્રાર્થના કરીને ત્યાં રહેલા હતા, તેઓએ એવો વિચાર કર્યો કે ભાવ ઉદ્યોત–અર્થાત જ્ઞાનરૂપી પ્રકાશ ચાલ્યો ગયો છે તેથી અમે દ્રવ્ય ઉદ્યત કરીશું. વિવેચનઃ આસો-કારતક કૃષ્ણ અમાવસ્યાની રાત્રિમાં ભગવાન મહાવીર મેલે પધાર્યા. તે રાત્રિ દેવોના આવાગમનથી પ્રકાશિત થઈ ગઈ અઢાર ગણરાજાઓએ તે સમયે પૌષધોપવાસ કર્યો હતો. તેઓએ જોયું કે જ્ઞાનરૂપી દિવ્ય પ્રકાશ ચાલ્યો ગયો છે. સમસ્ત સંસાર અંધકારથી છવાઈ ગયેલ છે તે કારણે દેવોએ દ્રવ્યોદ્યોત કરેલ છે. હવે આપણે ભગવાન મહાવીરના જ્ઞાનના પ્રતીકના રૂપમાં પ્રતિવર્ષ આ દિવસે દીપ જલાવીને પ્રકાશ કરીશું તે દિવસે પ્રકાશ કરવાથી દીપાવલી વર્ષના પ્રારંભ થયો.૬૦ ભગવાનના નિર્વાણુના દુઃખદ વૃત્તાંત સાંભળીને ભગવાનના મોટાભાઈ મહારાજા નંદિવર્ધન શોક-વિહ્વળ થઈ ગયા. તેમના નેત્રેમાંથી આંસુઓની વેગવંતી ધારા પ્રવાહિત થવા લાગી. મન ખિન્ન થઈ ગયું. બહેન સુદર્શનાએ તેમને પોતાને ત્યાં બોલાવ્યા અને સાંત્વન આપ્યું ત્યારથી ભાઈબીજના રૂપમાં તે પર્વ સ્મરણ કરવામાં આવે છે. ૩૬ – * ભસ્મગ્રહ : શકની પ્રાર્થના :મલ્ટ: जं रयणिं च णं समजावसव्वदुक्खप्पहीणे तं रयणिं च णं खुदाए भासरासी महग्गहे दोवाससहस्सट्टिई समणस्स भगवओ महावीरस्स जम्मनक्खत्तं संकंते ॥ १२८॥ અર્થ : જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પ્રાપ્ત થયા યાવત તેમનાં સંપૂર્ણ દુ:ખ નષ્ટ થઈ ગયા તે રાત્રે ભગવાન મહાવીરના જન્મ-નક્ષત્ર ઉપર શુદ્ર ક્રૂર સ્વભાવને બે હજાર વરસ સુધી રહેનારો ભસ્મરાશિ નામને મહાગ્રહ આવ્યા હતા. +: जप्पमिइं च णं से खुड्डाए भासरासी महग्गहे दो वाससहस्सट्टिई समणस्स भगवओ महावीरस्स जम्मनक्खत्तं संकते Page #287 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ૨૨૪ तप्पभियं च णं समणाणं निग्गंथाणं निग्गंथीण य नो उदिए उदिए पूयासक्कारे पवत्तति ॥ १२९॥ અર્થ : જ્યારથી ક્રૂર સ્વભાવને બે હજાર વરસ સુધી રહેનારે ભસ્મરાશિ નામને મહાગ્રહ ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર ઉપર આવ્યું ત્યારથી શ્રમણ નિગ્રંથ અને નિગ્રંથીઓનાં સત્કાર અને સન્માનમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી નથી. વિવેચનાર કહેવાય છે કે શ્રમણ ભગવાન મહાવીરના પરિનિર્વાણને સમય નિકટ સમજી શકેન્દ્ર આવ્યા અને હાથ જોડીને નિવેદન કર્યું હે નાથ ! આપના ગર્ભ, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાનના સમયે હસ્તત્તરા (ઉત્તરા ફાલ્ગની) નક્ષત્ર હતું અને આ વખતે તેમાં ભસ્મગ્રહ સંક્રાન્ત થનાર છે. તે ગ્રહ બે હજાર વરસ સુધી આપના શ્રમણ-શ્રમણીઓની અભિવૃદ્ધિ ઓછી કરતો રહેશે. તેથી કૃપા કરીને ભસ્મ–ગ્રહ જ્યાં સુધી આપના જન્મનક્ષત્ર ઉપર સંક્રમણ કરે ત્યાં સુધી આપશ્રી રાહ જુઓ. કેમકે તે આપની હયાતિમાં સંક્રમણ કરી જશે તે આપના પ્રબળ પ્રભાવથી સ્વતઃ નિષ્ફળ થઈ જશે તેથી એક ક્ષણ સુધી આપની જીવન ઘડી લંબાવો જેથી આ દુષ્ટ ગ્રહનું ઉપશમન થઈ જાય.૩૨ ઇન્દ્રની પ્રાર્થના પર ભગવાને કહ્યું – “હે ઈન્દ્ર! તમે એ તો જાણો છે કે આયુષ્યમાં એક ક્ષણભર પણ વધારવાની કે ઘટાડવાની શક્તિ કોઈનામાં નથી, છતાં પણ તમે શાસન-પ્રેમમાં મુગ્ધ થઈને આ જાતની ન બની શકે તેવી વાત કરી રહ્યા છો! આગામી દુષમકાળના પ્રભાવથી તીર્થને હાની પહોંચનારી છે તેમાં ભાવિ અનુસાર આ ભસ્મગ્રહ પણ તેનું ફળ દેખાડશે. ૩૬૩ મૂલ્ય:-- जया णं से खुड्डाए जाव जम्मनक्खत्ताओ वीतिक्कंते भविस्सइ तया णं समणाणं निग्गंथाणं निग्गंथीण य उदिए उदिए पूयासक्कारे पवत्तिस्सति ॥ १३०॥ Page #288 -------------------------------------------------------------------------- ________________ ભગવાનની શિષ્યસંપદા ૨૨૫ અર્થ: જ્યારે તે ક્ષુદ્ર, ક્રૂર સ્વભાવવાળો ભમ્મરાશિ ગ્રહ ભગવાનના જન્મ-નક્ષત્રથી ખસી જશે ત્યારે શ્રમણ નિગ્રંથ અને નિર્ચથીએના સત્કાર-સન્માન દિન-પ્રતિદિન અભિવૃદ્ધિને પ્રાપ્ત થશે. મ: जं रयणिं च णं समणे भगवं महावीरे कालगए जाव सव्वदुक्खप्पहीणे तं रयणिं च णं कुंथू अणुधरी नामंसमुप्पन्ना, जा ठिया अचलमाणा छउमत्थाणं निग्गंथाणं निग्गथीण य नो चक्खुफासं हव्वमागच्छइ, जा अठिया चलमाणा छउमत्थाणं निगंथाणं निग्गंथीण य चक्खुफासं हव्वमागच्छइ, जं पासित्ता बहूहिं निग्गंथेहिं निग्गंधीहि य भत्ताई पच्चक्खायाइं ॥१३१॥ અર્થ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પ્રાપ્ત થયા યાવત તેમનાં સંપૂર્ણ દુઃખ નષ્ટ થઈ ગયાં તે રાત્રે બચાવી ન શકાય એવી કંથ ૩૬૪ નામની સૂક્ષ્મ જીવરાશિ ઉત્પન્ન થઈ ગઈ. જે તે જીવો સ્થિર હોય. હલન ચલન કરતા ન હોય તો છદ્મસ્થ, નિર્ગથ અને નિગ્રંથીઓને દૃષ્ટિગોચર થતા નહિ. જ્યારે તે જીવો ચાલતા-ફરતા ત્યારે છર્ભસ્થ નિગ્રંથ અને નિગ્રંથીઓને દેખાતા હતા. આ પ્રમાણે જીવની ઉત્પત્તિને જોઈને ઘણું નિર્ગથ અને નિગ્રંથીઓએ અનશન સ્વીકારી લીધું હતું. से किमाहु भंते? अज्जप्पभिइंदुराराहए संजमे भविस्सइ।१३२ અર્થ: પ્રન-“હે ભગવન! એમ કઈ રીતે થયું? અર્થાત જીવોને દેખીને જે નિર્ગથ અને નિગ્રંથીઓને અનશન કર્યું તે અનશન શું સૂચવે છે?” ઉત્તર “તે અનશન એમ સૂચિત કરે છે કે-આજથી સંયમ પાલન કરવું અત્યંત કઠિન થશે.” Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ * ભગવાનની શિષ્યસ પદા मूल: तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्सsaysपामोक्खाओ चोइस समणसाहस्सीओ उक्कोसिया समणसंपया होत्या ॥ १३३ ॥ समणस्स भगवओ महावीरस्स अज्जचंदा मोक्खाओ छत्तीसं अज्जिायसाहसीओ उक्कोसिया अज्जियासंपया होत्था ॥ १३४ ॥ समणस्स भगवओ महावीरस्स संखसयगपामोक्खाणं समणोवासगाणं एगा सयसाहस्सी अउणहिं च सहस्सा उक्कोसिया समणोवासगाणं संपया होत्था ॥ १३५ ॥ समणस्स भगवओ महावीरस्स सुलसा रेवईपामोक्खाणं समणोवासियाणं तिष्णिसय साहस्सीओ अट्ठारस सहस्सा उक्कोसिया समणोवा सियाणं संपया होत्था ॥ १३६ ॥ समणस्स णं भगवओ महावीरस्स तिन्नि सया चोहसपुव्वीणं अजिणाणं जिणसंकासाणं सव्वक्खरसन्निवाईणं जिणो विव अविहं वागरमा णाणं उक्कोसिया चोहसपुव्वीणं संपया होत्था ॥ १३७ ॥ समणस्स णं भगवओ महावीरस्स तेरस सया ओहिनाणीणं अतिसेसपत्ताणं उक्कोसिया (ओहिनाणीनं) संपया होत्था ॥ १३८ ॥ समणस्स णं भगवओ महावीरस्स सत्त सया केवलनाणीणं संभिन्नवरनाणदंसणधराणं उक्कोसिया केवलनाणिसंपया होत्था ॥ १३९ ॥ समणस्स णं भगवओ महावीरस्स सत्त सया वेउव्वीणं अदेवाणं देविद्धिपत्ताणं उक्कोसिया કલ્પસૂત્ર Page #290 -------------------------------------------------------------------------- ________________ ભગવાનની શિષ્યસંપદા वेउव्विसंपया होत्या ॥१४०॥ समणस्स णं भगवओ महावीरस्स पंचसया विउलमईणं अडाइज्जेसु दीवेसु दोसु य समुद्देसु सण्णीणं पंचिदियाणं पज्जत्तगाणं जीवाणं मणोगए भावे जाणमाणाणं उक्कोसिया विउलमईसंपया होत्था॥१४१॥ समणस्स णं भगवओ महावीरस्स चत्तारि सया वाईणं सदेवमणुयासुराए परिसाए वाए अपराजियाणं उक्कोसिया वाइसंपया होत्था ॥१४२॥ समणस्स णं भगवओ महावीरस्स सत्त अंतेवासिसयाई सिद्धाइं जाव सव्वदुक्खप्पहीणाइं, चउद्दस अजियासयाइं सिद्धाइं ॥ १४३॥ समणस्स णं भगवओ महावीरस्स अट्ठ सयाअणुत्तरोववाइयाणंगइकल्लाणाणं ठिइकल्लाणाणंआगमेसिभदाणं उक्कोसिया अणुत्तरोववाइयाणं संपया होत्था॥१४४॥ અર્થ: તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના ઇન્દ્રભૂતિ વગેરે ચૌદ હજાર શ્રમણોની ઉત્કૃષ્ટ શ્રમણ સંપદા હતી (૧૩૩) શ્રમણ ભગવાન મહાવીરની આર્ય ચંદન વગેરે છત્રીસ હજાર આર્થિકાઓની ઉત્કૃષ્ઠ શ્રમણી સંપદા હતી (૧૩૪) શ્રમણ ભગવાન મહાવીરના શંખ શતક વગેરે એક લાખ ઓગણસાઠ હજાર શ્રાવકોની ઉત્કૃષ્ટ શ્રમણોપાસક સંપદા હતી. (૧૩૫) શ્રમણ ભગવાન મહાવીરની સુલસા રેવતી વગેરે ત્રણ લાખ અઢાર હજાર શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ શ્રાવિકા સંપદા હતી (૧૩૬) શ્રમણ ભગવાન મહાવીરના જિન નહિ તથાપિ જિન સમાન, સર્વાક્ષર સન્નિપાતિ, જિનની સમાન સત્ય-તથ્યનું સ્પષ્ટીકરણ કરનારા ચૌદ પૂર્વધરોની ત્રણસે ઉત્કૃષ્ટ સંપદા હતી. (૧૩૭) શ્રમણ ભગવાન મહાવીરના વિશેષ પ્રકારની લબ્ધિવાળા તેરસે અવધિજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. (૧૩૮) શ્રમણ ભગવાન મહાવીરના સંપૂર્ણ ઉત્તમ કેવળદર્શન અને કેવળજ્ઞાન પ્રાપ્ત એવા સાત Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ કલ્પસૂત્ર કેવળજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. (૧૩૯) શ્રમણ ભગવાન મહાવીરની દેવ નહિ પરંતુ દેવેની ઋદ્ધિને પ્રાપ્ત એવા સાતસો વૈક્રિય લબ્ધિવાળા શ્રમણોની ઉત્કૃષ્ટ સંપદા હતી. (૧૪૦) શ્રમણ ભગવાન મહાવીરની અઢી દ્વિીપમાં અને બે સમુદ્રમાં રહેનારા મનવાળા પર્યાપ્ત પંચેન્દ્રિય પ્રાણીઓના મનના ભાવોને જાણનારા પાંચસો વિપુલમતિ મન:પર્યવજ્ઞાની શ્રમણોની ઉત્કૃષ્ટ સંપદા હતી (૧૪૧) શ્રમણ ભગવાન મહાવીરની દેવ, માનવ અને અસુરોની સભાઓમાં વાદ કરતાં પરાજિત ન થાય તેવા ચાર વાદીઓની અર્થાતુ શાસ્ત્રાર્થ કરનારી ઉત્કૃષ્ટ સંપદા હતી (૧૪૨) શ્રમણ ભગવાન મહાવીરના સાતસે શિષ્ય સિદ્ધ થયા યાવત તેમનાં સંપૂર્ણ દુઃખ નષ્ટ થઈ ગયાં અને નિર્વાણને પામ્યા અને શ્રમણ ભગવાન મહાવીરની ચૌદસે શિષ્યાઓ સિદ્ધ થઈ અને યાવત નિર્વાણને પ્રાપ્ત થઈ. (૧૪૩) શ્રમણ ભગવાન મહાવીરના ભવિષ્યની ગતિમાં કલ્યાણ પ્રાપ્ત કરનારા, વર્તમાન રિસ્થિતિમાં કલ્યાણને અનુભવ કરનારા, ભદ્ર પ્રાપ્ત કરનારા એવા આઠસો અનુત્તરો પપાતિક મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી અર્થાત એવા આઠસો શ્રમણ હતાં કે જે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા હતાં. (૧૪૪) समणस्स णं भगवओ महावीरस्स दुविहा अंतकडभूमी होत्था, तं जहा जुगंतकडभूमी य परियायंतकडभूमी य । जाव तच्चाओ पुरिसजुगाओ जुगंतकडभूमी, चउवासपरियाए અંતમાસ ૧૪૬ અર્થ શ્રમણ ભગવાન મહાવીરને મોક્ષ પ્રાપ્ત કરનારા સાધકની બે જાતની ભૂમિકા હતી. યુગાંતકૃતભૂમિકા અને પર્યાયાંતકૃતભૂમિકા, યુગાંતક્ત ભૂમિકા અર્થાત કે જે સાધક અનુક્રમે મુક્તિ પ્રાપ્ત કરે કે જેવી રીતે કે પ્રથમ ગુરુ મુક્તિ પ્રાપ્ત કરે અને તે પછી તેના શિષ્ય મુક્તિ પ્રાપ્ત કરે અને Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ ભગવાનની શિષ્યસંપદા તે પછી તેના પ્રશિષ્ય મુક્તિ પ્રાપ્ત કરે. આ પ્રકારે જે અનુક્રમે મુક્તિ પ્રાપ્ત કરવામાં આવે છે તે યુગાંતકૃતભૂમિકા કહેવાય છે. પર્યાયાંતકૃત ભૂમિકા અર્થાત્ ભગવાનને કેવળજ્ઞાન થયા પછી જે સાધક મુક્તિ પ્રાપ્ત કરે તેની તે મેક્ષ સંબંધી પર્યાયાંતકૃત ભૂમિકા કહેવાય छ.३९७ ભગવાનથી ત્રીજા પુરુષ સુધી યુગાંતતભૂમિકા હતી. અર્થાત ભગવાન પ્રથમ મેક્ષે ગયા, તેમના પછી તેમના શિષ્યો મોક્ષે ગયા અને તેમના પછી તેમના પ્રશિષ્ય જંબુસ્વામી મોક્ષે ગયા. આ પ્રમાણે યુગાંતકૃતભૂમિકા જંબુસ્વામી સુધી ચાલી અને તે પછી બંધ થઈ ગઈ. ભગવાનને કેવળજ્ઞાન થયા પછી ચાર વર્ષ પછી તેમના શિષ્યોને મુક્તિ મન પ્રારંભ થયો અને તે જંબુસ્વામી સુધી ચાલતે રહ્યો. मूलः तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे तीसं वासाइं अगारवासमज्झे वसित्ता, साइरेगाई दुवालसवासाई छउमत्थपरियागं पाउणित्ता, देसूणाई तीसं वासाइं केवलिपरियागं पाउणित्ता, बायालीसं वासाइं सामनपरियायं पाउणित्ता, बावत्तरि वासाइं सव्वाउयं पालइत्ता, खीणे वेयणिज्जाउयनामगोत्ते इमीसे ओसप्पिणीए दुसमसुसमाए समाए बहुवीइक्कंताए तिहिं वासेहिं अद्वनवमेहि य मासेहिं सेसएहिं पाबाए मज्झिमाए हत्थिपालगस्स रनो रज्जुगसमाए एगे अबीए छटेणं भत्तेणं अपाणएणं साइणा नक्खत्तेणं जोगमुवागएणं पच्चूसकालसमयंसि संपलियंकनिसन्ने पणपन्नं अज्झयणाई कल्लाण Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ કલ્પસૂત્ર फलविवागाइं पणपन्नं अज्झयणाइंपावफलविवागाइं छत्तीसं च अपुट्ठवागरणाइं वागरित्ता पधाणं नाम अज्झयणं विभावमाणे विभावेमाणेकालगए वितिक्कते समुजाएछिन्नजाइजरामरणबंधणे सिद्धे बुद्धे मुत्ते अंतकडे परिव्वुडेनि सव्वदुक्खप्पहीणे ॥ १४६॥ અર્થ: તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ત્રીસ વરસ સુધી ગૃહવાસમાં રહીને, બાર વરસથી પણ વધુ સમય સુધી છદ્મ શ્રમણ પર્યાયમાં રહીને, ત્યારપછી ત્રીસ વરસથી કંઈક ઓછા વખત સુધી કેવળ પર્યાય પ્રાપ્ત કરીને તેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, વેદનીય, આયુ, નામ ગોત્ર કર્મ ક્ષીણ થયા પછી આ અવસર્પિણી કાળને દુષમ-સુષમ નામને ચૂંથો આરો ઘણો પસાર થયા પછી તે ચોથા આરાના ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાકી રહેતાં, મધ્યમ પાવા નગરીમાં હસ્તિપાલ રાજાની રજજુક સભામાં એકલાં, છઠ તપની સાથે સ્વાતિ નક્ષત્રને યોગ થતાંજ, પ્રત્યુષ કાળના સમયે (ચાર ઘડી રાત બાકી રહે ત્યારે) પર્ઘકાસને બેઠેલા ભગવાન કલ્યાણફળ–વિપાકના પંચાવન અધ્યયન અને પાપફળ-વિપાકના બીજા પંચાવન અધ્યયન અને અપૃષ્ટ અર્થાત બીજા કોઈ વડે પ્રશ્ન નહિ કરવામાં આવેલ છતાં તેનાં સમાધાન કરનારા છત્રીસ અધ્યયનને કહેતાં કહેતાં કાળધર્મને પ્રાપ્ત થયા, સંસાર તજીને ચાલ્યા ગયા, ઉર્ધ્વગતિને પ્રાપ્ત થયા. તેમના જન્મ- જરા-મરણનાં બંધન વિચ્છિન્ન થઈ તેઓ સિદ્ધ થયા. બુદ્ધ થયા, મુક્ત થયા, સંપૂર્ણ કર્મોને તેમણે નાશ કર્યો. બધી જાતના સંતાપથી મુક્ત થયા. તેમનાં સંપૂર્ણ દુઃખ નષ્ટ થઈ ગયાં. મૂલ્યું समणस्स णं भगवओ महावीरस्स जाव सव्वदुक्खप्पहीणस्स नव वाससयाई विइक्कंताई, दसमस्स य वाससयस्स Page #294 -------------------------------------------------------------------------- ________________ ગર્ભના સ્થિર થવાને કારણે શેક ૨૩૧ अयं असीइमे संवच्छरकाले गच्छइ। वायणंतरे पुण-अयं तेणउए संवच्छरकाले गच्छइ इति दीसइ ॥ १४७॥ અર્થ : જેમનાં સંપૂર્ણ દુઃખ નષ્ટ થઈ ગયાં છે એવા સિદ્ધ, બુદ્ધ યાવત શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણુ થયાને આજે નવસે વરસ વ્યતીત થઈ ગયાં છે તે ઉપરાંત આ હજારમા વરસને એંસીમા વરસને સમય ચાલી રહેલ છે અર્થાત ભગવાન મહાવીરને નિર્વાણ પ્રાપ્ત થયાને આજે નવસે એંસી (૯૮૦) વરસ પસાર થઈ ગયાં છે. બીજી વાંચનામાં કેટલાંક એમ પણ કહે છે કે નવસે વરસ ઉપરાંત હજારમા વરસના ત્રાણુ (૯૩) વરસને કાળ ચાલી રહેલ છે. એવો પાઠ દષ્ટિગોચર થાય છે અર્થાત તેમના મતથી ભગવાન મહાવીરનાં નિર્વાણને નવસે ત્રાણું (૯૩) વરસ થયાં છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પૂર્વ પરંપરા – * પુરુષાદાનીય અહંત પાર્શ્વનાથ મૂલ્સ: तेणं कालेणं तेणं समएणं पासे अरहा पुरिसादाणीए पंचविसाहे होत्था, तं जहा-बिसाहाहिं चुए चइत्ता गभं बक्कंते १ विसाहाहिं जाए २ विसाहाहिं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए ३ विसाहाहिं अणंते अणुत्तरे निव्वाघाए निरावरणे कसिणे पडिपुन्ने केवलवरनाणदंसणे समुप्पन्ने ४ વિહિાર્દિ પૂરિન વુલ | ૧૮ છે અર્થ તે કાળે તે સમયે પુષાદાનીય અહંત પા પાંચ વિશાખાવાળા હતા, અર્થાત તેમના પાંચ કલ્યાણકમાં વિશાખા નક્ષત્ર આવેલ હતું. જેમકે (૧) પાર્થ અર્હત વિશાખા નક્ષત્રમાં દેવલોકથી ચુત થયા, ચુત થઈને ગર્ભમાં આવ્યા. (ર) વિશાખા નક્ષત્રમાં જન્મ ગ્રહણ કર્યો. (૩) વિશાખા નક્ષત્રમાં મુંડિત થઈને ઘરથી બહાર નીકળ્યા અર્થાત્ તેમણે અણગાર– ગ્રહણ કર્યું. (૪) વિશાખા નક્ષત્રમાં તેમણે અનંત, ઉત્તમોત્તમ, વ્યધાતરહિત, આવરણરહિત, સંપૂર્ણ પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન, કેવળદર્શન ઉત્પન્ન થયું. (૫) ભગવાન પાર્શ્વ વિશાખા નક્ષત્રમાં જ નિર્વાણને પ્રાપ્ત થયા. Page #296 -------------------------------------------------------------------------- ________________ પુરુષાદાનીય અર્હત પાર્શ્વનાથ : પૂર્વ ભવ મૂØ : तेणं कालेणं तेणं समएणं पासे अरहा पुरिसादाणीए जे से गिम्हाणं पढमे मासे पढमे पक्खे चित्तबहुले तस्स णं चित्तबहुलस्स चउत्थीपक्खेणं पाणयाओ कप्पाओ वीसं सागरोमद्वितीयाओ अनंतरं चयं चइत्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे वाणरसीए नयरीए आससेणस्स रन्नो वम्माए देवीए पुव्वरत्ताव रत्तकालसमयंसि विसाहाहिं नक्खत्तेणं जोगमुवागए आहारवक्कतीए (ग्रं. ७००) भववक्कंतीए सरीरवक्कंतीए कुच्छिसि गब्भत्ताए वक्कते ॥ १४९ ॥ ૨૩૩ અર્થ : તે કાળે તે સમયે પુરુષાદાનીય અંત પાર્શ્વ જ્યારે ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસ, પ્રથમ પક્ષ અર્થાત ચૈત્રમાસના કૃષ્ણપક્ષ હતા તે ચૈત્રવદ ૪ના દિવસે વીસ સાગરોપમના આયુષ્યવાળા પ્રાત નામના કલ્પથી · આયુષ્ય પૂર્ણ કરીને, દિગ્ધ આહાર, દિવ્ય જન્મ અને દિવ્ય શરીર છૂટતાંજ શીઘ્ર ચ્યવન કરીને આ જંબુદ્રીપના ભારતવર્ષની વારાણસી નગરીમાં અશ્વસેન રાજાની રાણી વામાદેવીની કુક્ષિમાં જ્યારે રાત્રિના પૂર્વ ભાગ સમાપ્ત થઇ રહ્યો હતેા અને ભાગ પ્રારંભ થઇ રહ્યો હતેા, તે સંધિવેળાએ - મધ્યરાત્રિમાં વિશાખા નક્ષત્રના યોગ થતાં જ ગરૂપમાં ઉત્પન્ન થયા. પાછલા વિવેચન કાઇ પણ જીવ એકાએક તીર્થંકર બની જતા નથી પરંતુ તીર્થંકર બનવા પહેલાં તે જીવને લાંબા સમય સુધી સાધના કરવી પડે છે, જેવી રીતે કે ભગવાન મહાવીરના જીવને સત્તાવીશ ભત્ર પહેલાં સમ્યકત્વની ઉપલબ્ધિ થઈ હતી, તેવી જ રીતે ભગવાન પાર્શ્વનાથના જીવને દસ ભવ પહેલાં સમ્યકત્વ પ્રાપ્ત થયું હતું. (૧) મસ્મૃતિ-એકવાર ભગવાન પાર્શ્વનાથના જીવે જ બુદ્ધીપના ભરતક્ષેત્રના પાનનપુરમાં વિશ્વભૂતિ પુરોહિતના પુત્ર મરુભૂતિ બન્યા, મેાટાભાઇનુ નામ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ કલ્પસૂત્ર કમઠ હતું. પિતાને સ્વર્ગવાસ થઈ જતાં કમઠ રાજપુરોહિત બન્યા. મભૂતિ પ્રકૃતિથી સરળ, વિનીત અને ધર્મનિષ્ઠ હતો. કમઠ કૂર, અભિમાની અને વ્યભિચારી હતો. મભૂતિની પત્ની વસુંધરાના રૂપ ઉપર તે મુગ્ધ થઈ ગયે. તેની અભ્યર્થનાથી વસુંધરા પણ પોતાના ધર્મથી ચુત થઈ ગઈ. કમઠની પત્નીથી તેને તે અસદ્-વ્યવહાર છાને રહી શકે નહિ, તેણે પતિને સમજાવ્યા પરંતુ તે માન્યા નહિ ત્યારે તેણે મરુભૂતિને કહ્યું. મરૂભૂતિ ઘરથી બહાર નીકળી ગયા અને થોડા દિવસ પછી રૂપ પરિવર્તન કરી ફરી ત્યાં આવ્યા. પત્ની અને ભાઈને અસત્ વ્યવહાર પિતાની આંખે જોઈ તેણે રાજાને નિવેદન કર્યું. રાજાએ કોધિત થઈને કમઠને દેશનિકાલ કરી દીધા. કમઠ તાપસ બનીને પતનપુરની પાસેના પર્વત ઉપર ઉગ્ર તપ કરવા લાગ્યા. તપને ચમત્કારી પ્રભાવ થે. જનજનની જીભ ઉપર કમઠનું નામ રમવા માંડયું. મભૂતિએ પણ તેની પ્રશંસા સાંભળી. પોતાનાં ત્ય ઉપર તેને પશ્ચાત્તાપ થવા લાગે. મોટાભાઈ પાસે ક્ષમાયાચના કરવા માટે તે ત્યાં પહોંચ્યા, ચરણોમાં મૂક્યા પરંતુ જૂર કમઠે નમન કરતા મભૂતિના માથા ઉપર મોટો એવો પત્થર માર્યો કે જેની ભયંકર વેદનાથી દુ:ખી થતા મરુભૂતિને ત્યાં જ અંત થઈ ગયો. (૨) ચૂથપતિ ગજ-આર્તધ્યાનવશ આયુષ્ય પૂર્ણ થવાથી મભૂતિને જીવ વિધ્યાચળની અટવિમાં હાથીઓને સ્વામી ગજરાજ થયો. કમઠની પત્ની વરણું ત્યાંથી કાળ કરીને યુથપતિ ગજરાજની પ્રિયા હસ્તિની થઈ આ બાજુ રાજાએ જ્યારે કમઠ દ્વારા મરભૂતિની હત્યાના સમાચાર સાંભળ્યા ત્યારે રાજાને પણ સંસારની સ્વાર્થપરાયણતા અને વિષયોધપણાથી વિરક્તિ થઈ. તેથી તેણે સંયમ ગ્રહણ કર્યો. ઉત્કૃષ્ટ સાધના કરતાં તેઓ એક દિવસ તે જ અટવીમાં ધ્યાનમુદ્રામાં ઊભા હતા ત્યારે મભૂતિને જીવ કે જે હાથી બનેલ હતું, તે ત્યાં આવી પહોંચ્યો. મુનિને ધ્યાનમુદ્રામાં જઈને તેને જાતિસ્મરણજ્ઞાન થયું. પૂર્વજન્મનું સ્મરણ કરીને ગજરાજે મુનિ પાસે શ્રાવકધર્મને સ્વીકાર કર્યો. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ પુરુષાદાનીય અર્હત પાર્શ્વનાથ : પૂર્વ ભવ એકવાર વનમાં ભયંકર અગ્નિપ્રાપ થયા. આખું વન બળવા લાગ્યું ત્યારે પેાતાના પ્રાણ બચાવવાને માટે હાથીએ સરોવરમાં પ્રવેશ કર્યો, ત્યાં કમઠના જીવ કે જે કુ જાતિના સર્પ બનેલ હતા, તે આકાશમાં ઊડતા ત્યાં આન્યા અને હાથીને જોઈને તેનુ વેર જાગૃત થઈ ગયું. ક્રેાધવશ હાથીના માથા ઉપર ડંસ માર્યા કે જેના ઝેરથી ગજરાજનુ` આખુ શરીર વિષમય બની ગયું તેા પણ હાથીએ સમભાવપૂર્વક વેદના સહન કરી સમભાવમાં જ આયુષ્ય પૂર્ણ કર્યું.. (૩) આઠમા દેવલાકમાં- આયુષ્ય પૂર્ણ કરીને મરુભૂતિના જીવ આઠમા સહસ્રાર નામના દેવલાકમાં ઉત્પન્ન થયા. (૪) કિરણવેગ ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને મરુભૂતિના જીવ જંબુદ્રીપના મહાવિદેહ ક્ષેત્રમાં વિદ્યુતગતિ વિદ્યાધર રાજ્યને ત્યાં કનકવતી રાણીના પુત્ર ‘કિરણવેગ' થયા. યૌવનાવસ્થામાં પેાતાની પત્નીઓની સાથે આમાદ-પ્રમાદ કરી રહેલ હતા ત્યારે સંધ્યાની લાલિમા જોઈ ને વૈરાગ્ય જાગૃત થયા. દીક્ષા ગ્રહણ કરી મુનિ બન્યા. એક વખત પુષ્કરદ્વીપના વૈતાઢય ગિરિના હિમરશૈલ પર્વત ઉપર ધ્યાનારૂઢ હતા. તે વખતે કમઠના વ કે જે આયુષ્ય પૂર્ણ કરીને પાંચમી નરકમાં ગયા હતા અને ત્યાંથી નીકળીને ફરીને સર્પ બન્યા હતા તેણે ધ્યાનારૂઢ મુનિને જોયા ત્યારે પૂર્વ વૈરવશ ક્રોધિત થઈને મુનિને ડ ંખ માર્યા, મુનિએ સમભાવથી આયુષ્ય પૂર્ણ કર્યુ.. (૫) અચ્યુત કલ્પમાં ત્યાંથી મુનિ ખારમા અચ્યુત કલ્પ નામના દેવલાકમાં દેવ અન્યા. (૬) વજાનાભઃ ખારમા દેવલાકથી ચ્યવીને જ બુદ્વીપના પશ્ચિમ મહાવિદેહમાં શુભકરા નગરીના અધિપતિ વજ્રાવીય રાજાની રાણી લક્ષ્મીવતીના પુત્ર વજ્રનાભ થયા. રાજ્યશ્રીના ઉપભાગ કરતાં, ક્ષેમકર તીય કરના ઉપદેશ સાંભળીને પ્રવ્રજ્યા ગ્રહણ કરી. એક વખત સુકચ્છ વિજયના મધ્યવતી જ્વલંત પર્વત ઉપર કાયાત્સર્ગ મુદ્રામાં અવિસ્થત હતા. Page #299 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ત્યાં કમઠને જીવ કે જે સર્પ હતો તે ત્યાંથી મરીને પાંચમી નરકમાં ગયો હતો. નરકમાંથી નીકળીને અનેક ભવોમાં પરિભ્રમણ કરતો તે પ્રદેશમાં કુરંગક નામનો ભીલ બન્યું. મુનિને જોઈને પૂર્વ વેર જાગૃત થયું, બાણ માર્યું, વાગવાથી મુનિ નીચે પડી ગયા તથા સમભાવથી આયુષ્ય પૂર્ણ કર્યું (૭) મધ્યમ ગ્રેવેયકર મુનિ ત્યાંથી મધ્યમ ઝવેયકમાં દેવ બન્યા અને કમઠને જીવે ભીલ, ત્યાંથી મરીને સાતમી નરકમાં ગયો. (૮) સુવર્ણ બહુ ચક્રવર્તી :- મધ્યમ ગ્રેવેયકથી આયુષ્ય પૂર્ણ કરીને મરભૂતિને જીવ જંબુદ્વીપ પૂર્વને મહાવિદેહમાં શુભંકર વિજયના પુરાણપુરમાં કુશલબાહુ રાજાની સુદર્શના રાણીના પુત્ર સુવર્ણ બાહુ ચક્રવર્તી બન્યો, ષખંડના રાજ્યનો ઉપભોગ કર્યા પછી સંયમ ગ્રહણ કર્યો અને ઉગ્ર તપ સાધના કરી. તીર્થકર નામ ગેત્ર ઉપાર્જન યોગ્ય વીસ સ્થાનકનાં સેવન કર્યા. એક વખત નિર્જન વનમાં કાર્યોત્સર્ગ કરીને ઊભા હતા. કમઠને જીવ સાતમા નરકથી નીકળીને તે જ અરણ્યમાં સિંહ બન્યો હતો. તેણે ધ્યાન મુનિને જોયા, પૂર્વ વૈર જાગૃત થયું. મુનિ ઉપર ઝાપટ મારી. મુનિએ તે પીડાને સમભાવપૂર્વક સહન કરીને અત્યંત શુદ્ધ પરિણામોની સાથે આયુષ્ય પૂર્ણ કર્યું. (૯) દશામા દેવલેકમાં મુનિ કે જે મરુભતિને જીવહતે તે ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને દસમા દેવલોકમાં વીસ સાગરના આયુષ્યવાળો દેવ બન્ય, કમઠને જીવ કે જે સિંહ હતો તે મરીને નરકમાં ગયા. (૧૦) પાર્શ્વનાથઃ મરૂભૂતિને જીવે દસમા દેવલોકમાંથી ઍવીને વારાણસી નગરીમાં અશ્વસેન રાજાની રાણી વામાદેવીની કુક્ષિમાં ભગવાન પાર્શ્વનાથના રૂપમાં અવતરિત થયે. * જન્મ મૂલ્ય: पासे णं अरहा पुरिसादाणीए तिण्णाणोवगए य वि होत्थाचइस्सामि त्ति जाणइ, चयमाणे न जाणइ, चुए मि त्ति जाणइ, Page #300 -------------------------------------------------------------------------- ________________ જન્મ ૨૩૭ तेणं चैव अभिलावेणं सुविणदंसणविहाणेणं सव्वं जाव निययं गिहं अणुष्पविट्ठा जाव सुहं सुहेणं तं गब्भं परिवहइ ॥ १५० ॥ r¢ અર્થ : પુરુષાદાનીય અંત પાર્શ્વ ત્રણજ્ઞાનથી યુક્ત હતા. “હુ અહીંથી વ્યુત થઈશ” તે જાણતા હતા. ચ્યુત થાઉં છું તે જાણતા ન હતા અને “ચુત થઈ ગયા છું” તે જાણતા હતા. અહીથી માંડીને ભગવાન મહાવીરના પ્રકરણમાં સ્વપ્ન સબધનું આખુ એ વર્ણન પૂર્વવત્ સમજવું જોઈએ, યાવત માતા પાતાના ઘરમાં પ્રવેશ કરે છે અને સુખપૂર્વક ગર્ભને ધારણ કરે છે. મુ तेणं कालेणं तेणं समएणं पासे अरहा पुरिसादाणीए जे से हेमंताणं दोच्चे मासे तच्चे पक्खे पोसबहुले तस्स णं पोसबहुलस्स दसमीपक्खेणं नवण्डं मासाणं बहुपडिपुन्नाणं अट्ठमाण य इंदियाणं विइक्कंताणं पुत्ररत्तावरत्तकालसमयंसि विसाहाहिं नक्खत्तेणं जोगमुवागएणं अरोगा अरोगं पयाया, जम्मणं सव्वं पासाभिलावेण भाणियव्वं जाव तं होउ णं कुमारे पासे નામેળ ॥ ૧૬૧ ॥ અ ર તે કાળે તે સમયે હેમત ઋતુના બીજે માસ, ત્રીજો પક્ષ અર્થાત્ પાષ માસના વદ દસમના દિવસે નવ માસ અને સાડા સાત રાત્રિ –દિવસ પસાર થયા ત્યારે રાત્રિના પૂર્વ ભાગ સમાપ્ત થવા આવ્યા હતા અને પાછળના ભાગના પ્રારંભ થઈ રહ્યો હતા તે સંધિવેળામાં અર્થાત્ મધ્યરાત્રિમાં વિશાખ નક્ષત્રના યાગ થતાં જ આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક પુરુષાદાનીય અંત પા નામના પુત્રને જન્મ આપ્યા, જે રાત્રિએ પુરુષાદાનીય અ`તુ પાર્શ્વ જન્મ ગ્રહણ કર્યા, તે રાત્રિએ ઘણાએ દેવ અને દેવીએ જન્મકલ્યાણક મનાવવા માટે આવ્યા Page #301 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ૨૩૮ જેથી તે રાત્રિ પ્રકાશમાન બની ગઈ અને દેવ-દેવીઓના વાર્તાલાપથી ગૂંજવા લાગી. સ્વપ્ન તથા જન્મ સંબંધી અન્ય આખું વૃત્તાન્ત ભગવાન મહાવીરના વર્ણનમાં આવેલા વૃત્તાન્ત સમાન અહીં પણ સમજવું. વિશેષમાં ભગવાન મહાવીરને સ્થાને ભગવાન પાર્શ્વનું નામ લેવું. યાવત માતાપિતાએ કુમારનું નામ “પાર્થ” રાખ્યું. વિવેચન: રાજકુમાર પાર્શ્વનાથ મેટા થાય છે. યુવાવસ્થા આવતાં તેમનું પાણિગ્રહણ કુશસ્થલના રાજા પ્રસેનજિતની પુત્રી પરમ સુન્દરી પ્રભાવતીની સાથે થયું. – નાગને ઉદ્ધાર: એક દિવસ રાજકુમાર પાર્થ રાજમહેલની ગોખમાં બેઠા બેઠા નગરનું અવલોકન કરી રહેલ હતા. એવામાં તેમણે પૂજાની સામગ્રી લઈને મોટા જનસમૂહને નગરની બહાર જતાં જે. કુતૂહલવશ કુમારે પૂછયું: “શું આજે કઈ મહત્સવ છે કે અન્ય કોઈ વિશેષ પ્રસંગ છે કે જે કારણે આ લકે જઈ રહેલા છે? ઉત્તર મળે “કુમારવર! નગરની બહાર એક કમઠ નામને ઉગ્ર તપસ્વી આવેલો છે, જે પંચાગ્નિ તપ તપી રહ્યો છે. તે ઘણે ઉગ્ર તપસ્વી છે. તેની પૂજા અને અર્ચના કરવા માટે જ આ લેકો જઈ રહેલ છે.” કૌતુવશ થઈને રાજકુમાર પાર્શ્વ પણ કમઠને જોવા માટે ચાલ્યા. આ કમઠ તેજ હતું કે જેને સંબંધ પાર્શ્વનાથના જીવની સાથે ગત અનેક ભવોથી ચાલ્યો આવતો હતો. તે નરકમાંથી નીકળીને એક અત્યન્ત ગરીબ કુળમાં જન્મ્યો હતો. ભૂખ અને દરિદ્રતાથી વ્યાકુળ બનીને તેણે તાપસી પ્રવ્રજ્યા ગ્રહણ કરી હતી. ઘણી ઉગ્ર તપસ્યા કરવાથી જનતામાં તેના તપની છાપ પડી ગઈ હતી, અને લોકે તેની પ્રશંસા કરવા લાગ્યા હતા. રાજકુમાર પાર્શ્વનાથે જોયું કે તપસ્વી પંચાગ્નિ તપ તપી રહ્યો છે, ચારે દિશામાં અગ્નિ બળી રહેલ છે, અને મસ્તક ઉપર સૂર્ય તપી રહેલ છે. અગ્નિકુંડમાં મેટા Page #302 -------------------------------------------------------------------------- ________________ નાગને ઉદ્ધાર ૨૩૪ મોટા લાકડાં બની રહેલ છે, તેમાં એક સર્પ પણ રહેલ છે. સર્ષને જેઈને પાકમારનું હૃદય કરુણાથી દ્રવી ઊયું. તાપસના આ વિવેકશૂન્ય ક્રિયાકાંડને જોઈને પાર્શ્વનાથે કહ્યું “તપસ્વિન! આ કેવું અજ્ઞાન તપ છે! પંચેન્દ્રિય જીવોને ભસ્મ કરીને તમે તમારું કલ્યાણ ચાહો છે?” તપસ્વી- રાજકુમાર! તમે ધર્મના રહસ્યને સમજતા નથી. રાજપુત્રો હાથી, ઘોડા પર સવારી કરી ક્રિીડા કરવાનું અને યુદ્ધ કરવાનું જાણે છે. ધર્મના રહસ્યને તે અમારા જેવા તપસ્વી સમજી શકે છે. તમે અહીંથી ચાલ્યા જાઓ, હજી તો દૂધમલા બચ્ચાં છે. શું તમે મારી ધૂણીમાં કોઈ જીવને બળતો બતાવી શકે છે ખરા? રાજકુમાર-તપસ્વી! આ મોટા લાકડામાં સર્પ બળી રહ્યો છે. તપસ્વી – તમારું કથન મિથ્યા છે, તે જ વખતે રાજકુમારે પિતાના સેવકને આજ્ઞા આપી, સેવકે અગ્નિકુંડમાંથી તે લાકડાંને બહાર કાઢયું અને સાવધાનીથી ચીયું ત્યારે તે વખતે તરફડતો સર્પ બહાર નીકળે. તે મરણની છેલ્લી ઘડીની સ્થિતિમાં હતા. પાર્શ્વનાથે પોતાના અનુચરથી તેને નવકાર મંત્ર સંભળાવ્યા. તે સમાધિપૂર્વક મરીને ધરણેન્દ્ર (નાગકુમાર જાતિના દેવ ઈન્દ્ર) દેવ થયો. લોકો કમઠને તિરસ્કારવા અને ધિક્કારવા લાગ્યા. તાપસ પાર્શ્વકુમાર પર ઘણેજ રૂઠયો પરંતુ કરે પણ શું? અંતે અજ્ઞાન તપના કારણે કમઠ તાપસ ત્યાંથી મરીને મેઘમાળી નામને દેવ બને. ભાવી તીર્થકરે દ્વારા ગૃહસ્થાવાસમાં આ પ્રમાણે ધર્મક્રાન્તિનું આ એક અદ્વિતીય ઉદાહરણ છે. મૂલ્ક: पासे णं अरहा पुरिसादाणीए दक्खे दक्खपइण्णे पडिरूवे अल्लीणे भद्दए विणीए तीसं वासाइं अगारवासमज्झे वसित्ताणं पुणरवि लोयंतिएहिं जियकप्पिएहिं देवेहिं ताहिं इहाहिं जाव एवं Page #303 -------------------------------------------------------------------------- ________________ २४० કલ્પસૂત્ર वयासी-जय जय नंदा जय जय भद्दा, भदं ते जाव जय जय सदं पउंजंति ॥ १५२॥ અર્થ પુષાદાણીય અહંત પાર્થ દક્ષ હતા, દક્ષ પ્રતિજ્ઞાવાળા હતા, ઉત્તમ રૂપવાળા, સર્વગુણથી યુક્ત ભદ્ર અને વિનીત હતા. તેઓ ત્રીસ વર્ષ સુધી ગૃહવાસમાં રહ્યા. તે પછી પોતાની પરંપરાનું પાલન કરતાં લોકાન્તિક દેવોએ આવીને ઈષ્ટવાણી દ્વારા આ પ્રમાણે કહ્યું – “હે નંદ! (આનંદકારી) તમારો જય થાઓ, વિજય થાઓ! હે ભદ્ર! તમારે જય थामा, विन्य थाया!" यावत् २॥ प्रमाणे ०१५-०१५ शण्टन प्रयोग ४२ छे. -* दीक्षा: मूल: पुटिव पि णं पासस्स अरहओ पुरिसादाणियस्स माणुस्सगाओ गिहत्थधम्माओ अणुत्तरे आहोहियए तं चेव सव्वं जाव दायं दाइयाणं परिभाएत्ता जे से हेमंताणं दोच्चे मासे तच्चे पक्खे पोसबहुले तस्स णं पोसबहुलस्स एक्कारसीदिवसेणं पुव्वण्हकालसमयंसि विसालाए सिवियाए सदेवमणुयासुराए परिसाए तं चेव सव्वं नवरं वाणारसिं नगरिं मझं मज्झेणं निग्गच्छइ, निग्गच्छित्ता जेणेव आसमपए उज्जाणे जेणेव असोगवरपायवे तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता असोगवरपायवस्स अहे सीयं ठावेइ, ठावित्ता सीयाओ पच्चोरुहइ, सीयाओ पच्चोरुहित्ता सयमेव आभरणमल्लालंकारं ओमुयति, ओमुइत्ता सयमेव पंचमुष्टियं लोयं करेई, पंचमुठ्ठियं लोयं करित्ता अट्ठमेणं भत्तेणं अपाणएणं विसाहाहिं नक्खत्तेणं जोगमुवागएणं Page #304 -------------------------------------------------------------------------- ________________ કમઠને ઉપસર્ગ ૨૪૧ एगं देवदूसमायाय तिहिं पुरिससएहिं सद्धिं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए ॥ १९३॥ અર્થ: પુરૂષાદાનીય અહંત પાર્થને માનવીય ગૃહસ્થ ધર્મની પહેલાં પણ ઉત્તમ આભોગિકજ્ઞાન (અવધિજ્ઞાન) હતું. તે બધું વર્ણન ભગવાન મહાવીરના વર્ણનની સમાન અહીં પણ સમજવું જોઈએ. અભિનિષ્ક્રમણ પહેલાં વાર્ષિક દાન દઈને હેમંતઋતુના બીજા માસ, ત્રીજા પક્ષ અર્થાતુ પિષ માસના કૃષ્ણપક્ષની અગિયારસના દિવસે, પૂર્વ ભાગના સમયે (ચડતે પહેરે) વિશાલા શિબિકામાં બેસીને દેવ, માનવ અને અસુરોના વિરાટ સમૂહની સાથે (ભગવાન મહાવીરના વર્ણનની સમાન) વારાણસી નગરીમાં મધ્યમાં થઈને નીકળે છે. નીકળીને જે બાજુ આશ્રમપદ નામનું ઉદ્યાન છે, જ્યાં અશોક નામનું ઉત્તમ વૃક્ષ છે ત્યાં જાય છે. ત્યાં જઈને શિબિકાને ઊભી રખાવે છે, શિબિકામાંથી નીચે ઊતરે છે, પોતાના જ હાથે આભૂષણ માળાઓ અને અલંકાર ઉતારે છે, અલંકાર ઉતારીને પોતાના હાથે પંચમષ્ટિ લેચ કરે છે, લેચ કરીને પાણી વગરને અલ્મ કરવા સાથે વિશાખા નક્ષત્રને યોગ આવતા જ, એક દેવદૂષ્ય વસ્રને લઈને બીજા દિવસે ત્રણ પુરુષોની સાથે મુંડિત થઈ ગૃહવાસથી નીકળી અણગાર અવસ્થાને સ્વીકાર કરે છે. મૂ8 – पासे णं अरहा पुरिसादाणीए तेसीइं राइंदियाइं निच्चं वोसट्टकाए चियत्तदेहे जे केइ उवसग्गा उप्पजति, तं जहादिव्वा वा माणुस्सा वा, तिरिक्खजोणिया वा, अणुलोमा वा पडिलोमा वा, ते उप्पन्ने सम्मं सहइ तितिक्खइ खमइ अहियासेइ ॥ १५४॥ અર્થ: પુરૂષાદાનીય અહંત પાર્વે વ્યાસી (૮૩) દિવસ સુધી સતત શરીર તરફના લક્ષ્યને વ્યુત્સર્ગ કરેલ હતું અર્થાત તેમણે શરીરને Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ કલ્પસૂત્ર ખ્યાલ છોડી દીધો હતો. તે કારણે અણગાર દશામાં તેમને જે કાંઈ પણ ઉપસર્ગો આવ્યા, પછી ભલે તે દૈવિક હોય, માનવીય હોય કે પશુ-પક્ષીઓ તરફથી ઉત્પન્ન થએલ હોય, તે બધા ઉપસર્ગો તે નિર્ભયપણે. સમ્યફ પ્રકારે સહન કરતા હતા, જરા જેટલો પણ કોધ કરતા નહિ. ઉપસર્ગો તરફ તેમની સામર્થ્યયુક્ત તિતિક્ષાવૃત્તિ રહેતી અને તે શરીરને પૂર્ણ અચળ અને દઢ રાખીને ઉપસર્ગોને સહન કરતા હતા, વિવેચનઃ ભગવાન પાર્શ્વનાથે પોષ વદ અગિયારસે સંયમ લઈને વારાણસીથી પ્રસ્થાન કર્યું. સંયમ સાધના અને તપ આરાધના કરતાં એક ગામની પાસે તાપસના આશ્રમમાં પધાર્યા. કૂવાની પાસે વટવૃક્ષની નીચે તેઓ ધ્યાન લગાવીને ઊભા હતા. કમઠ તાપસ કે જે મરીને મેઘમાલી દેવ બન્યું હતું તે અવધિજ્ઞાન (વિભાગજ્ઞાન)થી ભગવાનને ધ્યાનથે જોઈને ત્યાં આવે. પૂર્વનું વેર યાદ કરીને સિંહ, હાથી, રીંછ, સર્પ, વીંછી વગેરે બનીને ભગવાનને જુદી જુદી રીતે કષ્ટ આપવા લાગ્યો.તો પણ ભગવાન સુમેરુની માફક સ્થિર રહ્યા, પોતાના અડગ ધ્યાનથી વિચલિત ન થયા ત્યારે તેણે પરાભવ થવાથી ગંભીર ગર્જના કરી, અપાર જળવૃષ્ટિ કરી. નાકની અણી સુધી પાણી આવી જવા છતાંય ભગવાનનું ધ્યાન ખલિત ન થયું. તે વખતે અવધિજ્ઞાનથી ધરણેન્દ્ર મેઘમાલીના ઉપસર્ગને જોયા, ત્યારે ધરણેન્દ્રદેવે સાત ફણાવાળું છત્ર બનાવીને ઉપસર્ગનું નિવારણ કર્યું. ભક્તિભાવનાથી ગદ્ગદ થઈને તેમણે ભગવાનની સ્તુતિ કરી, ધ્યાન-મગ્ન સમદર્શી ભગવાન ને તે સ્તુતિ કરનારા ધરણેન્દ્રદેવ ઉપર તુષ્ટ થયા કે ન ઉપસર્ગ કરનારા દુષ્ટ કમઠ ઉપર રૂષ્ટ થયા. તે કારણે આચાર્ય હેમચન્દ્ર પ્રભુ પાર્શ્વનાથની સ્તુતિ કરતાં કહ્યું છે? कमठे धरणेन्द्रे च, स्वोचिते कर्म कुर्वति । प्रभोस्तुल्यमनोवृत्तिः, पार्श्वनाथः श्रियेऽस्तु वः ।। પરાજિત થઈ મેઘમાલી પણુ ભગવાનના ચરણમાં નમી પડશે. અપરાધની ક્ષમાયાચના કરવા લાગ્યો. Page #306 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન २४३ ___-* ज्ञान मूल: तए णं से पासे भगवं अणगारे जाए इरियासमिए जाव अप्पाणं भावमाणस्स तेसीइं राइंदियाइं विइक्कंताई चउरासीइमस्स राइंदियस्स अंतरा वट्टमाणेजेसे गिम्हाणं पढमे मासे पढमे पक्खे चित्तबहुले तस्स णं चित्तबहुलस्स चउत्थीपक्खेणं पुवण्हकालसमयंसि धायतिपायवस्स अहे छट्टेणं भत्तेणं अपाणएणं विसाहाहिं नक्खत्तेणं जोगमुवागएणं झाणंतरियाए बट्टमाणस्स अणंते अणुत्तरे निव्वाघाए निरावरणे जाव-केवलवरनाणदंसणे समुप्पन्ने जाव जाणमाणे पासमाणे विहरइ ॥ १५५॥ અર્થ તે પછી ભગવાન પાર્થ અણગાર થયા, યાવત ઈર્યા સમિતિથી યુક્ત થયા. આ રીતે આત્માને ભાવિત કરતાં કરતાં ત્રાસી (૮૩) રાત્રિદિવસ પસાર થઈ ગયા. ચોરાસીમે દિવસ ચાલી રહેલ હતો. ગ્રીષ્મ તુને પ્રથમ માસ, પ્રથમ પક્ષ અર્થાત્ ચિત્ર માસને કૃષ્ણ પક્ષ આવ્યો. તે ચૈત્ર માસના ચોથના દિવસે સવારના ભાગમાં આંબળા (ધાતકી)ના વૃક્ષ નીચે પાણી વગરને છઠ ભક્ત તપ કરીને શુકલ ધ્યાનમાં લીન હતા ત્યારે વિશાખા નક્ષત્રને વેગ આવ્યો ત્યારે તેમને ઉત્તમોત્તમ એવું કેવળજ્ઞાનકેવળદર્શન ઉત્પન્ન થયું. યાવત તે સંપૂર્ણ લોકાલોકના ભાવને જોતાં થકા વિચરવા લાગ્યા. -* शिष्यपहा मूलः-- पासस्स णं अरहओ पुरिसादाणीयस्स अट्ठ गणा अट्ठ गणहरा होत्था, तं जहा Page #307 -------------------------------------------------------------------------- ________________ २४४ કલ્પસૂત્ર सुंभे य अजघोसे य, वसिडे बंभयारि य। सोमे सिरिहरे चेव, वीरभद्दे जसे वि य ॥ १५६ ॥ અર્થ: પુરૂષાદાનીય અહંત પાર્થના આઠ ગણ અને આઠ ગણધર हता. ते 4 प्रमाणे- (१) शुभ (२) २४घोष (माधाष) (3) पसिष्ठ (४) प्रभयारी (५) सोम (६) श्री५२ (७) वीरभद्र अने (८) यश. मूल : पासस्स णं अरहओ पुरिसादाणीयस्स अनदिण्णपामोक्खाओ सोलस समणसाहस्सीओ उक्कोसिया समणसंपया होत्था। पासस्स णं अरहओ पुरिसादाणीयस्स पुप्फचूलापामोक्खाओ अठ्ठत्तीसं अज्जियासाहस्सीओ उक्कोसिया अज्जियासंपया होत्था । पासस्स णं अरहओ पुरिसादाणीयस्स सुनंदपामोक्खाणं समणोवासगाणं एगा सयसाहस्सी चउसद्धिं च सहस्सा उक्कोसिया समणोवासगसंपया होत्था। पासस्स णं अरहओ पुरिसादाणीयस्स सुनंदापामोक्खाणं समणोवासिगाणं तिन्नि सयसाहस्सीओ सत्तावीसं च सहस्सा उक्कोसिया समणोवासियाणं संपया होत्था। पासस्स णं अरहओ पुरिसादाणीयस्स अध्दुट्ठसया चोदसपुवीणं अजिणाणं जिणसंकासाणं सव्वक्खर जाव चोदसपुवीणं संपया होत्था ।पासस्स णं अरहओ पुरिसादाणीयस्स चोदस सया ओहिनाणीणं, दस सया केवलनाणीणं, एक्कारस सया वेउब्वियाणं, अट्ठमसया विउलमईणं, छस्सया वाईणं, छ सया रिउमईणं, बारस सया अणुतरोववाइयाणं संपया होत्था ॥ १५७॥ Page #308 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન અર્થ : પુરુષાદાનીય અંત પાર્શ્વના સધમાં અણુિ (આદત્ત) વગેરે સાળ હજાર સાધુની ઉત્કૃષ્ટ શ્રમણ-સંપદા હતી. પુરષાદાનીય અંત પાર્શ્વના સમુદાયમાં પુષ્પલા વગેરે આડત્રીસ હજાર આયિકાની ઉત્કૃષ્ટ આર્ટિકા સંપદા હતી, ૨૪૫ પુરુષાદાનીય અંત પાર્શ્વના સંધમાં સુનન્દ વગેરે એક લાખ ચેાસઠ હજાર શ્રમણેાપાસકની ઉત્કૃષ્ટ શ્રમણેાપાસક-સંપદા હતી. પુરુષાદાનીય અંત પાર્શ્વના સમુદાયમાં સુનદા વગેરે ત્રણ લાખ અને સત્તાવીસ હજાર શ્રમણાપાસિકાની ઉત્કૃષ્ટ શ્રમણેાપાસિકા-સંપદા હતી, પુરુષાદાનીય અંત પાર્શ્વના સમુદાયમાં સાડા ત્રણસે જિન નહિ પરંતુ જિન જેવા સર્વાક્ષર સંયોગાના જાણનારા યાવતુ ચૌદ પૂર્વધારીઓની સંપદા હતી. પુરુષાદાનીય અંત પાર્શ્વના સમુદાયમાં એક હજાર કેવળજ્ઞાનીઓની સૌંપદા હતી. અગિયારસા વૈક્રિય લબ્ધિવાળાની તથા છસા ઋજુમતિ જ્ઞાનવાળાઓની સંપદા હતી, ભગવાન પાર્શ્વનાથના એક હજાર શ્રમણે! સિદ્ધ થયા હતા તથા તેમની બે હજાર આયિકાએ સિદ્ધ થઈ હતી. પુરુષાદાનીય અર્હત પાર્થના સંધમાં સાડા સાતસા વિપુલમતિની (વિપુલમતિ મન:પર્યવ જ્ઞાનવાળાઓની) છસા વાદીઓની અને બારસે અનુત્તરોપપાતિકા અર્થાત અનુત્તર વિમાનમાં જાનારાઓની સંપદા હતી, મૂ∞— पासस्स णं अरहओ पुरिसादाणीयस्स दुविहा अंतकडમૂમી હોસ્થા, તં ગદ્દા-નુયંતવ હમૂમી ય, યાયંતઙમૂમી ય। जाव च उत्थाओ पुरिसजुगाओ जयंतकडभूमी तिवासपरियाए અંતનારી ॥ ૧૬૮ ॥ અર્થ : પુરુષાદાનીય અતુ પાર્શ્વના સમયમાં અંતકૃતાની ભૂમિ અર્થાત્ સર્વ દુ:ખાના અંત કરવાવાળાઓની ભૂમિકા બે જાતની હતી. જેમકે – એક તા યુગ - અંતકૃત ભૂમિ અને બીજી પર્યાય-અંતકૃત ભૂમિ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ કલ્પસૂત્ર થાવત્ અર્હત પાર્થથી ચતુર્થ યુગ પુરુષ સુધી યુગાંતકૃત ભૂમિ હતી. અર્થાત ચતર્થ પુરુષ સુધી મુક્તિમાર્ગે ચાલ્યો હતે. અહંત પાર્શ્વના કેવળીપર્યાયને ત્રણ વર્ષ થતાં અર્થાત કેવળજ્ઞાન થયાને ત્રણ વર્ષ પસાર થતાં કઈ સાધકે મુક્તિ પ્રાપ્ત કરી અર્થાત મુક્તિ માને પ્રારંભ થયો તે તેમના સમયની પર્યાયાંતકૃત ભૂમિ થઈ मूलः तेणं कालेणं तेणं समएणं पासे अरहा पुरिसादाणीए तीसं वासाइं अगारवासमज्झे वसित्ता, तेसीति राइंदियाई छउमत्थपरियायं पाउणित्ता, देसूणाई सत्तरि वासाइं केवलिपरियायं पाउणित्ता, बहुपडिपुन्नाइं सत्तरं वासाइं सामन्नपरियायं पाउणित्ता, एक्कं वाससयं सव्वाउयं पालित्ता खीणे वेयणिज्जाउयनामगोत्ते इमीसे ओसप्पिणीए दूसमसूसमाए समाए बहुवीइक्कंताए जे से वासाणं पढमे मासे दोच्चे पक्खे सावणसुद्धे तस्स णं सावणसुद्धस्स अट्ठमीपक्खेणं उपि सम्मेयसेलसिहरंसि अप्पचोत्तीसइमे मासिएणं भत्तेणं अपाणएणं विसाहाहिं नक्खत्तेणं जोगमुवागएणं पुवण्हकालसमयंसि वग्घारियपाणी कालगए जाव सव्वदुक्खप्पहीणे ॥ १५९॥ અર્થ : તે કાળે, તે સમયે પુરૂષાદાનીય અહંત પાર્થ ત્રીસ વરસ સુધી ગૃહવાસમાં રહીને વ્યાસી (૮૩) રાત્રિ દિવસ છદ્મસ્થ પર્યાયમાં રહીને કંઈક ઓછા ૭૦ વર્ષ સુધી કેવળી પર્યાયમાં રહીને એ રીતે પૂરેપૂરાં સિત્તેર વરસ સુધી શ્રમણ પર્યાયનું પાલન કરીને, કુલ સો વરસ સુધી તેમનું સંપૂર્ણ આયુષ્ય ભોગવીને, વેદનીય કર્મ, આયુષ્ય, નામ અને ગોત્ર કર્મ ક્ષીણ થયાં ત્યારે દુષભ-સુષમ નામનો અવસર્પિણી કાળનો ચોથે આરો Page #310 -------------------------------------------------------------------------- ________________ અહંત અરિષ્ટનેમિ ૨૪૭ ઘણે વ્યતીત થઈ ગયો ત્યારે વર્ષાઋતુને પ્રથમ માસ બીજો પક્ષ અર્થાત્ જ્યારે શ્રાવણ માસનું અજવાળિયું (શુકલ) પખવાડિયું આવ્યું ત્યારે એટલે કે શ્રાવણ સુદ ૮ના દિવસે સમેત શિખર પર્વત ઉપર પોતાના સહિત ચોત્રીસ પુરુષની સાથે (૧ પાર્શ્વનાથ અને બીજા તેત્રીસ શ્રમણ આ પ્રમાણે કુલ ૩૪) એક માસનું અનશન કરીને (એક માસના ચોવિહાર ઉપવાસ કરીને) સવારના વખતે વિશાખા નક્ષત્રને યોગ આવ્યો ત્યારે બન્ને હાથ લાંબા કરેલ હતા એવા પ્રકારની ધ્યાનમુદ્રામાં અવસ્થિત રહીને કાળધર્મને પ્રાપ્ત થયા, યાવત સર્વ દુઃખેથી મુક્ત થયા. __ पासस्स णं अरहओ पुरिसादाणियस्स कालगतस्स जाव सव्वदुक्खप्पहीणस्स दुवालस वाससयाइं विइक्कंताई तेरसमस्स य वाससयस्स अयं तीसइमे संवच्छरकाले જીરૂ ૧૬૦ છે અર્થ: પુરૂષાદાનીય અહંત પાર્થને કાળધર્મ પ્રાપ્ત થયાને યાવત સર્વ દુઃખથી પૂર્ણ રીતે મુક્ત થયાને બાર વરસ વ્યતીત થઈ ગયાં અને આ તેરસમુ વરસ ચાલી રહેલ છે. – અહંત અરિષ્ટનેમિ મૂલ્ય: तेणं कालेणं तेणं समएणं अरहा अरिहनेमी पंचचित्ते होत्था, तं जहा-चित्ताहिं चुए चइत्ता गम्भं वक्कंते जाव પિત્તાહિં પરિનિલૂણ ( ૧૬૩ અર્થ: તે કાળે તે સમયે અહંત અરિષ્ટનેમિ પાંચ ચિત્રાયુક્ત હતા અર્થાત તેમના જીવનમાં પાંચ પ્રસંગે ચિત્રા નક્ષત્રમાં બન્યા હતા, જેવા કે-અહંત અરિષ્ટનેમિ ચિત્રા નક્ષત્રમાં સ્વર્ગથી ચુત થયા, વીને Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ કલ્પસૂત્ર ગર્ભમાં આવ્યા ઈત્યાદિ સંપૂર્ણ હકીકત ચિત્રા નક્ષત્રના પાઠની સાથે પૂર્વની માફક સમજવું. યાવત ચિત્રા નક્ષત્રમાં તેઓ પરિનિર્વાણને પ્રાપ્ત થયા. —— * જન્મ મૂ6: तेणं कालेणं तेणं समएणं अरहा अरिट्ठनेमी जे से वासाणं चउत्थे मासे सत्तमे पक्खे कत्तियबहुले तस्स णं कत्तियबहुलस्स बारसीपक्खेणं अपराजियाओ महाविमाणाओ बत्तीसं सागरोवमहितीयाओ अणंतरं चयं चइत्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे सोरियपुरे नगरे समुद्दविजयस्स रन्नो भारियाए सिवाए देवीए पुव्वरत्तावरत्तकालसमयंसि जाव चित्ताहिं गब्भत्ताए वक्कंते, सव्वं तहेव सुमिणदंसणदविणसंहरणाइयं પ્રત્યે માયવ . ૧૬ર અર્થ : તે કાળે તે સમયે અહંત અરિષ્ટનેમિ, જ્યારે વર્ષાઋતુને એ માસ, સાતમે પક્ષ અર્થાત કારતક માસના કૃષ્ણ પક્ષને સમય આવ્યે ત્યારે કારતક દ્વાદશી (વદ-૧૨)ના દિવસે, બત્રીસ સાગરોપમની આયુષ્ય મર્યાદાવાળા અપરાજિત નામના મહાવિમાનમાંથી અવીને આ જંબુદ્વીપમાં ભારતવર્ષના સેરિયપુર નામના નગરમાં સમુદ્રવિજય રાજાની પત્ની શિવાદેવીની કક્ષમાં, રાત્રિના પૂર્વ અને અપરભાગની સંધિવેળામાં અર્થાત મધ્યરાત્રિમાં ચિત્રા નક્ષત્રને યોગ થયો ત્યારે ગર્ભરૂપે ઉત્પન્ન થયા. ત્યારપછીનું બધું વર્ણન ભગવાન મહાવીરના પ્રકરણમાં આવેલા સ્વપ્નદર્શન, ધનધાન્યની વૃદ્ધિ ઈત્યાદિ સમાન અહીં પણ કહેવું જોઈએ. મૂલ્ય – तेणं कालेणं तेणं समएणं अरहा अरिठ्ठनेमी जे से वासाणं पढमे मासे दोच्चे पक्खे सावणसुद्धे तस्स णं सावण Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ પરામદર્શન सुद्धस्स पंचमीपक्खेणं नवण्हं मासाणं जाव चित्ताहिं नक्खत्तेणं जोगमुवागएणं अरोगा अरोगं पयाया। जम्मणं समुद्दविजयाभिलावेणं नेतव्वं जाव तं होउ णं कुमारे अरिहનેમી નામેut I ૧૬રૂ . અર્થ: તે કાળે તે સમયે વર્ષાઋતુને પ્રથમ માસ, દ્વિતીય પક્ષ અર્થાત શ્રાવણ માસના શુક્લ પક્ષ આવ્યો, તે સમયે શ્રાવણ સુદ ૫ ના દિવસે નવ માસ અને સાડા સાત દિવસ પૂરા થતાં યાવત મધ્ય રાત્રિને ચિત્રા નક્ષત્રને વેગ થતાં જ, આરોગ્ય યુક્ત (સ્વસ્થ) માતાએ આરોગ્યવંત અહંત અરિષ્ટનેમિને જન્મ આપે. જન્મનું ઈતિવૃત્ત “પિતા સમુદ્રવિજય” આ પાઠની સાથે પૂર્વવત સમજવું જોઈએ યાવત “આ કુમારનું નામ અરિષ્ટનેમિકુમાર થાઓ વગેરે બધું કહી દેવું. વિવેચનઃ અહંત અરિષ્ટનેમિ બાવીસમા તીર્થકર હતા. તેમના પિતાનું નામ સમુદ્રવિજય અને માતાનું નામ “શિવા” હતું તેમને ત્રણ ભાઈઓ હતા. તેમના નામ આ પ્રમાણે છે “રથનેમિ” “સત્યનેમિ' અને દઢનેમિ' તેમનું નેત્ર ગૌતમ હતું.૩ અને કુળ વૃષ્ણિ હતું. તેમનું શરીર શ્યામવર્ણ હતું પરંતુ મુખાકૃતિ અત્યંત મનમોહક હતી. તેઓ એક હજારને આઠ શુભ લક્ષણના ધારક હતા.૧૫ વાઋષભનારા સંહની અને સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા હતા. મત્સ્યના આકારનું તેનું ઉદર હતું. તેઓ અતુલ બળશાળી હતા. તેમનાં પરાક્રમદર્શનને એક મધુર પ્રસંગ છે. – પરાક્રમદર્શન એક વખત ફરતા ફરતા અહંત અરિષ્ટનેમિ શ્રી કૃષ્ણની આયુધશાળામાં પહોંચ્યા. સ્નેહી સાથીઓની પ્રેરણાથી પ્રેરિત થઈને વાસુદેવ શ્રીકૃષ્ણના સુદર્શન ચક્રને આંગળી ઉપર રાખીને કુંભારના ચાકડાની માફક ઘુમાવ્યું. શાળંધનુષ્યને કમળની નાળની માફક વાળી દીધું. કૌમુદી ગદાને સહજરૂપે ઉઠાવીને ખભા ઉપર રાખી દીધી અને પાંચજન્ય શંખને એ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ કલ્પસૂત્ર રીતે વગાડો કે આખી દ્વારિકા ભયથી કંપી ઊઠી. તે ધ્વનિ સાંભળીને શ્રી કૃષ્ણનું હૃદય પણ ધડકવા લાગ્યું. શત્રુના ભયથી ભયભીત બનેલા શ્રી કૃષ્ણ આયુધશાળામાં આવ્યા. અરિષ્ટનેમિ દ્વારા શંખ વગાડ્યાની વાત જાણીને ચકિત થયા છતાં પણ શકિત પરીક્ષણને માટે શ્રી કૃષ્ણ અરિષ્ટનેમિને કહ્યું– ચાલે, વ્યાયામશાળામાં કે જ્યાં આપણું બાહુબળની પરીક્ષા કરીએ કેમકે પાંચજન્ય શંખ ફૂંકવાની શક્તિ મારા સિવાય અન્ય કઈમાં નથી. અરિષ્ટનેમિએ સ્વીકૃતિ આપી, બન્ને વ્યાયામશાળામાં પહોંચ્યા. કૃષ્ણ ભુજા લાંબી કરી અને કહ્યું: “આને તમે વાળી ઘો. અરિષ્ટનેમિએ તે ભુજાને એવી વાળી દીધી કે જેમ વૃક્ષની ડાળ વાળી હોય. ત્યાર પછી જ્યારે અરિષ્ટનેમિએ ભુજા લાંબી કરી ત્યારે શ્રી કૃષ્ણ પ્રબળ પ્રયત્ન કરવા છતાં પણ તેને ન વાળી શક્યા. આ ઘટના તેમના મહાન વૈર્ય, શૌર્ય અને પ્રબળ પરાક્રમના ભાવને ઓપ આપી રહેલ છે. શ્રી કૃષ્ણ અરિષ્ટનેમિના અતુલ બળને જોઈને ચક્તિ થઈ ગયા, સાથે સાથે તેઓ ચિંતામગ્ન પણ બની ગયા. તે જ વખતે આકાશવાણી થઈ કે અરિષ્ટનેમિ કુમારાવસ્થામાં જ પ્રવ્રજ્યા ગ્રહણ કરશે.' * રાજુલની માગણી - શ્રીકૃષ્ણ કુમાર નેમિનાથને વિવાહના માટે પ્રેમપૂર્વક આગ્રહ કર્યો પણ તેને સ્વીકાર થયો નહિ. તેઓ ઈચ્છતા હતા કે નેમિકુમાર વિવાહિત થઈ જાય તો તેમનું અતુલ પરાક્રમ ક્ષીણ થઈ જાય અને પછી કદી પણ તેનાથી ભય કે શંકા રહેશે નહિ. તે કારણે સત્યભામા વગેરેને શ્રીકૃષ્ણ સક્ત કર્યો. શ્રીકૃષ્ણના સક્ત અનુસાર સત્યભામા વગેરે રાણીઓએ વસંત ઋતુમાં રેવતાચળ (ગિરનાર) ઉપર વસંતક્રીડા કરતાં હાવભાવ-ટાક્ષ વગેરે દ્વારા નેમિકુમારના હૃદયમાં વાસના જાગૃત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળ ન થઈ ત્યારે રુકિમણી, સત્યભામા, જાંબવતી, પદ્માવતી, ગાંધારી, લમણા વગેરેએ સ્ત્રીના મહત્ત્વ ઉપર પ્રકાશ નાખતાં કહ્યું: “સ્ત્રી વિના માનવ અપૂર્ણ છે, સ્ત્રી અમૃત છે, નારીજ નારાયણી છે, વગેરે.” પિતાની ભાભીઓનાં મોહભર્યા વચન સાંભળીને નેમિકુમાર મૌન રહ્યા અને તેમની અજ્ઞાનતા Page #314 -------------------------------------------------------------------------- ________________ તેરણથી પાછા ફરી ગયા ૨૫૧ ઉપર મને મન હસવા લાગ્યા. કુમારને મૌન દેખીને “નિષિદ્ધનુમતિમ અનુસાર બધી રાણીઓ આનંદથી નાચી ઊઠી અને સર્વત્ર સમાચાર પ્રસારિત કરી દેવામાં આવ્યા કે અરિષ્ટનેમિ વિવાહને માટે તૈયાર થઈ ગયા છે. ૨૦ શ્રીકૃષ્ણ મહારાજા ઉગ્રસેનની રૂપવતી કન્યા રાજમતીની યાચના કરી, રાજિમતી સર્વ લક્ષણેથી સંપન્ન, વિદ્યુત સમાન પ્રભાવાળી રાજકન્યા હતી. ૨ રાજિમતીના પિતા ઉગ્રસેને કૃષ્ણને કહ્યું: “કુમાર અહીં આવે તે હું તેમને મારી રાજકુંવરી આપું.” શ્રીકૃષ્ણ તેની સ્વીકૃતિ આપી દીધી. બન્ને બાજુ વિવાહની તૈયારીઓ થવા લાગી. મંગળગીતે ગવાવા લાગ્યાં. અરિષ્ટનેમિને સર્વ ઔષધિઓના જળથી સ્નાન કરાવવામાં આવ્યું. કૌતુક મંગળ કરવામાં આવ્યાં. દિવ્યવસૅ અને આભૂષણ પહેરાવવામાં આવ્યાં. વાસુદેવ શ્રીકૃષ્ણના મદોન્મત્ત ગંધ હસ્તી ઉપર તેઓ આરૂઢ થયા. તે સમયે તેઓ એવી રીતે સુશોભિત થઈ રહ્યા હતા કે જાણે મસ્તક ઉપર ચૂડામણિ હોય. રર શિર ઉપર છત્ર સુશોભિત થઈ રહેલ હતું. બન્ને બાજુ ચામર વિંઝાઈ રહ્યા હતા. દશાઈ ચક્રથી તેઓ ચારે બાજુ ઘેરાયેલા હતા. વાજિંથી આકાશ ગૂંજી રહેલ હતું. ચતુરંગિણી સેનાની સાથે તેમની જાન આગળને આગળ જઈ રહેલ હતી. બધાના હૃદય ખુશીથી ઊછળી રહ્યાં હતા. * તેરણથી પાછા ફરી ગયા તે યુગમાં માંસાહારનો ઘણું વધારે પ્રચાર હતો. રાજા ઉગ્રસેને જાનિયાઓનાં ભેજનને માટે સેંકડો પશુ અને પક્ષીઓ એકત્ર કર્યા હતાં. વરરાજા તરીકે જ્યારે અરિષ્ટનેમિ ત્યાં પહોંચ્યા ત્યારે તેમને એક વાડામાં બંધ કરેલાં પશુઓનાં કરુણ રુદન સાંભળવામાં આવ્યાં. તેમનું હૃદય દયાથી દ્રવિત થઈ ઊઠયું. ૧૩ " ભગવાને સારથિને પૂછયું : “હે મહાભાગ! તે બધા સુખાથી જીવોને પાંજરામાં શા માટે નાખવામાં આવેલાં છે?'' સારથિએ કહ્યું: “આ બધા ભદ્ર અને મૂક પ્રાણીઓ આપના વિવાહકાર્યમાં આવેલી વ્યક્તિઓના ભેજનને માટે છે. ર૪ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ કપસૂત્ર કરુણામૂર્તિ અરિષ્ટનેમિએ વિચાર્યું – મારા કારણે એવા ઘણાએ જીને મારી નાખવામાં આવે તે મારે માટે તે ભવિષ્યમાં કલ્યાણપ્રદ નહિ બને- તેમ કહીને તેમને પિતાનાં કુંડળ-કદર વગેરે આભૂષણો ઉતારીને સારથિને આપી દીધાં અને રથ પાછો વાળવા કહ્યું – “સારથિ! પાછા ચાલો, મારે એ જાતના હિંસાકારી વિવાહ કરવા નથી.” શ્રીકૃષ્ણ વગેરે ઘણાએ સમજાવવા છતાં પણ તે માન્યા નહિ. દ્વારકા તરફ વિવાહ કર્યા વિના જ પાછા ચાલી નીકળ્યા. રાજિમતીના ચહેરા ઉપર જે ગુલાબી ખુશી છવાયેલ હતી તે પ્રભુના પાછા ફરવાથી વિલીન થઈ ગઈ. તે પોતાના ભાગ્યને દોષ દેવા લાગી. તેને ઘણું જ દુઃખ થયું. અરિષ્ટનેમિ તેના હૃદયમાં વસેલ હતા. માતા-પિતા અને સખીઓએ સમજાવ્યું, “અરિષ્ટનેમિ ચાલ્યા ગયા તે શું થયું –ઘણાએ સારા વર પ્રાપ્ત થઈ જશે.” તેમણે દઢતાથી કહ્યું- “વિવાહનાં બાહ્ય રીતિરિવાજે (વરણના) ભલેને ન થયાં હોય પરંતુ હૃદયથી તે મેં તેમને વરણ કરી લીધેલ છે. હવે હું આજન્મ તે પ્રભુની ઉપાસના કરીશ. – દીક્ષા મૂલ્ય: अरहा अरिहनेमी दक्खे जाव तिन्नि वाससयाई कुमारे अगारवासमझे वसित्ता णं पुणरवि लोयंतिएहिं जीयकप्पिएहिं देवेहिं तं चेव सव्वं भाणियव्वं जाव दायं दाइयाणं परिभाएता जे से वासाणं पढमे मासे दोच्चे पक्खे सावणसुद्धे तस्स णं सावणसुद्धस्स छट्ठीपक्खेणं पुठवण्हकालसमयंसि उत्तरकुराए सीयाए सदेवमणुयासुराए परिसाए अणुगम्ममाणमग्गे जाव बारवईए नगरीए मज्झं निग्गच्छइ, निग्गच्छित्ता जेणेव रेवयए उज्जाणे तेणेव उगच्छइ, उवागच्छित्ता असोगवरपायवस्स Page #316 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા ૨૫૩ अहे सीयं ठावेइ, सीयं ठावित्ता सीयाए पच्चोरुहइ, सीयाएं पच्चोरुहित्ता सयमेव आभरणमल्लालंकारं ओमुयइ ओमुइत्ता सयमेव पंचमुट्ठियं लोयं करेइ, करित्ता छटेणं भत्तेणं अपाणएणं चित्ताहिं नक्खत्तेणं जोगमुवागएणं एगं देवदूसमादाय एगेणं पुरिससहस्सेणं सद्धिं मुण्डे भवित्ता अगाराओ ૩riારિયે પવરૂપ છે ૧૬૪ અર્થ : અહંત અરિષ્ટનેમિ દક્ષ હતા યાવતુ તે ત્રણ વર્ષ સુધી કુમારાવસ્થામાં-ગૃહવાસમાં રહ્યા. ત્યાર પછી જેમને જિતાચાર છે એવા કાન્તિકદેવોએ આવીને તેમને પ્રાર્થના કરી- સંસારનું કલ્યાણ કરવા માટે વગેરે કથન કે જે પૂર્વે આવી ગયેલ છે તેવું જ અહીં પણ કહેવું થાવત્ અભિનિષ્ક્રમણ પહેલાં એક વર્ષ સુધી દાન આપ્યું. જ્યારે વર્ષાઋતુને પ્રથમ માસ દ્વિતીય પક્ષ અર્થાત્ શ્રાવણ માસને શુકલ પક્ષ આવ્યો તે શ્રાવણ સુદ છઠના દિવસે, પૂર્વાહણના સમયે જેમની પાછળ દેવ, માનવ અને અસુરોની મંડળી ચાલી રહેલ છે એવા અરિષ્ટનેમિ ઉત્તરકુરા નામની શિબિકામાં બેસીને યાવત્ દ્વારિકા નગરીના મધ્યભાગમાં થઈને નીકળે છે, નીકળીને જે તરફ રેવત નામનું ઉદ્યાન છે ૨૩ ત્યાં આવે છે, આવીને ઉત્તમ અશોક વૃક્ષ નીચે શિબિકાને ઊભી રખાવે છે, શિબિકામાંથી નીચે ઊતરે છે. ઉતરીને પોતાના જ હાથોથી આભારણુ, માળાઓ અને અલંકારો નીચે ઉતારે છે, ઉતારીને પિતાના જ હાથેથી પંચમુષ્ટિ લોચ કરે છે. લોચ કરીને પાણીરહિત, ષષ્ઠ ભકત (છઠને ઉપવાસ) કરીને ચિત્રા નક્ષત્રને વેગ આવતાં જ દેવદૂષ્ય વસ્ત્ર લઈને એક હજાર પુરુષની સાથે મુંડિત થઈને ગૃહવાસને ત્યાગીને અણગારત્વને સ્વીકાર કરે છે. વિવેચનઃ હિંસાને રોકવા માટે ભગવાન વિવાહ કર્યા વિના જ પાછા ફર્યા પરંતુ અહીં એ યાદ રાખવું જોઈએ કે પાછા ફરતાં સીધા શિબિકામાં બેસીને પ્રવજ્યા માટે રવાના ન થયા, કદાચ સીધા જ રવાના Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ કલ્પસૂત્રો થયા હતા તે પ્રશ્ન એ છે કે તેમણે વર્ષીદાન કયારે આપ્યું? શું વરરાજા બની આવતાં પહેલાંજ વર્ષીદાન આપી ચૂક્યા હતા? નહિ, તેઓ ત્યાંથી ઘેર પાછા આવે છેએક વરસ સુધી વર્ષીદાન આપે છે, ત્યાર પછી એક હજાર પુરુષની સાથે પ્રવજ્યા ગ્રહણ કરે છે. સામાયિક ચારિત્ર ગ્રહણ કરતાં જ પ્રભુને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. આ સમય દરમ્યાન પ્રેમમૂર્તિ રાજીમતી અરિષ્ટનેમિની એકીટશે (પલક માર્યા વગર) રાહ જોતી હતી. તે નિરંતર એમ વિચારતી રહી કે ભગવાન મારી અવશ્ય સંભાળ લેશે જ પરંતુ તેની તે ભાવના પૂર્ણ ન થઈ શકી. બાર માસ સુધી તેના હૃદયમાં વિવિધ સંકલ્પ-વિકલ્પ ઉતા રહ્યા. જેને કવિઓએ બાર માસાના રૂપમાં ચિત્રિત કરેલ છે. આ – ક કેવળજ્ઞાન:મૂત્ર: अरहा णं अरिहनेमी चउप्पन्न राइंदियाइं निच्चं वोसट्ठकाए चियत्तदेहे तं चेव सव्वं जाव पणपन्नइमस्स राइंदियस्स अंतरा वट्टमाणे, जे से वासाणं तच्चे मासे पंचमे पक्खे अस्सोयबहुले तस्त णं अस्सोयवहुलस्स पन्नरसीपक्खेणं दिवसस्स पच्छिमे भागे उप्पि उज्जितसेलसिहरे वडपायवस्स अहे अट्ठमेणं भत्तेणं अपाणएणं चित्ताहिं नक्खत्तेणं जोगमुवागएणं झाणंतरियाए वट्टमाणस्स जाव अणंते अणुत्तरे जाव सव्वलोए सव्वजीवाणं भावे जाणमाणे पासमाणे विहरइ ॥ १६५॥ અર્થ? અહંત અરિષ્ટનેમિ ચેપન દિવસ અને રાત ધ્યાનમાં રહ્યા. તેમણે શરીરનું લક્ષ્ય છોડી દીધું. શારીરિક વાસના છોડી દીધી. આ બધી વિગતે પૂર્વે આવી ગઈ છે તે અહીં સમજી લેવી. અહંત અરિષ્ટનેમિને આ પ્રમાણે ધ્યાનમાં રહેતા પંચાવન દિવસ આવી ગયા. જ્યારે તેઓ Page #318 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન ૨૫૫ પંચાવનમાં દિવસમાં સંચરણ કરી રહ્યા હતા ત્યારે વર્ષાઋતુને ત્રીજો માસ, પાંચમે પક્ષ અર્થાત્ આસો વદ અમાસને દિન અપરાનમાં ઉયંત શિલ શિખર (રૈવતાચલ પર્વત) પર વેંત (વેતસ)ના વૃક્ષની નીચે પાણી રહિત, અઠ્ઠમનું તપ કરીને રહેલાં હતા. તે સમયે ચિત્રા નક્ષત્રનો યોગ આવતાં ધ્યાનસ્થ તેમને અનંત યાવત ઉત્તમ કેવળજ્ઞાન, કેવળ દર્શન ઉત્પન્ન થયા. હવે તેઓ સમસ્ત દ્રવ્ય અને તેમની સંપૂર્ણ પર્યાને જાણતાં અને જોતાં વિચારવા લાગ્યા. વિવેચનઃ ભગવાન નેમિનાથના દીક્ષા ગ્રહણ કર્યા પછી રાજીમતીના રૂપ ઉપર ભગવાન નેમિનાથના નાનાભાઈ રથનેમિ મુગ્ધ બની ગયા હતા. તે રાજીમતીને પિતાને વશ કરવા માટે નિત્ય-નવીન ઉપહાર ભેટ મોકલતા. ભેળી ભદ્રિક રાજીમતી તેને આ કુટિલ વ્યવહાર સમજી શકી નહિ. તે અરિષ્ટનેમિનો જ ઉપહાર સમજી પ્રેમપૂર્વક તેને ગ્રહણ કરતી રહી. એક દિવસ એકાન્તમાં રામતીને જોઈને રથનેમિએ પોતાના હૃદયની ઈચ્છા અભિવ્યક્ત કરી. રાજમતીએ જ્યારે તે વાત સાંભળી ત્યારે બધું રહસ્ય સમજી ગઈ. બીજે દિવસે જ્યારે રથનેમિ આવ્યા ત્યારે તેને સમજાવવા માટે તેણે સુગંધિત દૂધ પીધું અને પછી વમનની દવા (મદનફળ) લીધી. જ્યારે દવાના પ્રભાવથી વમન થયું ત્યારે તેને એક સેનાના પાત્રમાં ગ્રહણ કરી લીધું અને રથનેમિને કહ્યું કે “જરા આનું પાન કરે.” રથનેમિએ નાક-મોટું સંકેચીને કહ્યું “શું હું તમારો કૂતરો છું કે આનું પાન ક', વમનને ચાટવાનું, પાન કરવાનું કામ તો શ્વાન કરે, માણસ નહિ.” રાજીમતીએ કહ્યું: “ઘણું સારું. તે હું પણ અરિષ્ટનેમિ દ્વારા વમન કરાયેલી છું તેમ છતાં મારાં ઉપર મુગ્ધ થઈને મારી કેમ ઈચ્છા કરી રહ્યા છો? તમારો વિવેક કેમ નષ્ટ થઈ ગયો છે, શું તે પણ વમનપાન નથી? રામતીને તિરસ્કારથી રથનેમિ લજ્જિત થઈનીચું માથું કરી પિતાને ઘેર ચાલ્યા આવ્યા. ૭ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ કલ્પસૂત્ર ભગવાનને કેવળજ્ઞાન થયાના સમાચાર પ્રાપ્ત થતાં જ શ્રીકૃષ્ણ વગેરે ત્યાં પહોંચ્યા. ભગવાનના ઉપદેશથી વરદત્ત વગેરે એ હજાર રાજાઆએ પ્રવજ્યા ગ્રહણ કરી. પ્રભુએ ચતુર્વિધ સંધની સ્થાપના કરી. શ્રીકૃષ્ણે ભગવાન સમક્ષ જિજ્ઞાસા રજૂ કરી કે “ભગવન્! રાજીમતીના આપના ઉપર આટલા અપાર સ્નેહ કેમ છે? સમાધાન કરતાં ભગવાને કહ્યું –આજથી નવમા ભવે હું ધન’ નામના રાજપુત્ર હતા અને તે રાજમતીના જીવ, ‘ધનવતી’ નામની મારી પત્ની હતી, ત્યાંથી પ્રથમ દેવલાકમાં દેવ બન્યા અને તે દેવી ખની, ત્યાંથી ચુત થઈને મારો જીવ ચિત્રગતિ નામના વિદ્યાધર થયા અને તે મારી રત્નવતી નામની પત્ની થઈ, ત્યાંથી અમે બન્ને ચોથા દેવલેાકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી વીને હું અપરાજિત નામના રાજા થયા, અને તે પ્રિયતમા નામની રાણી થઇ. ત્યાંથી અમે બન્ને અગિયારમા દેવલાકમાં દેવ થયાં. તે પછી હું શખ નામના રાજા થયા અને તે યશામતી નામની રાણી થઇ, ત્યાંથી અમે બન્ને અપરાજિત દેવલાકમાં ગયાં અને ત્યાંથી ચ્યવીને હું અરિષ્ટને િમ થયા અને તે રાજીમતી થઈ છે, પૂર્વભવાના સ્નેહસંબધ હોવાના કારણેજ તેને અત્યધિક અનુરાગ મારા પ્રત્યે છે, * રાજીમતીની દીક્ષા રથનેમિને પ્રતિબાધઃ ભગવાન ત્યાંથી વિહાર કરીને રૈવતક પત ઉપર પધાર્યા, સમવસરણની રચના થઇ. રાજીમતી વિચારવા લાગી – ભગવાનને ધન્ય છે કે જેમણે મેહને જીતી લીધા છે, ધિક્કાર છે મને કે જે હું મેાહના કાર્દામાં સાયેલી છુ, મારે માટે એ જ શ્રેયસ્કર છે કે હું દીક્ષા લઈ લઉ, ૨૯ એવા દૃઢ સંકલ્પ કરીને રાજીમતીએ કાંસકી વગેરેથી સજાવેલા ભમરા જેવા કાળા કેશને ઉખેડી નાખ્યા, સર્વ ઈન્દ્રિયાને જ્વીને દીક્ષાને માટે તૈયાર થઇ, શ્રીકૃષ્ણે આશીર્વાદ આપ્યા “હે કન્યા! આ ભયંકર સંસાર સાગરમાંથી તુ” શીઘ્ર તર” રાજીમતીએ દીક્ષા ગ્રહણ કરી, ૩૦ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ રાજીમતીની દીક્ષા : રથનેમિને પ્રતિબંધ દીક્ષા લીધા પછી એક વખત રાજીમતી રૈવતક પર્વત તરફ જઈ રહેલ હતી. તે વખતે મુસળધાર વરસાદ થવાથી તેનાં વસ્ત્રો ભીની થઈ ગયાં, સાથેની અન્ય સાધ્વીઓ પણ આડી અવળી થઈ ગઈ. રાજીમતીએ વરસાદથી બચવા માટે એક અંધારી ગુફાને આશ્રય લીધો. એકાન્ત સ્થાન સમજીને બધાં ભીના વસ્ત્રો ઉતારી સુકવવા માટે પહોળાં કર્યા. રાજીમતીના ફિટકારથી પ્રતિબુદ્ધ થઈને રથનેમિ પ્રવ્રજિત થઈ ગયા હતા અને તેઓ તે જ ગુફામાં ધ્યાનમગ્ન હતા. આજે વિજળીના ચમકારામાં રામતીને એકલી અને નિર્વસ્ત્ર જોઈને તેમનું મન ફરીને ચલિત થઈ ગયું. એટલામાં એકાએક રાજમતીની દષ્ટિ પણ તેના ઉપર પડી. તેને દેખતાંની સાથે જ તે શેહ ખાઈ ગઈ ભયભીત બની. પિતાનાં અંગોને ઢાંકીને જમીન ઉપર બેસી ગઈ. 1 કામવિહ્વળ રથનેમિએ રાજીમતીને કહ્યું – હે સુરપા! “હું રથનેમિ છું. તું મને અંગીકાર કર. જરા જેટલા પણ સંકોચ ન કર. આવો ! આ એકાન્ત સ્થાનમાં આપણે ભોગ ભોગવીએ અને સાંસારિક ભેગોને આનંદ લીધા પછી ફરી સંયમ લઈ લઈશું.” રાજીમતીએ જોયું કે– રથનેમિનું મનોબળ તૂટી ગયેલ છે, તે વાસના - વિહવળ થઈને સંયમથી ભ્રષ્ટ થઈ રહેલ છે. તેણે ધૈર્યની સાથે કહ્યું – “ભલેને તમે રૂપમાં વૈશ્રમણ જેવા હો, ભેગલીલામાં નળકુબેર કે સાક્ષાત ઈન્દ્ર સમાન હો તે પણ હું તમારી ઈચ્છા કરતી નથી. અગંધન કુળમાં ઉત્પન્ન થયેલ સર્પ પ્રજ્જવલિત અગ્નિમાં જલીને મરવાનું પસંદ કરે છે પણ વમન કરેલા વિષને ફરીને પીવાની ઈચ્છા કરતો નથી. હે કામી! વમન કરેલી વસ્તુ ખાઈને તું જીવતે રહેવા માગે છે તેનાથી તે મરવું શ્રેયસ્કર છે.”૩૨ સાધ્વી રામતીનાં સુભાષિત વચન સાંભળીને જેવી રીતે હાથી અંકુશથી વશમાં આવે છે તેવી જ રીતે રથનેમિનું મન સ્થિર થઈ ગયું. રથનેમિએ ભગવાનની પાસે જઈને આલોચના કરી અને ઉત્કૃષ્ટ તપ કરીને મોક્ષે ગયા. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ કલ્પસૂત્ર રાજીમતી ચારસો વરસ સુધી ગૃહસ્થાશ્રમમાં રહી, એક વરસ છદ્મસ્થાવસ્થામાં રહી અને પાંચ વરસ કેવળી પર્યાયમાં રહીને મુક્ત થઈ. * शिष्यसपहा :मूलः अरहओ णं अरिहनेमिस्स अट्ठारस गणा गणहरा होत्था । अरहओ णं अरिहनेमिस्स वरदत्तपामोक्खाओ अट्ठारस समणसाहस्सीओ उक्कोसिया समणसंपया होत्था । अरहओ णं अरिहनैमिस्स अज्जजक्खिणिपामोक्खाओ चत्तालीसं अज्जियासाहस्सीओ उक्कोसिया अज्जियासंपया होत्था।अरहओअरिहनेमिस्सनंदपामोक्खाणंसमणोवासगाणं एगा सयसाहस्सी अउणत्तरं च सहस्सा उक्कोसिया समणोवासगसंपया होत्था । अरहओ अरिठ्ठनेमिस्स महासुव्वयापामोक्खाणं तिन्नि सयसाहस्सीओ छत्तीसं च सहस्सा उक्कोसिया समणोवासियाणं संपया होत्था । अरहओ अरिट्ठनेमिस्स चत्तारि सया चोदसपुव्वीणं अजिणाणं जिणसंकासाणं सव्व. क्खर जाव होत्था। पण्णरस सया ओहिनाणीणं, पन्नरस सया केवलनाणीणं, पन्नरस सया वेउव्वियाणं, दस सया विउलमतीणं, अट्ठ सया वाईणं, सोलस सया अणुत्तरोववाइयाणं, पन्नरससमणसया सिद्धा, तीसं अज्जियासयाइं सिद्धाइं ॥१६६॥ અર્થ: અહંત અરિષ્ટનેમિને અઢાર ગણુ અને અઢાર ગણધર હતા. અહંત અરિષ્ટનેમિને વરદત્ત વગેરે અઢાર હજાર શ્રમણની ઉત્કૃષ્ટ શ્રમણસંપદા હતી. અહંત અરિષ્ટનેમિને આર્ય યક્ષિણી વગેરે ચાળીસ હજાર Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ શિષ્ય સંપદા: આર્થિકાઓની ઉત્કૃષ્ટ આયંકા સંપદા હતી, અહંત અરિષ્ટનેમિને “નંદ' વગેરે એક લાખ ઓગણસિતેર હજાર શ્રમણોપાસકોની ઉત્કૃષ્ટ શ્રમણે પાસક સંપદા હતી. અહંત અરિષ્ટનેમિને મહાસુવ્રતા વગેરે ત્રણ લાખ છત્રીસ હજાર શ્રમણોપાસિકાની ઉત્કૃષ્ટ શ્રમણોપાસિકા સંપદા હતી. અહંત અરિષ્ટનેમિના સંઘમાં જિન નહિ, પરંતુ જિન સમાન, તથા બધા અક્ષરોના સંગને યથાર્થ જાણનારા એવા ચારસો ચૌદ પૂર્વધારીઓની સંપદા હતી. એ જ પ્રમાણે પંદ અવધિજ્ઞાનીઓની, પંદરસે કેવળજ્ઞાનીઓની, પંદરસે વૈક્રિયલબ્ધિધારીઓની, એક હજાર વિપુલમતી મન: પર્યવજ્ઞાનીઓની, આઠસો વાદીઓની અને સોળસો અનુત્તરોપપાતિકોની ઉત્કૃષ્ટ સંપદા હતી. તેમના શ્રમણ સમુદાયમાંથી પંદરસો શ્રમણે સિદ્ધ થયા હતા અને ત્રણ હજાર શ્રમણીઓ સિદ્ધ થઈ હતી. આ તેમની સિદ્ધિની સંપદા હતી. મૂહ - अरहओ णं अरिहनेमिस्स दुविहा अंतकडभूमी होत्था, तं जहा-जुगंतकडभूमी य परियायंतकडभूमी य जाव अट्ठमाओ पुरिसजुगाओजुगंतकडभूमी दुवासपरियाए अंतमकासी॥१६७॥ અર્થ અહંત અરિષ્ટનેમિના સમયમાં અંતકૃતની અર્થાત નિર્વાણ પ્રાપ્ત કરનારાઓની ભૂમિકા બે જાતની હતી. જેમ કે-યુગ અંતકૃતભૂમિ અને પર્યાય અંતતિભૂમિ યાવત્ અહંત અરિષ્ટનેમિના પછીના આઠમા યુગપુરૂષ સુધી નિર્વાણને માર્ગ ચાલતો રહ્યો. તે તેમની યુગ-અંતક્તભૂમિ હતી. અહંત અરિષ્ટનેમિને કેવળજ્ઞાન થયાને બે વર્ષ પછી કઈ શ્રમણે સર્વ દુઃખને અંત કરીને નિર્વાણ પ્રાપ્ત કર્યું અર્થાત ભગવાનને કેવળજ્ઞાન થયા પછી બે વર્ષે નિર્વાણમાર્ગ શરૂ થયો. Page #323 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ૨૬૦ ____* परिनिर्वाण मूल : तेणं कालेणं तेणं समएणं अरिहा अरिहनेमी तिन्नि वाससयाई कुमारवासमझे वसित्ता, चउप्पन्नं राइंदियाई छउमत्थपरियागं पाउणित्ता, देसूणाई सत्त वाससयाइं केवलिपरियागं पाउणित्ता, पडिपुन्नाइं सत्त वाससयाइं सामन्नपरियागं पाउणित्ता, एगं वाससहस्सं सव्वाउयं पालइत्ता, खीणे वेयणिज्जाउयनामगोत्ते इमीसे ओसप्पिणीए दुसमसुसमाए समाए बहुवीइक्कंताए जे से गिम्हाणं चउत्थे मासे अट्ठमे पक्खे आसाढसुद्धे तस्स णं आसाढसुद्धस्स अट्ठमीपक्खेणं उप्पिं उज्जितसेलसिहरंसि पंचहिं छत्तीसेहिं अणगारसएहिं सद्धिं मासिएणं भत्तेणं अपाणएणं चित्ताहिं नक्खत्तेणं जोगमुवागएणं पुव्वरत्तावरत्तकालसमयंसि नेसज्जिए कालगए जाव सव्वदुक्खप्पहीणे ॥ १६८॥ અર્થ - તે કાળે તે સમયે અહંત અરિષ્ટનેમિ ત્રણ વરસ સુધી કુમાર અવસ્થામાં રહ્યા. ચેપન દિવસ છદ્મસ્થ પર્યાયમાં અને થોડાંક ઓછાં સાત વરસ સુધી કેવળજ્ઞાની અવસ્થામાં રહ્યા. એમ પૂરેપૂરાં સાત વરસ સુધી શ્રમણુપર્યાયનું પાલન કરીને અને કુલ એક હજાર વરસનું આયુષ્ય ભોગવીને, વેદનીય કર્મ, આયુષ્ય કર્મ, નામકર્મ અને ગોત્રકર્મ આ ચારે અઘાતી કર્મોને પૂર્ણપણે ક્ષય કરીને, દુષમ-સુષમા નામનો અવસર્પિણી કાળ ઘણે વ્યતીત થઈ ગયો ત્યારે, ગ્રીષ્મ ઋતુના ચોથા માસને આઠમ પક્ષ અર્થાત અષાડ માસનું અજવાળિયું પખવાડિયું આવ્યું ત્યારે, એટલે કે Page #324 -------------------------------------------------------------------------- ________________ પરિનિર્વાણ : ૨૬૧ અષાડ સુદ ૮ ના દિવસે ઉજ્જયંત શૈલ શિખર ઉપર ખીજા પાંચસેા છત્રીસ અણુગારોની સાથે તેમણે નિર્જળ માસિક તપ કર્યું, જ્યારે ચિત્રા નક્ષત્રના યોગ હતા ત્યારે રાત્રિના પહેલા અને અપરભાગની સધિવેળામાં અર્થાત મધ્યરાત્રિએ નિષદ્યામાં રહેલા (બેઠાં બેઠાં ) અંત અરિષ્ટનેમિ કાળગત થયા. યાવત્ બધાં દુ:ખાથી પૂર્ણ રીતે મુક્ત થયા. મૂ BRIG अरहओ णं अरिने मिस्स कालगयस्स जाव सव्वदुक्खप्पहीणस्स चउरासीइं वाससहस्साइं विइक्कंताई, पंचासीइमस्स य वाससहरसस्स नव वाससयाई विइक्कंताई, दसमस्स य वासस्यस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ ॥ १६९॥ અર્થ : અ ંત્ અરિષ્ટનેમિને કાળધર્મ પામ્યાને યાવતુ બધાં દુ:ખાથી પૂર્ણપણે મુક્ત થયાંને ચાર્યાસી હાર વરસ થઈ ગયાં અને તે ઉપરાંત પંચાસીમા હજાર વરસનાં નવસે વરસ પણ વ્યતીત થઈ ગયાં. તે ઉપર દસમી શતાબ્દીના એંસીમા વરસના સમય ચાલી રહેલ છે અર્થાત અરિષ્ટનેમિને કાળધર્મ પામ્યાને ચાર્યાસી હજાર નવસા એંસી વરસ વ્યતીત થઈ ગયાં. * અર્હત નમિથી અંત અજિતઃ मिस्स णं अरहओ कालगयस्स जाव प्पहीणस्स पंच वासस्यसहस्साइं चउरासीइं च वाससहस्साइं नव य वाससयाई विक्कताई, दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ ॥ १७० ॥ અર્થ : અંત નિમને કાળધર્મ પામ્યાને યાવત્ સર્વ દુ:ખાથી પૂર્ણ રીતે મુક્ત થયાંને પાંચ લાખ ચાર્યાસી હાર નવસ વરસ વ્યતીત Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ કલ્પસૂત્ર થઈ ગયાં. તેની ઉપર દસમી શતાબ્દીના આ ઍસીમા વરસનો સમય ચાલી રહેલ છે. मुणिसुव्वयस्स णं अरहओ कालगयस्स जाव प्पहीणस्स एक्कारस वाससयसहस्साई चउरासीइं च वासहस्साई नव य वाससयाइं विइक्कंताई दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे गच्छइ ॥ १७१ ॥ અર્થ અહંત મુનિસુવ્રતને યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયાને અગિયાર લાખ ચોર્યાસી હજાર અને નવસો વરસ વ્યતીત થઈ ગયાં. તે ઉપર આ દસમી શતાબ્દીના એંસીમા વરસને સમય ચાલી રહેલ છે. વિવેચનઃ અહંત મુનિસુવ્રત જૈન પરંપરાના વીસમા તીર્થકર થયા, તેમના સમયને વર્તમાન ભારતીય કાળગણનાની સાથે કઈ મેળ ખાતો નથી. તેનાં કેટલાંક કારણ હોઈ શકે છે પરંતુ તેમની ઐતિહાસિકતા તે એ વાતથી સિદ્ધ છે કે મહાપદ્મ ચક્રવતી તેમના જ સમયમાં થયા કે જેમને પ્રધાન નમુચિ હતો, જેની પાસેથી વિષ્ણુકુમાર મુનિએ ત્રણ ડગલાં ભૂમિ માગીને શ્રમણોનું સંકટ મટાડયું. નવમા બળદેવ મર્યાદા પુરુષોત્તમ રામ, વાસુદેવ લક્ષ્મણ અને પ્રતિવાસુદેવ રાવણ, પણ અહંત મુનિસુવ્રત સ્વામીના સમયમાં થયા એ જૈન ઇતિહાસકારોને સુદઢ મત છે. ૩૪ મૂલ્સ – मल्लिस्स णं अरहओ जाव प्पहीणस्स पन्नहिं वाससयसहस्साई चउरासीइं वाससहस्साइं नव य वाससयाई विइक्कंताई, दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे #ારે રૂ . ૧૭ર / Page #326 -------------------------------------------------------------------------- ________________ અહત નમથી અહંત અજિત: ૨૬૩ અર્થ : અહંત મલ્લિને યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાને પાસઠ લાખ ચોર્યાસી હજાર નવ વર્ષ વ્યતીત થઈ ગયાં. અત્યારે તે ઉપર દસમી શતાબ્દીના એંસીમા વર્ષને સમય ચાલી રહેલ છે. ૩૫ : अरस्स णं अरहओ जाव प्पहीणस्स एगे वासकोडिसहस्से वितिक्कते, सेसं जहा मल्लिस्स । तं च एयं-पंचसहि लक्खा चउरासीइ सहस्सा विइक्कंता तम्मि समए महावीरो निवुओ, ततो परं नव सया विइक्कंता, दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे गच्छइ। एवं अग्गओ जाव સેયસ તાવ ા ૧૭૩ અર્થ? અહંત “અરને યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાને એક હજાર કરોડ વર્ષ વ્યતીત થઈ ચૂક્યાં છે. અહીં સંપૂર્ણ વૃત્ત શ્રી મલ્લિ ભગવતીના સંબંધમાં કહ્યું તેવું જ જાણવું. અહંત “અર' ના નિર્વાણગમન પછી એક હજાર કરેડ વર્ષમાં શ્રી મલ્લિ અહંતનું નિર્વાણ થયું અને અહંત મલ્લિના નિર્વાણ બાદ, પાસઠ લાખ ચોર્યાસી હજાર વર્ષ વ્યતીત થઈ ગયાં ત્યારે મહાવીર નિર્વાણુને પ્રાપ્ત થયા. તેમના નિર્વાણ પછી નવ વર્ષ વ્યતીત થઈ ગયાં. તે ઉપરાંત આ દસમી શતાબ્દીનું એંસીમું વર્ષ ચાલી રહેલ છે. આ જ પ્રમાણે આગળ શ્રેયાંસનાથનું ઈતિવૃત્ત આવે છે ત્યાં સુધી સમજવું. મૂત્રઃ कुंथुस्स णं अरहओ जाव प्पहीणस्स एगे चउभागपलिओवमे विइकते पंचसद्धिं च सयसहस्सा सेसं जहा मल्लिस्स ॥ १७४॥ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ કલ્પસૂત્ર અર્થ? અહંત કુયુને યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને એક પલ્યોપમના ચોથા ભાગ જેટલો સમય વ્યતીત થઈ ગયું. તે પછી પાંસઠ લાખ વરસ થયાં વગેરે જે કથન ભગવતી મદ્ધિના સંબંધમાં કહેલ છે તે બધું અહીં સમજી લેવું. મૂલ્ય-~ संतिस्स णं अरहओ जाव प्पहीणस्स एगे चउभागूणे पलितोवमे विइकते पन्नडिं च, सेसं जहा मल्लिस्स ॥ १७५॥ અર્થ? અહંત શાંતિને યાવત સર્વદુઃખથી પૂર્ણપણે મુક્ત થયાને ચાર ભાગ ઓછા એક પલ્યોપમ અર્થાત્ અર્ધ પલ્યોપમ જેટલો સમય વ્યતીત થઈ ગયું. તે પછી પાંસઠ લાખ વરસ વ્યતીત થયાં ઈત્યાદિ બધું વૃત્ત જેવું ભગવતી મલ્લિના સંબંધમાં કહેલ છે તેવું જ અહીં સમજવું. ૩૬ મૂત્રઃ धम्मस्स णं अरहओ जाव प्पहीणस्स तिन्नि सागरोवमाइं विइकंताई पन्नहिं च, सेसं जहा मल्लिस्स ॥ १७६ ॥ અર્થ અહંત “ધર્મને યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાને ત્રણ સાગરોપમ જેટલો સમય વ્યતીત થયે તે પછી પાંસઠ લાખ વરસ વ્યતીત થયાં વગેરે બધું જેવી રીતે ભગવતી મહિના સંબંધમાં કહેલ છે તેવું જ અહીં પણ સમજવું જોઈએ. ___ अणंतस्स णं जाव प्पहीणस्स सत्त सागरोवमाई विइक्कंताई पन्नडिं च सेसं जहा मल्लिस्स ॥ १७७॥ અર્થ? અહંત અનંતને યાવત સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાને સાત સાગરેપમ જેટલો સમય વ્યતીત થઈ ગયો. તે પછી પાંસઠ લાખ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ અહંત નથિી અહંત અજિત: વરસ વ્યતીત થયા વગેરે બધું જેવી રીતે ભગવતી મલ્લિના સંબંધમાં કહેલ છે તેવુંજ અહીં પણ જાણવું જોઈએ. મૂલ્હા विमलस्स णं जाव प्पहीणस्स सोलस सागरोवमाइं विइक्कंताई पन्नहिं च सेसं जहा मल्लिस्स ॥ १७८॥ અર્થ : અહત વિમળને યાવત્ સર્વ દુઃખથી પૂર્ણપણે મુક્ત થયે સોળ સાગરોપમ વ્યતીત થઈ ગયા અને તે પછી પાંસઠ લાખ વરસ વ્યતીત થઈ ગયાં વગેરે બધું જેમ મલ્લિ ભગવતીના સંબંધમાં કહ્યું તેમજ જાણવું. મૂલ્સ - वासुपुज्जस्स णं अरहओ जाव प्पहीणस्स छायालीसं सागरोवमाइं विइक्कंताई सेसं जहा मल्लिस्स ॥ १७९॥ અર્થ અહંત વાસુપૂજ્યને યાવત સર્વ દુઃખથી પૂર્ણપણે મુક્ત થયાંને બેંતાલીસ સાગરેપમ જેટલો સમય વ્યતીત થઈ ગયું અને તે પછી પાંસઠ લાખ વરસ વ્યતીત થઈ ગયાં વગેરે બધું વર્ણન જેમ મલ્લિ ભગવતીના સંબંધમાં કહ્યું છે તેમ અહીં પણ જાણી લેવું. મૂ૪:-- सेज्जंसस्स णं अरहओ जाव प्पहीणस्स एगे सागरोवमसए विइक्कते पन्नहिँ च सेसं जहा मल्लिस्स ॥ १८०॥ અર્થ? અહંત શ્રેયાંસને યાવત્ સર્વ દુઃખેથી પૂર્ણપણે મુક્ત થયાને એક સાગરોપમ જેટલો સમય વ્યતીત થઈ ગયો તે પછી પાસઠ લાખ વર્ષ વ્યતીત થયાં વગેરે બધું જેમ મલ્લિ ભગવતીના સંબંધમાં કહ્યું તેમ જાણી લેવું. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ મુઃ सीयलस्स णं जाव प्पहीणस्स एगा सागरोवमकोडी तिवासअडूनवमासाहियबायालीसवाससहस्सेहिं ऊणिया विइकंता एयम्मि समए वीरे निव्वुए, तओ वि य णं परं नव वाससयाइ विज्ञकंताई, दसमस्स य वासस्यस्स अयं असीરૂમે સંવચ્છ વાહે ગ∞s || ૧૮૨ || કલ્પસૂત્ર અર્થ : અંત શીતળને યાવત્ સર્વ દુ:ખાથી પૂર્ણપણે મુકત થયાંને મેંતાળીસ હાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ઓછા એક કરોડ સાગરોપમ વ્યતીત થયા પછી ભગવાન મહાવીર નિર્વાણુને પ્રાપ્ત થયા અને તે પછી નવસા વરસ વ્યતીત થઈ ગયાં તે ઉપરાંત આ દશમી શતાબ્દીનુ એંસીમુ વર્ષ ચાલી રહેલ છે. પૃ: सुविहिस्स णं अरहओ पुप्फदंतस्स काल जाव सव्वदुक्खप्पड़ीणस्स दस सागरोवमकोडीओ विइकंताओ, सेसं जहा सीअलस्स तं च इमं तिवासअदनवमासाहिअबायालीसवास सहस्से हिं ऊणिआ विइक्कंता इच्चाइ ॥ १८२ ॥ અર્થ : અંત ‘સુવિધિ’ ને યાવત્ સર્વ દુઃખાથી પૂર્ણપણે મુક્ત થયાંને એક કરોડ સાગરોપમના સમય વ્યતીત થઇ ગયા અન્ય બીજુ વૃત્તાંત જેમ શીતળ અંતના સબંધમાં કહેલ છે તેમજ જાણવુ, તે આ પ્રમાણે કેદશ કરોડ સાગરાપમમાંથી ખેંતાલીસ હજાર ત્રણ વરસ તથા સાડા આઠ માસ આછા કરતાં જે સમય આવે તે સમયે મહાવીર સ્વામી નિર્વાણને પ્રાપ્ત થયા, તે પછી નવસેા વરસ વ્યતીત થયાં વગેરે બધુ પૂર્વવત્ કહેવું. Page #330 -------------------------------------------------------------------------- ________________ અહત નમિથી અર્હત અજિત : મૂ चंदप्पहस्स णं अरहओ जाव वमकोडिसयं विइकतं सेसं जहा तिवासअदनवमासाहियबायालीस (वास) सहस्सेहिं ऊणिगा મિન્નારૂ ॥ ૧૮૨ ॥ ૨૬૭ प्पहीणस्स एवं सागरोसीतलस्स, तं च इमं - અર્થ: અંત ‘ચંદ્રપ્રભ’ને સર્વ દુ:ખાથી મુક્ત થયાંને એકસે કરોડ સાગરાપમ જેટલેા સમય વ્યતીત થઈ ગયા, બાકી બધું જેમ શીતળ અંતના વિષયમાં કહ્યું તેમજ જાણ્યું, તે આ પ્રમાણે-આ સે કરોડ સાગરાપમમાંથી ખેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ વ્યતીત થયા તે ઉપરાંત જે સમય આવે છે તે વખતે મહાવીર નિર્વાણને પ્રાપ્ત થયા અને તે પછી નવસા વરસ વ્યતીત થઈ ગયાં વગેરે પૂર્વવત્ સમાન સમજવું. મૂ′′ सुपासस्स णं जाव प्पहीणस्स एगे सागरोवमकोडीसहस्से विइते, सेसं जहा सोयलस्स, तं च इमं तिवासअदनवमासा हियबायालीसस हस्सेहिं ऊणिया विज्ञकंता રૂન્નાર્ || ૧૮૪ || અર્થ અંત સુપાર્શ્વને યાવત્ સર્વદુ:ખાથી પૂર્ણપણે મુક્ત થયાંને એક હજાર કરોડ સાગરોપમ જેટલેા સમય વ્યતીત થઈ ગયા, બાકી બધુ' જેમ શીતળના વિષયમાં કહેલ છે તેમ જાણવું, તે આ પ્રમાણે – એક હજાર કરોડ સાગરોપમમાંથી ધ્યેતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ આછાં કરતાં જે સમય આવે છે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણને પ્રાપ્ત થયા, વગેરે બધું પૂર્વવત્ કહેવુ જોઇએ, Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ કલ્પસૂત્ર મૂ6-- पउमप्पभस्स णं जाव प्पहीणस्स दससागरोवमकोडिसहस्सा विइक्कंता सेसं जहा सीयलस्स, तिवासअद्धनवमासाहियबायालीससहस्तेहिं ऊणिया विइक्कंता इच्चाइयं ॥१८५॥ અર્થ: અહંત પદ્મપ્રભને યાવતું સર્વદુઃખથી પૂર્ણપણે મુક્ત થયાને દસ હજાર કરોડ સાગરોપમ જેટલો સમય વ્યતીત થઈ ગયે. બાકીને બધો વૃત્તાંત જે શીતળના સંબંધમાં કહેલ છે તેવો જાણ. તે આ રીતે છે, દશ હજાર કરોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાલીસ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ ઓછાં કરતાં જે સમય આવે તે સમયે મહાવીરનું નિર્વાણ થયું આ પ્રમાણે બધું પૂર્વવત્ કહેવું. મૂ6: सुमइस्स णं जाव प्पहीणस्स एगे सागरोवमकोडी सयसहस्से विइक्कते, सेसं जहा सीयलस्स, तिवासअदनवमासाहियबायालीससहस्सेहिं इच्चाइयं ॥ १८६॥ અર્થ? અહંત સુમતિને યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાને એક લાખ કરોડ સાગરોપમ જેટલો સમય વ્યતીત થઈ ગયે, બાકી બધું શીતળના સંબંધમાં જે કહ્યું તે પ્રમાણે જાણવું. તે આ રીતે એક લાખ કરોડ સાગરોપમ જેટલા સમયમાં બેંતાલીસ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ ઓછા કરીને જે સમય આવે તે સમયે મહાવીર નિર્વાણને પ્રાપ્ત થયા વિગેરે. મૂલ્સ – अभिनंदणस्स णं जाव प्पहीणस्स दस सागरोवमकोडीसयसहस्सा विइक्कंता, सेसं जहा सीयलस्स, तिवासअद्वनवमासाहियबायालीससहस्सेहिं इच्चाइयं ॥ १८७॥ Page #332 -------------------------------------------------------------------------- ________________ અહંત નામથી અહંત અજિત: ૨૬૯ અર્થ અહંત અભિનંદનને યાવત સર્વ દુ:ખેથી પૂર્ણપણે મુક્ત થયાંને દસ લાખ કરોડ સાગરોપમ જેટલો કાળ વ્યતીત થઈ ગયે, બાકી બધું જેમ શીતળના સંબંધમાં કહ્યું છે તેમજ જાણવું અર્થાત દસ લાખ કરોડ સાગરોપમમાંથી બેંતાલીસ હજાર ત્રણ વરસ તથા સાડા આઠ માસ ઓછા કરીને જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણને પ્રાપ્ત થયા વિગેરે બધું પૂર્વની જેમ સમજવું. મૂ8: संभवस्स णं अरहओ जाव प्पहीणस्स वीसं सागरोवमकोडिसयसहस्सा विइक्कंता सेसं जहा सीयलस्स, तिवासअदनवमासाहियबायालीसवाससहस्सेहिं इच्चाइयं ॥ १८८॥ અર્થ અહંત સંભવને યાવત સર્વ દુઃખોથી મુક્ત થયાને વીસ લાખ કરોડ સાગરોપમ જેટલો સમય વ્યતીત થઈ ગયે, બાકી બધું શીતળના સંબંધમાં કહ્યું તેમજ જાણવું અર્થાત્ વીસ લાખ કરોડ સાગરોપમ જેટલા સમયમાં બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ઓછા કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણને પ્રાપ્ત થયા. મૂલ્સ : अजियस्स णं जाव प्पहीणस्स पन्नासं सागरोवमकोडिसयसहस्सा विइक्कंता, सेसं जहा सीयलस्स, तिवासअद्वनवमासाहियबायालीसवाससहस्सेहि इच्चाइयं ॥ १८९॥ અર્થ: અહંત અજિતને યાવતુ સર્વ દુઃખોથી મુક્ત થયાને પચાસ લાખ કરોડ સાગરોપમ વીતી ગયા. તે સમયમાં બેંતાલીસ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ ઓછા કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણને પ્રાપ્ત થયા. પૂર્વવત્ સમજવું. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ मूल : तेणं कालेणं तेणं समएणं उसहे णं अरहा कोसलिए उ उत्तरासाढे अभी पंचमे होत्था, तं जहा- उत्तरासाढाहिं चुए चइता गब्भं वक्कते जाव अभीइणा परिनिव्वु ॥ १९० ॥ क કલ્પસૂત્ર અર્થ: તે કાળે તે સમયે કૌશલક ( કાશલા - અયેાધ્યા નગરીમાં થએલા ) અહંત ઋષભ ચાર ઉત્તરાષાઢાવાળા અને પાંચમા અભિજિત નક્ષત્રવાળા હતા. અર્થાત્ તેમનાં ચાર કલ્યાણકામાં ઉત્તરાષાઢા નક્ષત્ર આવેલ હતું. પાંચમા ક્લ્યાણકના સમયે અભિજિત નક્ષત્ર હતું, જેમકે કૌશલિક અંત ઋષભદેવ ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચ્યુત થયા અને ચ્યુત થઈને ગર્ભમાં આવ્યા યાવત્ અભિજિત નક્ષત્રમાં નિર્વાણને પ્રાપ્ત થયા. मूल: तेणं कालेणं तेणं समएणं उसमे णं अरहा कोसलिए जे से गिम्हाणं उत्थे मासे सत्तमे पक्खे आसाढबहुले तस्स णं आसाढबहुलस्स चउत्थीपक्खेणं सव्ववसिद्धाओ महाविमाणाओ तेत्तीस सागरोमद्वितीयाओ अनंतरं चयं चइत्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे इक्खागभूमीए नाभिस्स कुलगरस्स मरुदेवीए भारियाए पुव्वरत्तावरत्तकालसमयंसि आहारवक्कंतीए जाव गन्मत्ताए वक्कते ॥ १९१ ॥ અ:- તે કાળે તે સમયે કૈાશલક અંત ઋષભ ગ્રીષ્મ ઋતુના ચોથા મહિના, સાતમા પક્ષ અર્થાત્ અષાઢ માસના કૃષ્ણ પક્ષ આવ્યા ત્યારે તેઅષાઢ વદ ચેાથના દિવસે, જેમાં તેત્રીસ સાગરોપમનું આયુષ્ય હોય છે, Page #334 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભવ : ૨૭૧ તે સર્વા સિદ્ધ નામના મહાાવમાનમાંથી આયુષ્ય વગેરે પૂર્ણ થયા બાદ, દિવ્ય આહાર વિગેરે છૂટી ગયા પછી યાવત શીઘ્ર ચ્યવીને આ જંબુદ્રીપ નામના દ્વીપમાં, ભારતવર્ષમાં, ઈક્ષ્વાકુભૂમિમાં નાભિ કુલકરની ભાર્યા મરુદેવીની કુક્ષિમાં રાત્રિના પૂર્વાન અને અપરાહ્નની સધિવેળામાં અર્થાત મધ્યરાત્રિમાં ઉત્તરાષાઢા નક્ષત્રને યાગ થવાથી ગર્ભરૂપે ઉત્પન્ન થયા. પૂર્વભવ : વિવેચન ભગવાન શ્રી ઋષભદેવના જીવને સર્વ પ્રથમ ધન્ના સાવાહના ભવમાં સમ્યગ્દર્શનના આલાક પ્રાપ્ત થયા હતા. તે વખતે તે મિથ્યાત્વથી મુક્ત થયા હતા તેથી ઋષભદેવના તેર પૂર્વ ભવાના ઉલ્લેખ અનેક ગ્રંથામાં કરવામાં આવેલ છે. G * (૧) ધન્ના સાર્થવાહ ભગવાન શ્રી ઋષભદેવના જીવ એક વખત અપર મહાવિદેહ ક્ષેત્રના ક્ષિતિપ્રતિષ્ઠ નગરમાં ધન્ય નામના સાવાહ થયા. તેની પાસે વિપુલ વૈભવ હતા. તે ઘણે દૂર વિદેશામાં વ્યાપાર કરતા હતા. એક વખત તેણે એવી ઉદ્દાષણા કરાવી કે જેમને વસતપુર વ્યાપાર અર્થે ચાલવું હેાય તે મારી સાથે ચાલે, હું તેમને બધી જાતની સગવડ આપીશ, સૈકડાની સંખ્યામાં લેાકેા વ્યાપાર અર્થે તેમની સાથે રવાના થયા. ધધાષ આચાર્ય, શિષ્યાની સાથે વસતપુર ધર્મ પ્રચાર અર્થે જવા માગતા હતા. વિકટ સંકટમય રસ્તા હોવાથી સાર્થ વિના જવું અસંભવ હતું. ઉદ્ઘાણા સાંભળીને આચાર્ય શ્રેષ્ઠીની પાસે ગયા અને સાથે ચાલવાની ભાવના અભિવ્યક્ત કરી. શ્રેષ્ઠીએ પાતાના ભાગ્યની પ્રશંસા કરતાં અનુચરોને આદેશ આપ્યા કે શ્રમણેાને માટે ભાજન વગેરેની સગવડોનું પૂર્ણ ધ્યાન રાખવું, આચાર્ય શ્રમણાચારનું વિશ્લેષણ કરતાં ખતાન્યું કે શ્રમણને માટે ઔદેશિક, આધાર્મિક વગેરે . દોષયુક્ત આહાર નિષિદ્ધ છે, તે વખતે એક અનુચર કેરી લઈને આવ્યા, શ્રેષ્ઠીએ કેરી ગ્રહણ કરવા માંટે પ્રાર્થના કરી. આચાયે Page #335 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર બતાવ્યું કે જૈન શ્રમણને માટે સચિત્ત પદાર્થ પણ અગ્રાહ્ય છે, શ્રમણની કઠાર ચર્ચા સાંભળીને શ્રેષ્ઠી શ્રદ્ધાવાન બની ગયા. ૨૭૨ આચાર્ય પણ સાની સાથે રસ્તા પાર કરતા આગળ વધી રહ્યા હતા. વર્ષાઋતુ આવી, આકાશમાં ઊભરાઈ ઊભરાઈને ધનધાર ઘટા છવાવા લાગી અને રિઝમ વરસાદ વરસવા લાગ્યા. તે વખતે સા (સંધ) ભયાનક અટવીમાંથી પસાર થઈ રહ્યો હતા. રસ્તા કાદવથી ભરેલા હતા. સાથે તે અટવીમાં વર્ષાવાસ વ્યતીત કરવા માટે રોકાઇ ગયા, આચાર્ય પણ નિર્દોષ સ્થાનમાં સ્થિત થઈ ગયા. તે અટવીમાં સાને ધાર્યા કરતાં વધારે રોકાઇ જવું પડયું. તેથી સાની ખાદ્યસામગ્રી સમાપ્ત થઇ ગઈ, ભૂખથી પીડાઇને સાના લેાકા અરણ્યમાં કંદમૂળ વગેરેનું અન્વેષણ કરી જીવન વ્યતીત કરવા લાગ્યા. વર્ષાવાસના ઉપસંહાર કાળમાં ધન્ના સાવાહને અચાનક સ્મૃતિ આવી કે મારી સાથેના જે આચાયૅ - પ્રવર આવ્યા હતા, મે' તેના ખ્યાલજ ન કર્યા, તેમના આહારની શી વ્યવસ્થા હશે ? તે તરતજ આચાર્યની પાસે ગયા અને આહારની અભ્યર્થના કરી. આચાર્ય તેને કલ્પ્ય અષ્યની સમજણ આપી, કલ્પ્ય અકલ્પ્સનું પરિજ્ઞાન કરીને તેણે ઉત્કૃષ્ટ ભાવનાથી પ્રાસુક વિપુલ ધીનું દાન દીધું. શુદ્ધ ભાવનાના ફળસ્વરૂપે સમ્યકત્વની ઉપલબ્ધિ થઈ, ૩૯ (૨) ઉત્તરકુરુમાં મનુષ્ય : ત્યાંથી ધન્ના સાવાહના જીવ આયુષ્ય પૂરું કરીને દાનના પ્રભાવથી ઉત્તરકુરુમાં મનુષ્ય થયા. (૩) સૌધમ દેવલાક ત્યાંથી ધન્ના સાવાહના જીવ સૌધ કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા. (૪) મહાબલ : ત્યાંથી ચ્યવીને ધન્ના સાર્થવાહના જીવ પશ્ચિમ મહાવિદેહના ગંધિલાવતી વિજયમાં વૈતાઢય પર્વતની વિદ્યાધર શ્રેણીના અધિપતિ શતબલ રાજાના પુત્ર મહાખલ થયો. મહાબલના પિતા સંસારથી વિરક્ત થઇ પુત્રને રાજ્ય કારભાર સોંપીને સ્વયં શ્રમણ બની ગયા. Page #336 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભવ: ૨૭૩ એક વાર સમ્રાટ મહાબલ પિતાના પ્રમુખ અમાત્યેની સાથે રાજસભામાં બેસીને મનેવિનેદ કરી રહેલ હતા. ત્યારે સ્વયંબુદ્ધ અમાત્યે રાજાને ધર્મને મર્મ સમજાવ્યું, રાજા પુત્રને રાજ્ય સંપીને મુનિ બન્યા. દુષ્કૃત્યોની આલોચના કરી અને બાવીસ દિવસને સંથારે કરીને સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું. (૫) લલિતાંગ દેવ- ત્યાંથી ધન્ના સાર્થવાહને જીવ ઈશાન કલ્પમાં લલિતાંગ દેવ બન્યો. ત્યાં સ્વયંપ્રભા દેવીમાં તે એટલો આસક્ત થઈ ગયા કે સ્વયંપ્રભા દેવીનું ચ્યવન થવાથી લલિતાંગદેવ તેના વિરહમાં આકુળ-વ્યાકુળ બની ગયે. ત્યારે સ્વયંબદ્ધ અમાત્યને જીવ કે જે તે જ કલ્પમાં દેવ થયો હતે તેણે આવીને તેમને સાંત્વના આપી અને સ્વયંપ્રભા દેવી પણ ત્યાંથી વીને માનવલોકમાં નિર્યામિકા નામની બાલિકા બની. કેવળીના ઉપદેશથી શ્રાવિકા બનીને આયુષ્ય પૂર્ણ કરી, ફરી તે જ કલ્પમાં સ્વયંપ્રભા દેવી બની. લલિતાંગદેવ ફરી તેનામાં આસક્ત થઈ ગયા. જીવનના અંતમાં નમસ્કાર મહામંત્રનો જાપ કરતાં જીવન પૂર્ણ કર્યું. (૬) વાજંધ : ત્યાંથી ચ્યવીને લલિતાંગદેવને જીવ જંબુદ્વીપની પુષ્કલાવતી વિજયમાં લોહાર્ગલા નગરના અધિપતિ સ્વર્ણગંધ સમ્રાટની પત્ની લક્ષ્મીદેવીની કુક્ષિામાં ઉત્પન્ન થયો. અહિં તેમનું વજકંધ નામ આપવામાં આવ્યું સ્વયંપ્રભાદેવી પણ ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને પુંડરીકિની નગરીમાં વાસેન રાજાની પુત્રી “શ્રીમતી થઈ. એક વખત “શ્રીમતી’ મહેલની છત ઉપર ઘૂમી રહેલ હતી. તે સમયે પાસેના એક ઉદ્યાનમાં મુનિને કેવળજ્ઞાન થયું. તેના મહત્સવ નિમિત્તે દેવ–ગણ આકાશમાર્ગથી જઈ રહેલ હતું. આકાશમાર્ગથી જતા દેવસમૂહને નિહાળીને શ્રીમતીને પૂર્વભવની સ્મૃતિ જાગૃત થઈ. તેણે તે સ્મૃતિ એક ચિત્રપટ પર અંક્તિ કરી. પંડિત પરિચારિકા તે ચિત્રપટ લઈને રાજમાર્ગ ઉપર કે જ્યાં ચક્રવતી વાસેનની વર્ષગાંઠ મનાવવાના હેતુથી Page #337 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ૨૭૪ અનેક દેશેાના રાજકુમારે આવ-જા કરી રહેલ હતા ત્યાં ઊભી રહી ગઈ. વજબંધ રાજકુમારે જેવું તે ચિત્ર જોયુ તેવુજ તેને પણ પૂર્વભવની સ્મૃતિ જાગૃત થઈ ગઇ, ચિત્રપટ્ટનું આખું ઇતિ-વૃત્ત પંડિતા પરિચારિકાને બતાવ્યું, પરિચારિકાએ શ્રીમતીને અને ફરી શ્રીમતીની પ્રેરણાથી ચક્રવતી વજ્રસેનને પરિચય આપીને શ્રીમતીનુ વાધ સાથે પાણિગ્રહણ કરાવ્યુ”, શ્રીમતીના પિતા વજસેને સયમ લીધેા ત્યારે સીમાડાના રાજા સમ્રાટ પુષ્કરપાલની આજ્ઞાનું ઉલ્લંધન કરવા લાગ્યા. વાજંધ તેની સહાયતા માટે ગયા અને શત્રુ ઉપર વિજયપતાકા લહેરાવીને જ્યારે તે પાછા પેાતાની રાજધાનીમાં ફરી રહ્યા હતા ત્યારે તેને જાણ થઈ કે આ અરણ્યમાં બે મુનિઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેમના દિવ્ય પ્રભાવથી દૃષ્ટિવિષ સર્પ પણ નિર્વિષ થઇ ગયા છે. આથી વૅજાજ ધ મુનિનાં દર્શન કરવા માટે ગયા, ઉપદેશ સાંભળી વૈરાગ્ય થયા. પુત્રને રાજ્ય સોંપીને સંયમ ગ્રહણ કરીશ તે ભાવનાની સાથે ત્યાંથી પ્રસ્થાન કરીને રાજધાનીમાં પહોંચ્યા. અહીં પુત્રે વિચાર્યું કે પિતાજી જીવતાં મને રાજ્ય આપશે નહિ. તેથી રાજ્યલાભમાં સાઇને તેણે તે રાતે વજાજધના મહેલ ઉપર ઝેરીલા ધુમાડા રેલાવ્યા કે જેની ગંધથી વાજુંધ અને શ્રીમતી ખને મૃત્યુને પ્રાપ્ત થઇ :ગયાં. ૪૦ (૭) યુગલિક ત્યાંથી ખને આયુષ્ય પૂર્ણ કરીને ઉત્તરકુરુમાં યુગલ-યુગલિની બન્યા, (૮) સૌધર્મકલ્પ ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને સૈધમ લ્પમાં દૈવ બન્યા. (૯) જીવાનંદ વૈધ ત્યાંથી વીને ધન્ના સાર્થવાહના જીવ જીવાન વૈદ્ય બન્યા. તે વખતે ત્યાં પાંચ અન્ય જીવા પણ ઉત્પન્ન થયા. (૧) રાજાના પુત્ર મહીધર (૨) મંત્રીપુત્ર-સુબુદ્ધિ (૩) સાવાહના પુત્ર પૂર્ણચંદ્ર (૪) શ્રેષ્ઠીપુત્ર ગુણાકર (૫) ઈશ્વરદત્ત પુત્ર કેશવ (જે શ્રીમતીના જીવ હતા.) આ છએ મિત્રામાં દૂધ-પાણી જેવા પ્રેમ હતા, Page #338 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભવ: ૨૭૫ પિતાના પિતાની માફક જવાનંદ વૈદ્ય પણ આયુર્વેદ વિદ્યામાં પ્રવીણ હતા. તેમની પ્રતિભાની તેજસ્વિતાથી બધા પ્રભાવિત થતા. એક દિવસ બધા નેહીસાથી વાર્તાલાપ કરી રહ્યા હતા, એટલામાં ત્યાં એક દીર્ધ તપસ્વી મુનિ ભિક્ષા માટે આવ્યા. તેઓ કૃમિ-કુષ્ઠની ભયંકર વ્યાધિથી ઘેરાયેલા હતા. સમ્રાટપુત્ર મહીધરે જવાનંદને કહ્યું “મિત્રવર! આપ અન્ય ગૃહસ્થ લોકોની ચિકિત્સા કરવામાં દક્ષ છે પરંતુ કૃમિકુષ્ઠ રેગથી ઘેરાયેલ આ તપસ્વી મુનિને નિહાળીને પણ તેમની ચિકિત્સા માટે પ્રવૃત્ત કેમ થતા નથી?” જીવાનંદ:- “મિત્ર, તમારું કથન સત્ય છે પણ મારી પાસે લક્ષપાક તેલ સિવાય અન્ય આવશ્યક ઔષધિઓ ઉપલબ્ધ નથી.” તેમણે કહ્યું:- “બતાવો! કઈ ઔષધીઓ જોઈએ છે? અમે તેનું મૂલ્ય ચુકવશું, ગમે ત્યાંથી ઉપલબ્ધ થતી હશે ત્યાંથી લાવવા પ્રયાસ કરીશું.” જીવાનંદઃ- “બે વસ્તુઓ જોઈએ: એક રત્નકંબલ અને બીજું ગશીર્ષચંદન.” પાંચેય મિત્રે ઔષધિ લાવવા માટે એક વેપારીની દુકાને પહોંચ્યા. શેઠે કહ્યું: “પ્રત્યેક વસ્તુનું મૂલ્ય એક લાખ દીનાર છે. તેઓ તેટલું મૂલ્ય ચુકવવા જેવા તૈયાર થયા તેવો જ શેઠે પ્રશ્ન કર્યો કે “આવી અમૂલ્ય વસ્તુઓ કેના માટે જોઈએ છે?” તેમણે કહ્યું: “મુનિની ચિકિત્સા માટે.” મુનિનું નામ સાંભળીને તે બન્ને વસ્તુઓ કાંઈ પણ મૂલ્ય લીધા વિના શેઠે આપી દીધી. તેઓ તે વસ્તુઓ લઈને વૈદ્યની પાસે ગયા. સાથીઓની સાથેજ જવાનંદ વૈદ્ય ઔષધીઓ લઈને મુનિની પાસે ગયા. મુનિ ધ્યાનમુદ્રામાં લીન હતા. મુનિની સ્વીકૃતિ લીધા વિના જ, મુનિને આરોગ્યપ્રદાન કરવાના હેતુથી તેઓએ તેલનું મર્દન કર્યું, ઉષ્ણુવીર્ય તેલના પ્રભાવથી કૃમિઓ બહાર નીકળવા લાગ્યા તેથી રત્નકંબલથી તેમના શરીરને ઢાંકી દીધું જેથી કૃમિઓ રત્નકંબલમાં આવી ગયા. તે પછી રત્નકંબલની કૃમિઓને ગોચર્મમાં મૂકી દીધી. ફરીને મર્દન Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ કલ્પસૂત્ર કર્યું તે માંસમાંથી કૃમિઓ નીકળી ગઈ. ત્રીજી વારના મર્દનથી અસ્થિગત કૃમિઓ નીકળી ગઈ. ત્યાર પછી ગશીર્ષ ચંદનને લેપ કર્યો જેને લીધે મુનિ પૂર્ણ સ્વસ્થ થઈ ગયા. છએ મિત્રો મુનિની સ્વસ્થતા જોઈને ઘણુજ પ્રમુદિત થયા. છએ મિત્રોને સંસારથી વિરક્તિ થઈ. તેઓએ દીક્ષા ગ્રહણ કરીને ઉત્કૃષ્ટ તપસાધના કરી. (૧૦) બારમા દેવલેકમાં- ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને બારમા અમ્રુત દેવલોકમાં તેઓ ઉત્પન્ન થયા. (૧૧) વજાનાભ - છવાનંદને જીવે ત્યાં આયુષ્ય પૂર્ણ કરી પુષ્કલાવતી વિજયની પુંડરીકિણી નગરીના અધિપતિ વાસેન રાજાની ધારિણી રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. માતાએ ચૌદ મહાસ્વપ્ન દેખ્યાં. જન્મ થતાં પુત્રનું નામ વજાનાભ રાખવામાં આવ્યું. પૂર્વના પાંચેય સાથીઓમાંથી ચાર તે અનુક્રમે બાહુ, સુબાહુ, પીઠ, મહાપીઠ તેમના ભાઈ થયા અને એક તેમને સારથિ થયે. વજનાભને રાજ્ય આપીને વજાસેને સંયમ ગ્રહણ કર્યું અને ઉત્કૃષ્ટ સંયમસાધના કરીને કૈવલ્ય પ્રાપ્ત કર્યું, તેઓ તીર્થકર બન્યા. સમ્રાટ વજાનાભે પણ ચક્રરત્ન ઉત્પન્ન થતાં ષખંડને વિજ્ય કરીને ચક્રવતી પદ પ્રાપ્ત કર્યું. દીર્ધકાળ સુધી પખંડનું રાજ્ય કર્યું અને અંતે પિતા વજાસેનના ઉપદેશપ્રદ પ્રવચન સાંભળીને વિરક્તિ થઈ, આગમનું ગંભીર ચિંતન, મનન કર્યું. ઉત્કૃષ્ટ તપની સાધના કરી તેથી અનેક ચમત્કારવાળી લબ્ધિઓ પ્રાપ્ત થઈ. તીર્થકર નામકર્મનું ઉપાર્જન કર્યું. અંતમાં માસિક સંખનાપૂર્વક પાદપગમન સંથારો કરી, સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું. અહીં યાદ રાખવું જોઈએ કે વજાનાભના બાકીના ચારેય નાના ભાઈઓએ અગિયાર અંગેનું અધ્યયન કર્યું. તેમાંથી બાહુમુનિ મુનિઓની વૈયાવૃત્ય કરતા અને સુબાહુમુનિ પરિશ્રાંત મુનિઓને વિશ્રામણ આપતા અર્થાત થાકેલા મુનિઓના અવયવોનું મર્દન વગેરે રૂપ અંતરંગ સેવા કરતા. Page #340 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભવ : ૨૭૭ બન્નેની સેવાભક્તિ નિહાળીને વજાનાભ ખૂબ પ્રસન્ન થયા અને તેમની પ્રશંસા કરતાં કહ્યું, તમે સેવા અને વિશ્રામણ દ્વારા તમારા જીવનને સફળ કરેલ છે. મોટા ભાઈ દ્વારા પિતાના બીજા ભાઈઓની પ્રશંસા સાંભળીને પીઠ, મહાપીઠ મુનિના અંતરમાં એવો વિચાર ઉત્પન્ન થયે કે અમે સ્વાધ્યાય વગેરેમાં તન્મય રહીએ છીએ, અમારી કઈ પ્રશંસા કરતું નથી પરંતુ વૈયાવૃત્ય કરવાવાળાઓની પ્રશંસા થાય છે. આ રીતે મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થઈ, તે ઈષ્યબુદ્ધિથી અને માયાની તીવ્રતાથી મિથ્યાત્વ આપ્યું અને સ્ત્રીવેદને બંધ પડ્યો. કરેલા દોષની આલોચના કરી નહિ. જે નિઃશલ્ય થઈને આલોચના કરત તો જીવન અવશ્ય વિશુદ્ધ બનત. ૧ (૧૨) સર્વાર્થસિદ્ધમાં ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને વજાનાભ વગેરે પાંચેય ભાઈઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં તેત્રીસ સાગરોપમ સુધી સુખના સાગરમાં નિમગ્ન રહ્યા. (૧૩) અષભદેવા. ત્યાંથી સર્વ પ્રથમ આયુષ્ય પૂર્ણ કરીને વજાનાભને જીવ, ભગવાન ઋષભદેવ થયા. બાહમુનિને જીવ વિયાવૃત્યના પ્રભાવથી શ્રી ઋષભદેવના પુત્ર ભરત ચક્રવતીના રૂપમાં જન્મે. સુબાહુ મુનિને જીવ મુનિઓને વિશ્રામણા દેવાથી વિશિષ્ટ બાહુબળના અધિપતિ 2ષભદેવને પુત્ર બાહુબલી થેયે.૪૨ પીઠ, મહાપીઠના જીવે કતદોષોની આલોચના ન કરવાથી ઋષભદેવની પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી થઈ અને સારથિને જીવ શ્રેયાંસકુમાર થયો. મૂજી: उसमे अरहा कोसलिए तिनाणोवगए होत्था, तं जहाचइस्सामि त्ति जाणइ जाव सुमिणे पासइ, तं जहा-गय उसह. गाहा, सव्वं तहेव, नवरं सुविणपाढगा णत्थि, नाभी कुलમારે વારે ૧૬૨ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ કલ્પસૂત્ર અર્થ: કૌશલિક અહંત ઋષભ ત્રણ જ્ઞાનથી યુકત હતા. તે આ પ્રમાણે કે-“હું ગ્રુત થઈશ તેમ તેઓ જાણતા હતા ઈત્યાદિ બધું પૂર્વે ભગવાન મહાવીરના પ્રકરણમાં કહ્યું તેમજ કહેવું. યાવત માતા સ્વપ્ન જુએ છે તે સ્વપ્ન આ પ્રમાણે છે-ગજ, વૃષભ વિગેરે. વિશેષમાં એ કે પ્રથમ સ્વપ્નમાં વૃષભને મુખમાં પ્રવેશ કરતો જુએ છે. (અહીં યાદ રહે કે અન્ય તીર્થકરોની માતાઓ પ્રથમ સ્વપ્નમાં મુખમાં પ્રવેશ કરતા હાથીને જુએ છે.) સ્વપ્નને બધે વૃત્તાન્ત મરુદેવી નાભિકુળકરને કહે છે. ત્યાં સ્વપ્નનાં ફળ બતાવનારા સ્વપ્ન પાઠકે નથી તેથી સ્વપ્નનાં ફળને નાભિકુળકર સ્વયં કહે છે. – ૪ જન્મ મૂત્ર : तेणं कालेणं तेणं समएणं उसमे अरहा कोसलिए जे से गिह्माणं पढमे मासे पढमे पक्खे चित्तबहुले तस्स णं चित्तबहुलस्स अट्ठमीपक्खेणं नवण्हं मासाणं बहुपडिपुण्णाणं अट्ठमाण य राइंदियाणं जाव आसाढाहिं नक्खत्तेणं जोगमुवागएणं आरोग्गा आरोग्गं पयाया, तं चेव जाव देवा देवीओ य वसुहारवासं वासिसु सेसं तहेव चारगसोहणं माणुम्माणवडणं उस्सुक्कमाईयं द्विइपडियवजं सव्वं भाणियव्वं ॥१९३॥ અર્થ તે કાળે તે સમયે ગ્રીષ્મ ઋતુને પ્રથમ માસ, પ્રથમ પક્ષ અર્થાત જ્યારે ચૈત્ર માસને કૃષ્ણપક્ષ આવ્યો ત્યારે ચૈત્ર વદ આઠમના દિવસે નવ માસ અને ઉપર સાડા સાત રાત્રિ વ્યતીત થતાં યાવત આષાઢા નક્ષત્રને યોગ થતાં આરોગ્યવાન માતાએ આરોગ્યપૂર્વક કૌશલિક અહંત ઋષભ નામના પુત્રને જન્મ આપ્યો. Page #342 -------------------------------------------------------------------------- ________________ કાર રહમાંથી કરીને આવે અને સંબંધી જન્મ : ૨૭૯ અહીં પૂર્વે કહ્યું તે પ્રમાણે જન્મ સંબંધી બધે વૃતાન્ત કહી દેવો. યાવત દેવ-દેવીઓ આવે છે, ધનની વૃષ્ટિ વરસાવે છે વગેરે, પરંતુ કારાગૃહમાંથી કેદીઓને મુક્ત કરવા, કર માફ કરવા, પરંપરાનુસાર જન્મોત્સવ વગેરે પ્રસ્તુત વર્ણન જે પૂર્વ પાઠમાં આવેલ છે તે અહિંયા ન કહેવું કારણ કે તે યુગમાં ન તે કારાગૃહ હતાં કે ન કર વગેરે હતા. મૂ6: उसमे णं कोसलिए कासवगुत्तेणं, तस्स णं पंच नामधिज्जा एवमाहिति. तं जहा-उसमे इ वा, पढमराया इ वा, पढमभिक्खाचरे इ वा, पढमजिणे इ वा, पढमतित्थकरे ફુવા છે ૧૬૪ અર્થ: કોશલિક અહંત ઋષભ કાશ્યપગોત્રીય હતા. તેમના પાંચ નામ આ પ્રમાણે કહેવાય છે: (૧) ઋષભ (૨) પ્રથમ રાજા (૩) પ્રથમ ભિક્ષાચર (૪) પ્રથમ જિન અને (૫) પ્રથમ તીર્થંકર, ભગવાન ઋષભદેવના જન્મ પહેલાં યુગલીઆઓને કાળ હતો પરંતુ તેમાં પરિવર્તન થતું જતું હતું. ક્રમે ક્રમે જરૂરિયાત તો વધી રહી હતી પરંતુ કલ્પવૃક્ષોની શક્તિ ક્ષીણ થઈ જવાથી જરૂરિયાતની પૂર્તિ થતી ન હતી. સાધનના અભાવે, પરસ્પર સંઘર્ષ થવા લાગ્યો. અપરાધી મનોવૃત્તિ વ્યવસ્થાનું અતિક્રમણ કરવા લાગી ત્યારે અપરાધોના નિરોધ માટે કુલકર વ્યવસ્થા આવી, જેણે સર્વ પ્રથમ દંડનીતિને અમલમાં મૂકી. - ત્રણ નીતિઃ હાકાર નીતિઃ પ્રથમ કુલકર વિમળવાહનના સમયે હાકાર નીતિનું પ્રચલન થયું. તે યુગને માનવ આજના માનવની માફક અમર્યાદિત કે ઉછૂખલ ન હતા. તે સ્વભાવથી સકિચશીલ અને લજજાળુ હતે. અપરાધ કરનાર અપરાધીને એટલું જ કહેવામાં આવતું – “હા!? તમે આ શું કર્યું?” બસ, આવી શબ્દ-પ્રતાડના તે યુગને મોટામાં મોટો દંડ Page #343 -------------------------------------------------------------------------- ________________ કહપસૂત્ર ૨૮૦ હતો. તેને સાંભળતાં જ અપરાધી પાણી-પાણી થઈ જતો. આ નીતિ બીજા કુલકર ચક્ષુષ્માનના સમય સુધી ચાલતી રહી. – માકાર નીતિ જ્યારે “હાકાર નીતિ અસફળ થવા લાગી ત્યારે માકાર નીતિના પ્રયોગને પ્રારંભ થયો. ત્રીજા અને ચોથા કુલકર યશસ્વી” અને “અભિચંદ્ર' કુલકરના સમય સુધી નાના અપરાધને માટે “હાકાર' નીતિ અને મોટા અપરાધને માટે “માકાર” નીતિને પ્રયોગ ચાલતો રહ્યો. મત કરે' (કરે નહિ) એવી નિષેધાજ્ઞાને ઘણે મોટે દંડ સમજવામાં આવતો હતો." – * ધિકકાર નીતિ જ્યારે “માકાર નીતિ પણ નિષ્ફળ જવા લાગી ત્યારે ધિક્કાર” નીતિને પ્રાદુર્ભાવ થયો. આ નીતિ પાંચમા પ્રસેનજિત, છઠ્ઠી મદેવ અને સાતમા કુલકર નાભિ સુધી ચાલતી રહી, આ પ્રમાણે ખેદ નિષેધ અને તિરસ્કાર તે મૃત્યુદંડથી પણ અધિક પ્રભાવશાળી સિદ્ધ થયાં. કારણ કે તે સમયની પ્રજા સ્વભાવથી સરળ, માનસથી કોમળ, સ્વયં શાસિત અને મર્યાદાપ્રિય હતી. જ અંતિમ કુલકર નાભિના સમયે યુગલિયાની સભ્યતા ઝડપથી ક્ષીણ થવા લાગી. આવા સમયમાં ભગવાન ઋષભદેવને જન્મ થયો. ' માતા મરદેવીએ જે ચૌદ મહાસ્વપ્ન જોયાં હતાં તેમાં સર્વપ્રથમ ઋષભ (વૃષભ)નું સ્વપ્ન હતું છે અને જન્મ પછી શિશુના ઉરસ્થળ ઉપર ઋષભનું લાંછન હતું તેથી તેનું નામ ઋષભ રાખવામાં આવ્યું. – વંશ ઉત્પત્તિ જ્યારે ત્રષભદેવ એક વરસના હતા તે વખતે પિતા નાભિની ગોદમાં બેસીને ક્રીડા કરી રહ્યા હતા. ત્યારે શકેન્દ્ર હાથમાં ઈશુ (શેરડી) લઈને આવ્યા. બાળક ઋષભદેવે લેવા માટે હાથે આગળ લંબાવ્યો. બાળકે ઈશુ-આકુ (શેરડીનું ભક્ષણ) કરવા ઈચ્છયું તે દૃષ્ટિથી તેમને વંશ ઈક્વાકુવંશના નામથી વિશ્વમાં પ્રસિદ્ધ થયેલ -- * વિવાહ પરંપરાઃ યોગલિક (યુગલીયાની) પરંપરામાં એક જ માતાના ઉદરથી એક સાથે જન્મેલા નર-નારીનું યુગલજ પતિ અને પત્નીના Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ પ્રથમ રાજા : રૂપમાં પરિવર્તિત થઈ જતું હતું. સુનંદાના ભાઈનું અકાળ મૃત્યુ થઈ જવાથી ઋષભદેવે સુનંદા તથા સહજાત (સાથે જન્મેલ) સુમંગલાની સાથે પાણિગ્રહણ કરી નવી વ્યવસ્થાને પ્રારંભ કર્યો. ૫૦ સુમંગલાએ ભરત અને બ્રાહ્મીને તથા સુનંદાએ બાહુબલી અને સુંદરીને જન્મ આપ્યો. તેના પછી સુમંગલાને અનુક્રમે અન્ય અઠ્ઠાણું પુત્રે બીજા થયા. – ભરત અને બાહુબલીના વિવાહર શ્રી કષભદેવે યોગલિક ધર્મનું નિવારણ કરવા માટે જ્યારે ભારત અને બાહુબલી યુવાન થયા ત્યારે ભારતની સહજાત બ્રાહ્મીનું પાણિગ્રહણ બાહુબલી સાથે કરાવ્યું અને બાહુબલીની સહજત સુંદરીનું પાણિગ્રહણ ભરત સાથે કરાવ્યું. પર આ વિવાહનું અનુસરણ કરીને જનતાએ પણ ભિન્ન ગોત્રમાં ઉત્પન્ન થયેલ કન્યાઓને તેમના માતા પિતા વગેરે અભિભાવકે દ્વારા દાનમાં પ્રાપ્ત કરીને પાણિગ્રહણ કરવાનું શરૂ કર્યું. આ પ્રમાણે એક નવીન પરંપરાનો પ્રારંભ થયો. તે વખતથી વિવાહપ્રથાને આરંભ થયો. – પ્રથમ રાજાઃ પહેલાં જણાવવામાં આવેલ છે કે ઋષભદેવના પિતા “નાભિ અન્તિમ કુલકર હતા. જ્યારે તેમના નેતૃત્વમાંજ ધિક્કાર નીતિનું ઉલ્લંધન થવા લાગ્યું ત્યારે ગભરાઈને યુગલિયાએ શ્રી ઋષભદેવની પાસે પહોંચ્યા અને તેમને બધી સ્થિતિની જાણકારી કરાવી. ભગવાન ઋષભદેવે કહ્યું – “જેઓ મર્યાદાઓનું અતિક્રમણ કરી રહ્યા હોય તેમને દંડ મળવો જોઈએ અને તે વ્યવસ્થા રાજા જ કરી શકે છે, કારણ કે શક્તિના બધા સ્ત્રોત તેનામાં કેન્દ્રિત થાય છે.” સમય પારખીને કુલકર નાભિએ યુગલિકોની વિનમ્ર પ્રાર્થનાથી ઋષભદેવનો રાજ્યાભિષેક કરીને તેમને “રાજા” ઘોષિત કર્યા. પ ત્રષભદેવ પ્રથમ રાજા બન્યા અને શેષ જનતા પ્રજા બની. આ પ્રમાણે પૂર્વથી ચાલી આવતી “કુલકર વ્યવસ્થાને અન્ન આવ્યો અને નવીન રાજ્યવ્યવસ્થાને પ્રારંભ થયે. રાજ્યાભિષેકના સમયે યુગલસમૂહ કમળપત્રોમાં પાણી લાવીને ઋષભદેવના ચરણકમળનું સિંચન કરવા લાગ્યા. તેમના વિનીત સ્વભાવને Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ કલ્પસૂત્ર લક્ષ્યમાં રાખી નગરનું નામ “વિનીતા” રાખ્યું. પ૫ તેનું બીજું નામ અધ્યા પણ છે. પફ તે પ્રાન્તનું નામ “વિનીતભૂમિ” પછ અને “ઈકબાગ, ભૂમિ પર પડયું. થોડા વખત પછી તે મધ્યદેશના નામથી વિખ્યાત થયું. પ૯ – રાજ્યવ્યવસ્થાનો વિકાસ - રાજા બન્યા પછી ઋષભદેવે રાજ્યની સુવ્યવસ્થા હેતુથી આરક્ષક દલની સ્થાપના કરી. જેમના અધિકારી “ઉગ્ર કહેવાયા. મંત્રીમંડળ બનાવ્યું, જેના અધિકારી “ભેગ' નામથી પ્રસિદ્ધ થયા. સમ્રાટના પાસેના માણસે કે જે પરામર્શપ્રદાતા હતા તેઓ “રાજન્ય' ના નામથી વિખ્યાત થયા અને અન્ય રાજકર્મચારી ક્ષત્રિય” નામથી જાણીતા થયા. રાજ્યના સંરક્ષણ માટે ચાર પ્રકારની સેના અને સેનાપતિઓનું નિર્માણ કર્યું. આ સામ, દામ, દંડ અને ભેદનીતિનું પ્રચલન કર્યું. ચાર પ્રકારની દંડ વ્યવસ્થા – (૧) પરિભાષ (૨) મંડલબંધ (૩) ચારક અને (૪) છવિચ્છેદ ૨ નું નિર્માણ કર્યું. પરિભાષ: થોડા વખત માટે અપરાધી વ્યકિતને કઠોર શબ્દો કહી નજરકેદ તરીકે રાખી દંડ આપવો. મંડલબંધ: મર્યાદિત ક્ષેત્રમાં રહેવાને દંડ આપ. (એક જાતની નજરકેદ) ચારક બંદીગૃહમાં બંધ કરીને દંડ આપવો. (કારાવાસ) છવિચ્છેદ હાથ, પગ વગેરે અંગોપાંગના છેદનને દંડ આપો. આ ચાર નીતિઓ ક્યારે શરૂ થઈ તે વિશે વિદ્વાનોને વિભિન્ન મત છે. કેટલાક વિદ્વાનનું મંતવ્ય છે કે પ્રથમ બે નીતિઓ ષભના સમયે ચાલી અને બે ભારતના સમયે, 3 આચાર્ય અભયદેવના મન્તવ્યાનુસાર આ ચારેય નીતિઓ ભરતના સમયમાં ચાલી. ૧૪ આચાર્ય ભદ્રબાહુ ૧૫ અને આચાર્ય મલયગિરિજ ના અભિમતાનુસાર બંધ (બેડીને પ્રયોગો અને ઘાત (ઇંડાના પ્રયોગ) ઋષભનાથના સમયે પ્રારંભ થઈ ગયા હતા. મૃત્યુદંડને પ્રારંભ ભરતના સમયમાં થયે. ૨૭ Page #346 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ રાજા : * ખાદ્ય સમસ્યાનું સમાધાન ઋષભદેવની પહેલાં માનવાના આહાર કંદ, મૂળ, પત્ર, પુષ્પ અને ફળ હતા. પરંતુ જનસ`ખ્યાની અભિવૃદ્ધિ થવાથી કર્દમૂળ પર્યાપ્તમાત્રામાં ઉપલબ્ધ ન થવાથી માનવેાએ અન્નાદિ (કાચું અન્ન)ના ઉપયોગ શરૂ કર્યા, પરંતુ પકાવવાનુ સાધન ન હેવાથી કાચું અન્ન દુખ્યુ થવાથી લાકા ઋષભદેવની પાસે પહોંચ્યા અને તેમની પાસે પેાતાની સમસ્યાનું સમાધાન માગ્યું. ઋષભદેવે હાથથી મસળીને ખાવાની સલાહ આપી, જ્યારે તે પણ દુષ્પચ (પચવું ભારે ) થઈ પડયું ત્યારે પાણીમાં ભીંજાવીને અને મુઠ્ઠી કે બગલમાં રાખીને ગરમ કરી ખાવાના ઉપાય બતાવ્યા, તેથી પણ અજીની વ્યાધિ સમાપ્ત ન થઈ. ૨૮૩ ભગવાન શ્રી ઋષભદેવ અગ્નિના સંબંધમાં જાણતા હતા પરંતુ તે કાળ એકાન્ત સ્નિગ્ધ હતા તેથી અગ્નિ ઉત્પન્ન થઈ શકતા ન હતા. અગ્નિની ઉત્પત્તિ માટે એકાન્ત સ્નિગ્ધ અને એકાન્ત રુક્ષ બન્ને કાળ નિરૂયેાગી હેાય છે. સમયની પ્રગતિ આગળ વધી, જ્યારે કાળ સ્નિગ્ધથી ક્ષ (સૂકા) થયા ત્યારે લાક્ડાંનાં ઘર્ષણથી અગ્નિ પેદા કરી અને પાક નિર્માણ કરીને તથા પાકવિદ્યા શીખવાડીને ખાદ્ય સમસ્યાનું સમાધાન કર્યું", ૧૮ કળાનુ અધ્યયન જંબુદ્રીપજ્ઞપ્તિની વૃત્તિ અનુસાર સમ્રાટ્ ઋષભદેવે પેાતાના જ્યેષ્ઠ પુત્ર ભરતને ખાંતેર કળા અને કનિષ્ઠ પુત્ર બાહુબલીને પ્રાણી લક્ષણનુ જ્ઞાન કરાવ્યું”, પ્રિયપુત્રી બ્રાહ્મીને અઢાર લિપિએનું અધ્યયન કરાવ્યું અને સુંદરીને ગણિતવિદ્યાનું પરિજ્ઞાન કરાયું, ૧૯ વ્યવહાર સાધન હેતુથી માન (માપ), ઉન્માન (તાલા માસા વગેરે વજન), અવમાન (ગજ ફ્રૂટ ઈંચ), પ્રતિમાન (નવટાંક, શેર, મણ વગેરે) પ્રચલિત કર્યા અને મણિ વગેરે પરાવવાની કળા બતાવી. આ પ્રમાણે સમ્રાટ્ ઋષભદેવે પ્રજાના હિત માટે, અભ્યુદય માટે પુરુષાને માંતેર કળાએ સ્રીઓને ચેાસઠ કળાઓ અને બધાં શિલ્પાનુ પરિજ્ઞાન કરાવ્યું. અસિ સિ અને કૃષિ (સુરક્ષા, વ્યાપાર, ઉત્પાદન) ની વ્યવસ્થાની કળાનું નિર્માણ કર્યું", પ્રવૃત્તિના વિકાસ કરીને જીવનને સરસ, શિષ્ટ અને વ્યવહાર યાગ્ય બનાવ્યુ, Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ કલ્પસૂત્ર અંતમાં પોતાની રાજ્ય–વ્યવસ્થાને ભાર ભરતને સેંપીને અને બાકીના નવાણું પુત્રને અલગ અલગ રાજ્ય આપીને દીક્ષા ગ્રહણ કરવા માટે તૈયાર થયા. __* प्रथम भिक्षाय२ मूल:-- उसमे अरहा कोसलिए दक्खे पतिन्ने पडिरूवे अल्लीणभदए विणीए वीसं पुव्वसयसहस्साई कुमारवासमझे वसइ, वीसं पुव्वसयसहस्साइं कुमारवासमज्झे वसित्ता तेवहि पुव्वसयसहस्साई रज्जवासमझे वसमाणे लेहाइयाओ गणियप्पहाणाओ सउणरुयपज्जवसाणाओ बाहत्तरं कलाओ चोवडिं महिलागुणे सिप्पसयं च कम्माणं तिन्नि वि पयाहियाए उवदिसइ, उवदिसित्ता पुत्तसयं रजसए अभिसिंचई अभिसिंचित्ता पुणरवि लोयंतिएहिं जिअकप्पिए० सेसं तं चेव सव्वं भाणियव्वं जाव दायं दाइयाणं परिभाएत्ता जे से गिम्हाणं पढमे मासे पढमे पक्खे चेत्तबहुले तस्स णं चेत्तबहुलस्स अट्ठमीपक्खेणं दिवसस्स पच्छिमे भागे सुदंसणाए सिवियाए सदेवमणुयासुराए परिसाए समणुगम्ममाणमग्गे जाव विणीयं रायहाणिं मझं मझेणं निग्गच्छइ, निग्गच्छित्ता जेणेव सिद्धत्थवणे उज्जाणे जेणेव असोगवरपायवे तेणेव उवागच्छइ, जेणेव असोगवरपायवे तेणेव उवागच्छित्ता असोगवरपायवस्स अहे जाव सयमेव चउमुट्ठियं लोयं करेइ, लोयं करित्ता छटेणं भत्तेणं अप्पाणएणं आसा Page #348 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ભિક્ષાચર : ૨૮૫ ढाहिं नक्खत्तेणं जोगमुवागएणं उग्गाणं भोगाणं राइन्नाणं च खत्तियाणं च चउहिं सहस्सेहिं सद्धि एगं देवदूसमादाय मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए ॥ १९५॥ અર્થ : કૌશલિક અહંત ઋષભદેવ દક્ષ હતા, દઢ પ્રતિજ્ઞાવાળા, ઉત્તમ રૂપવાળા, સર્વગુણેથી યુક્ત, ભદ્ર અને વિનીત હતા. તેઓ વીસ લાખ પૂર્વ સુધી કુમાર અવસ્થામાં રહ્યા. ત્રેસઠ લાખ પૂર્વ વરસ સુધી રાજ્યવાસમાં રહ્યા. ત્રેસઠ લાખ પૂર્વ વરસ સુધી રાજ્ય અવસ્થામાં રહેતાં તેમણે જે કળાએમાં લેખન પ્રથમ છે ગણિત પ્રધાન અને શકુનરૂત અર્થાતુ પક્ષીના શબ્દોથી શુભાશુભ જાણવાની કળા અંતિમ છે, તેવી બોતેર કળાઓ અને સ્ત્રીઓના ચેસઠ ગુણ તથા સે શિ૯૫; આ ત્રણે ચીજોને પ્રજાના હિત માટે ઉપદેશ કર્યો. તે બધાનું અધ્યયન કરાવ્યા પછી સો રાજ્યમાં સો પુત્રને અભિષેક કર્યો. ત્યાર પછી જિતાચાર પ્રમાણે લોકાંતિક દેવે તેમની પાસે આવ્યા. તેઓએ પ્રિય વાણીથી ભગવાનને કહ્યું વગેરે બધું પૂર્વ કથન પ્રમાણે અહીં પણ કહેવું. યાવત વાર્ષિકદાન આપીને, ગ્રીષ્મઋતુને પ્રથમ માસ, પ્રથમ પક્ષ અર્થાત જ્યારે ચિત્ર માસના કૃષ્ણપક્ષ આવ્યો ત્યારે, ચૈત્ર વદ ૮ ના દિવસે પાછલા પહોરે જેમની પાછળ માર્ગમાં દેવ, માનવ અને અસુરોની વિરાટ મંડળી ચાલી રહી છે એવા કૌશલિક અહંત ઋષભ સુદર્શન નામની શિબિકામાં બેસીને યાવત વિનીતા રાજધાનીની મધ્યમાં થઈને નીકળે છે, નીકળીને જે તરફ અશેકનું ઉત્તમ વૃક્ષ છે, તે તરફ આવે છે આવીને અશોકના ઉત્તમ વૃક્ષ નીચે, શિબિકા ઊભી રખાવે છે. ઈત્યાદિ પૂર્વે કહ્યા પ્રમાણે અહીં પણ કથન કરવું યાવત સ્વયં પોતાના હાથેથી ચાર મુષ્ઠિ લોચ કરે છે. તેમણે તે વખતે પાણી વિના છઠ ભક્તનું તપ કરેલ હતું. આષાઢા નક્ષત્રને યોગ આવતાં જ, ઉગ્રવંશના, ભેગવંશના, રાજન્યવંશના અને ક્ષત્રિયવંશના ચાર હજાર પુરુષની સાથે એક દેવદૂષ્ય વસ્ત્ર લઈને મુંડિત થઈને ગૃહવાસથી નીકળે છે અને અણગાર દશાને સ્વીકાર કરે છે. વિવેચનઃ ભગવાને ચાર હજાર સાધકને પોતાના હાથે પ્રવજ્યા Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ કલ્પસૂત્ર આપી નહિ, પરંતુ તેમણે ભગવાનનું અનુકરણ કરી સ્વયં લંચન વિગેરે ક્રિયાઓ કરી. ૧ શ્રમણ બન્યા પછી, ભગવાન અખંડ મૌનવ્રતી બનીને એકાન્ત શાન્ત સ્થાનમાં ધ્યાનસ્થ બનીને રહેવા લાગ્યા. ઘોર અભિગ્રહ ધારણ કરી, અનાસક્ત થઈને ભિક્ષાહેતુ ગ્રામાનુગ્રામ વિચરણ કરતા પરંતુ ભિક્ષા અને તેની વિધિથી જનતા અનભિજ્ઞ હેવાથી ભિક્ષા ઉપલબ્ધ થતી ન હતી. તે ચાર હજાર શ્રમણ ચિરકાળ સુધી એવી વાટ જોતા રહ્યા કે ભગવાન મૌન છેડીને અમારી સારસંભાળ લેશે, સુખસગવડનો પ્રયત્ન કરશે, પરંતુ ભગવાન તો આત્મસ્થ હતા. કાંઈ બોલ્યા નહિ તેથી તે શ્રમણે ભૂખ-તરસથી કંટાળીને સમ્રાટ ભારતની શરમથી ફરીને ગૃહસ્થ ન બનતાં વલ્કલધારી તાપસ વગેરે થઈ ગયા. વસ્તુતઃ વિવેકના અભાવમાં સાધક સાધનથી પથભ્રષ્ટ થઈ જાય છે. ભગવાન ઋષભદેવ અન્સાન ચિત્તથી, અવ્યથિત મનથી ભિક્ષાને માટે નગરે અને ગામમાં પરિભ્રમણ કરતા. ભાવિક માને ભગવાનને નિહાળીને ભક્તિભાવનાથી વિભેર થઈને પોતાની રૂપવતી કન્યાઓને, સુંદર વોને, અમૂલ્ય આભૂષણોને, હાથી ઘોડા, રથ, સિંહાસન વગેરે ગ્રહણ કરવા અભ્યર્થના કરતા પરંતુ કઈ પણ તેમને ભિક્ષા માટે કહેતું નહિ. તે વસ્તુઓને ગ્રહણ કર્યા વિના ભગવાન જ્યારે પાછા વળી જતા ત્યારે તેઓ સમજી શક્તા નહિ કે ભગવાનને કઈ વસ્તુની આવશ્યક્તા છે? એક વરસ પૂરું થયું. કુરુજનપદય ગજપુરના અધિપતિ બાહુબલીને પુત્ર સેમપ્રભ રાજાના પુત્ર શ્રેયસે સ્વપ્નમાં જોયું કે “સુમેપર્વત શ્યામ વર્ણ થઈ ગયું છે, તેને મેં અમૃત કળશથી અભિષિક્ત કરીને ફરીને ચમકા.” સુબુદ્ધિ નગરશ્રેષ્ઠીએ પણ સ્વપ્ન જોયું- “સૂર્યનાં હજાર કિરણે પિતાના સ્થાનથી ચલિત થઈ રહ્યાં હતાં. અને તે વખતે શ્રેયાંસે તે રમિઓને ફરીથી સૂર્યમાં સંસ્થાપિત કરી દીધાં.” રાજા સેમપ્રભે સ્વપ્ન જોયું કે “એક મહાન પુરૂષ શત્રુઓથી યુદ્ધ કરી રહેલ છે, શ્રેયસે તેને સહાયતા પ્રદાન કરી, તેનાથી શત્રુનું બળ નષ્ટ થઈ ગયું” સવાર થતાં Page #350 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ભિક્ષાચર : બધાં સ્વપ્ન સંબંધમાં ચિંતન મનન કરવા લાગ્યા. ચિંતનનું નવનીત એ નીકળ્યું કે અવશ્યમેવ શ્રેયાંસને વિશિષ્ટ લાભ થશે, જ ભગવાન તે જ દિવસે વિચરણ કરતા ગજપુર પધાર્યા, ચિરકાળ પછી ભગવાનને જોઇને શહેરનાં માણસા આહ્લાદિત થયા. શ્રેયાંસને પણ અત્યધિક પ્રસન્નતા થઈ. ભગવાન પરિભ્રમણ કરતાં શ્રેયાંસને ત્યાં પધાર્યા. ભગવાનના દર્શન અને ચિંતનથી પૂર્વભવની સ્મૃતિ જાગૃત થઇ, સ્વપ્નના સાચા તથ્યની જાણ થઈ, તેમણે ભક્તિવિભાર હૃદયથી તાજાજ આવેલા શેરડીના રસના કળશને હાથમાં ગ્રહણ કરી ભગવાનના કરકમળામાં રસ પ્રદાન કર્યા. આ રીતે ભગવાન શ્રી ઋભદેવને એક સંવત્સર પછી ભિક્ષા પ્રાપ્ત થઇપ અને સર્વ પ્રથમ ઈક્ષરસનું પાન કરવાના કારણે તે કાશ્યપ નામથી પણ પ્રખ્યાત થયા. ७६ ૨૮૭ , પ્રસ્તુત અવસર્પિણી કાળમાં સર્વ પ્રથમ વૈશાખ સુદ ૩ (ત્રીજે) શ્રેયાંસે ઇક્ષુરસનુ દાન દીધું તેથી તે ત્રીજ ‘ ઈશુ તૃતીયા ' અથવા ‘ અક્ષયતૃતીયા ’ ના રૂપમાં પ્રસિદ્ધ થઇ,” તે મહાન દાનથી તિથિ પણ અક્ષય થઈ ગઈ. , મૂ उस अरहा कोसलिए एगं वाससहस्सं निच्च वोसकाये चित्तदे जाव अप्पाणं भावेमाणस्स एक्कं वाससहस्सं विक्कतं तओ णं जे से हेमंताणं चउत्थे मासे सत्तमे पक्खे फग्गुणबहुले तस्स णं फग्गुणबहुलस्स एक्कारसी पक्खेणं पुव्वण्हकालसमयंसि पुरिमतालस्स नयरस्स बहिया सगड - मुहंसि उज्जाणंसि नग्गोहवरपायवस्स अहे अमेणं भत्तेणं अपाणएणं आसाढाहिं नक्खत्तेणं जोगमुवागएणं झाणंतरियाए वट्टमाणस्स अणंते जाव जाणमाणे पासमाणे विहरइ ॥ १९६ ॥ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ કલ્પસૂત્ર અર્થ : કૌશલિક અહીંત ઋષભદેવે પિતાના દેહ તરફ લક્ષ્ય આપવાનું છોડી દીધું હતું. તેમણે શરીરની સારસંભાળ પણ છોડી દીધી હતી. આ રીતે પિતાના આત્માને ભાવિત કરતાં કરતાં એક હજાર વરસ વ્યતીત થઈ ગયા ત્યારે હેમંત ઋતુના ચોથા મહિના અને સાતમા પક્ષ અર્થાત ફાગણ માસના કૃષ્ણપક્ષની અગિયારસના દિવસે પૂર્વાહનમાં પરિમતાલ નગરની બહાર, શકટમુખ નામના ઉદ્યાનમાં, ઉત્તમ વડના ઝાડ નીચે ધ્યાન ઘરીને બેઠા હતા. તે સમયે નિર્જળ અઠ્ઠમ તપ કરેલ હતું. આષાઢા નક્ષત્રને યોગ થતાં ધ્યાનમાં સ્થિત રહેલા ભગવાનને ઉત્તમ એવું અનંત કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. તે વડે તેઓ બધા લોકાલોકના ભાવ જાણતા અને જેતા વિચારવા લાગ્યા. વિવેચનઃ ભગવાન શ્રી નૈષભદેવને કેવળજ્ઞાનની ઉપલબ્ધિ થઈ તે જ સમયે સમ્રાટુ ભરતની આયુધશાળામાં ચક્રરત્ન પણ ઉત્પન્ન થયું અને તેની સૂચના એકી સાથેજ યમક અને શમક દૂતો વડે સમ્રાટુ ભરતને મળી. ૭૮ ભરત એકી સાથે બે સુચનાઓ મળવાથી એક ક્ષણ અસમંજસમાં પડી ગયા. તેમણે વિચાર્યું કે પ્રથમ ચરત્નની અર્ચના કરવી જોઈએ કે ભગવાનની ઉપાસના કરવી જોઈએ. કયાં અભયને આપનાર કેવળજ્ઞાન અને ક્યાં પ્રાણીઓનું વિનાશ કરનાર ચક્રરત્ન? મારે પ્રથમ ચક્રરત્નની નહિ પરંતુ ભગવાનની ઉપાસના કરવી જોઈએ. એમ વિચારી સમ્રાટુ ભરત ભગવાનના દર્શન હેતુથી કુટુંબ પરિવાર સહિત રવાના થયા. ૦ મા મરુદેવી પણ પિતાના લાડીલા પુત્રનાં દર્શન માટે ચિરકાળથી તલપાપડ થઈ રહ્યાં હતાં. પુત્રના વિયોગથી તેઓ વ્યથિત હતાં. તેના દાણું કષ્ટની કલ્પના કરીને તેઓ કલ્પાંત કરી રહ્યાં હતાં. પ્રતિપળ, પ્રતિક્ષણ લાડીલા લાલની સ્મૃતિથી તેના નેત્રામાંથી આસું વરસી રહ્યાં હતાં. જ્યારે તેમણે સાંભળ્યું કે ઋષભ વિનીતાના બાગમાં આવેલ છે ત્યારે તેઓ ભારતની સાથેજ હાથી ઉપર આરૂઢ થઈને ચાલી નીકળ્યાં. ભરતના વિરાટ વૈભવને જોઈને તેમણે કહ્યું: “બેટા ભરત! એક દિવસ માટે પ્યારે ત્રષભ પણ આવા પ્રકારની રાજ્યશ્રીને ઉપયોગ કરતા હતા પણ અત્યારે તે તે Page #352 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ધર્મ ચક્રવર્તી: ૨૮૯ ભૂખ-તરસથી પીડિત થઈને કયાંક કષ્ટોને સહન કરતો હશે!” પુત્રપ્રેમથી તેમની આંખો છલકાઈ ઊઠી. ભરત દ્વારા તીર્થકરોની દિવ્ય વિભૂતિનું વર્ણન સાંભળવા છતાં પણ માતાના હૃદયને સંતોષ ન હતા. સમવસરણની પાસે પહોંચતા જેવા ભગવાન ઋષભને ઈંદ્રો દ્વારા પૂજાતા જોયા, તે જ માતાના ચિંતનનો પ્રવાહ વધતો ગયો. આર્તધ્યાનમાંથી શુકલધ્યાનમાં લીન થઈ ગયાં. ધ્યાનનો ઉત્કર્ષ આગળ વધ્યો. મેહનીય કર્મનું બંધન તૂટ્યું અને પછી તરતજ જ્ઞાનાવરણુ, દર્શનાવરણ અંતરાય નષ્ટ થતાં કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરી લીધાં. તેજ ક્ષણે બાકીનાં અઘાતી ચાર કર્મો નષ્ટ થતાં હાથી ઉપર આરૂઢ થયેલાં તેઓ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ ગયાં. તે કેટલાક આચાર્યોને એવો પણ અભિમત છે કે ભગવાનના શબ્દો તેમના કાનમાં પડવાથી તેમને આત્મજ્ઞાન થયું અને પછી તરત જ મુક્તિ પ્રાપ્ત થઈ. ૮ પ્રસ્તુત અવસર્પિણી કાળમાં સર્વ પ્રથમ કેવળજ્ઞાન શ્રી ઋષભદેવને પ્રાપ્ત થયું અને મોક્ષ મરદેવી માતાને. — * પ્રથમ ધર્મચક્રવતી ! ભગવાન 2ષભદેવનું પ્રથમ પ્રવચન ફાગણ વદ ૧૧નું થયું. તે સાંભળીને સમ્રાટ ભારતના પાંચસો પુત્ર અને સાત પત્રએ તથા બ્રાહ્મી વગેરેએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી. ભરત વગેરેએ શ્રાવકવ્રત ગ્રહણ કર્યા અને સુંદરી પણ શ્રાવિકા બની. ૦૩ આ રીતે શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ તીર્થની સંસ્થાપના કરીને તેઓ સર્વપ્રથમ તીર્થકર બન્યા. શ્રમણ ધર્મને માટે પાંચ મહાવ્રત અને ગૃહસ્થ ધર્મને માટે બાર વ્રતોનું નિરૂપણ કર્યું. તેથી જ ભગવાન ઋષભદેવને ધર્મનું મુખ કહેલ છે. ૨૪ ભગવાનના પ્રથમ ગણધર સમ્રાટ ભરતના પુત્ર ઋષભસેન થયા. તેમણેજ સર્વપ્રથમ ભગવાને આત્મવિદ્યાનું પરિજ્ઞાન કરાવ્યું. ભગવાનને કેવળજ્ઞાનની સૂચના મળતાંજ પૂર્વે દીક્ષિત થયેલા શ્રમણો કે જેઓ સુધા-પિપાસાથી પીડિત થઈને તાપસ બની ગયા હતા, તેઓ ભગવાનની સેવામાં આવી ગયા. તેમણે પુન: વિધિવત પ્રવ્રજ્યા ગ્રહણ કરી. માત્ર કચ્છ અને સુકચ્છ જ એવા હતા કે જેઓ આવ્યા નહિ. ૮૫ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૦. કલ્પસૂત્ર – ૪ સંદરીને સંયમ: ભગવાન શ્રી ઋષભના પ્રથમ પ્રવચનને સાંભળીને સુંદરી પણ સંયમ ગ્રહણ કરવા ઈચ્છતી હતી. તેણીએ એ ભવ્ય ભાવના અભિવ્યક્ત પણ કરી પરંતુ સમ્રાટુ ભરત દ્વારા આજ્ઞા પ્રાપ્ત ન થવાથી તે શ્રાવિકા બની. ૨ તેના અંતરમાં વૈિરાગ્યને સાગર ઉછાળા મારી રહેલ હતો. તે શરીરથી ગૃહસ્થાશ્રમમાં હતી પણ તેનું મન સંયમમાં રમી રહેલ હતું. પખંડ ઉપર વિજય - ધ્વજ ફરકાવીને જ્યારે સમ્રાટ ભરત દીર્ધકાળ પછી વિનીતા પાછા ફર્યા ત્યારે સુંદરીના કૃશ શરીરને દેખીને તે ચક્તિ થઈ ગયા. પ્રશ્ન કરવાથી ખબર પડી કે એવી અવસ્થા જે દિવસથી દીક્ષાગ્રહણને નિષેધ કરવામાં આવ્યો હતો તે દિવસથી નિરંતર આકરા વ્રત કરવાથી થઈ છે. સુંદરીની સંયમ લેવાની પ્રબળ ભાવના જોઈને ભરતે અનુમતિ પ્રદાન કરી અને સુંદરીએ ઋષભદેવની આજ્ઞાનુવતિની બ્રાહ્મીની પાસે દીક્ષા ગ્રહણ કરી. “ - અહાણુ ભાઈઓની દીક્ષા: આગળ કહેવાઈ ગયું છે કે શ્રી ઋષભદેવ, તેમના સે પુત્રને જુદાં જુદાં રાજ્ય આપીને શ્રમણ બન્યા હતા. સમ્રાટુ ભરત ચક્રવતી બનવા માગતા હતા. તેમણે પોતાના નાના ભાઈઓને પિતાને આધીન કરવા માટે તેમની પાસે દૂતને મોકલ્યા, અઠ્ઠાણુંએ ભાઈઓએ મળીને પરસ્પર મસલત કરી પરંતુ તેઓ નિર્ણય ઉપર ન પહોંચી શક્યા. તે વખતે ભગવાન અષ્ટાપદ તરફ વિચરી રહેલ હતા. તે બધા ભગવાન શ્રી ત્રાષભદેવની પાસે પહોંચ્યા. સ્થિતિને પરિચય આપતાં નિવેદન કર્યું - “પ્રભો ! આપના દ્વારા અપાયેલ રાજ્ય ઉપર ભાઈ ભરત લલચાઈ રહ્યા છે, તે અમારું રાજ્ય લઈ લેવા માગે છે. શું યુદ્ધ કર્યા વિના અમે તેને રાજ્ય આપી દઈએ? જે આપી દઈએ તો તેની સામ્રાજ્ય-લિપ્સા વધી જશે અને અમે પરાધીનતાના ખાડામા હબી જઈશું. જે અમે અમારા મોટાભાઈ સાથે યુદ્ધ કરીએ તો ભાતૃયુદ્ધની એક અનુચિત પરંપરાનો પ્રારંભ થઈ જશે તેથી અમારે શું કરવું યોગ્ય છે?” ભગવાન બાલ્યા – “પુત્રો! તમારું ચિંતન બરાબર છે. યુદ્ધ પણ ખરાબ છે અને કાયર બનવું તે પણ ખરાબ છે. યુદ્ધ એટલા માટે ખરાબ Page #354 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ધર્મ ચક્રવર્તી: ૨૯૧ છે કે તેના અંતમાં વિજેતા તેમજ પરાજિત બન્નેને સંતાપ તેમજ નિરાશા મળે છે. પોતાની સત્તા ગુમાવીને પરાજિત પસ્તાય છે અને કાંઈ નહિ મળવાથી વિજેતા પસ્તાય છે. કાયર બનવાની પણ હું તમને સલાહ આપી શક્તા નથી. તમને એવું રાજ્ય આપવા માગું છું કે જેમાં યુદ્ધ અને કાયરતા બન્નેથી દૂર રહી શકાય. ભગવાનની આશ્વાસનભરી વાણી સાંભળીને બધાના મુખકમળ ખીલી ઊઠયાં. મનમયૂર નાચવા લાગ્યા. તેઓ અનિમેષ (એકી નજરે) દૃષ્ટિથી ભગવાનને નિહાળવા લાગ્યા. ભગવાનની ભાવનાને તેઓ સ્પશી શક્યા નહિ. તે તેમની કલ્પનામાં ન આવી શકયું કે ભૌતિક રાજ્ય સિવાય પણ કઈ રાજ્ય હોઈ શકે છે. તે ભગવાન દ્વારા બનાવાયેલા રાજ્ય મેળવવા વ્યગ્ર બની ગયા. તેમની તીવ્ર લાલસા જોઈને ભગવાન બેલ્યા- “એક લાકડા કાપનાર માણસ હતો. તે ભાગ્યહીન અને મૂર્ખ હતો, પ્રતિદિન કોયલા બનાવવા તે જંગલમાં જતે અને જે કાંઈ મળે તેનાથી પિતાનું ભરણપોષણ કરતો. એક વખત તે સખત ઉનાળામાં અસહ્ય ગરમીમાં થોડું પાણી લઈને જંગલમાં ગયો અને સૂકાં લાકડાં એકઠાં કરીને કેયલા બનાવવા માટે તેમાં આગ લગાડી દીધી. અસહ્ય ધગધગતી ગરમી અને પ્રચંડ જવાલાના કારણે તેને ઘણી તરસ લાગી. તે પોતાની સાથે જે પાણી લાવ્યો હતો તે પી ગયે પરંતુ તેની તૃષા છીપી નહિ. આમ તેમ જંગલમાં પાણીની તપાસ કરી પરંતુ કોઈ જગ્યાએ પાણી મળ્યું નહિ. પાસે કંઈપણ ગામ હતું નહિ, તરસથી ગળું સુકાઈ જતું હતું, ગભરાટ વધી રહ્યો હતો. તે એક વૃક્ષ નીચે સૂઈ ગયે. નિદ્રા આવી ગઈ. તેણે સ્વપ્ન જોયું કે ઘરમાં જેટલું પણ પાણી છે તે પી ગયું છે તે પણ તરસ મટી નહિ, કૂવા ઉપર ગયો અને ત્યાંનું બધું પાણી પી ગયો તો પણ તરસ છીપી નહિ. નદી-નાળાં અને ઝરણાંના પાણી પીતાં પીતાં સમુદ્ર તટે પહેઓ. બધું પાણી પી જવા છતાં પણ તેની તરસ ઓછી ન થઈ. તરસથી તરફડતે તે સમુદ્ર કાંઠે ભીનાં Page #355 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ કલ્પસૂત્ર થયેલાં ઘાસને નીચેાવીને તરસ મટાડવાના પ્રયત્ન કરી રહ્યો હતા ત્યાં તેની ઊંઘ ઊડી ગઈ.” પ્રસ્તુત રૂપકના ઉપસંહાર કરતાં ભગવાને કહ્યું- “શું પુત્રા! તે ભીના થયેલા ઘાસને નીચેાવી પીવાથી તેની તૃષા શાંત થઈ શકે ખરી?” પુત્રાએ કહ્યું : “નહિં ભગવન્!” – ૯૦ ભગવાને પેાતાના અભિપ્રાય તરફ પુત્રને આત્કૃષ્ટ કરતાં કહ્યું :· ભૌતિક રાજ્યશ્રીની તૃષ્ણાને શાંત કરવાના પ્રયાસ પણ ભીના થયેલા ધાસને નીચેાવી પીવા સમાન છે, સ્વર્ગીય સુખાથી પણ જેની તૃષ્ણા શાંત ન થઈ તે આવા તુચ્છ અને અલ્પકાળનાં રાજ્યથી શાંત થાય તે કઇ રીતે સંભવિત છે? તેથી સમેાધિ પ્રાપ્ત કરો, વસ્તુત: ભૌતિક રાજ્યથી આધ્યાત્મિક રાજ્ય મહાન છે. સાંસારિક સુખાથી અધ્યાત્મિક સુખ ઉત્તમ છે, તેને ગ્રહણ કરો. તેમાં ન કાયરતાની જરૂર છે કે ન યુદ્ધના પ્રસંગ છે, જ્યાં સુધી સ્વરાજ્ય મળતુ નથી ત્યાં સુધી પર–રાજ્યની અભિલાષા રહે છે, સ્વરાજય મળી જતાં પરરાજ્યના માહ રહેતે નથી.” ભગવાનના ઉપદેશથી પ્રભાવિત થઇને અઠ્ઠાણુએ ભ ઈઓએ રાજ્ય ત્યાગી સંયમ ગ્રહણ કરી લીધું. ભરતને આ ખબર મળતાંજ તે દોડયા – દોડયા આવ્યા.૯૧ ભાતૃ-પ્રેમથી તેની આંખા ભીની થઇ ગઇ પણ તેની ભીની આંખા અણુ ભાઈઓને સંયમના પંચથી વિચલિત ન કરી શકી, ભરત નિરાશ થઇને પેાતાને ઘેર પાછા ફર્યા, * ભાતૃ-યુદ્ધ: સમ્રાટ્ ભરત એક શાસન સૂત્રમાં સમગ્ર ભારતને પરાવવા માગતા હતા. તેથી પોતાના નાનાભાઇ બાહુબલીને એવા સ ંદેશા પહેોંચાડયા કે તે ચક્રવતીની આજ્ઞાના સ્વીકાર કરી લે, ભરતના આ સંદેશા સાંભળતાંજ બાહુબલીની ભ્રકુટિ ચડી ગઇ. ક્રોધ ઊભરાઈ આવ્યા. દાંત કચકચાવી કહેવા લાગ્યા- “શુ ભાઇ ભરતની ભૂખ હજી પણ શાંત ન થઈ! પેતાના નાના ભાઇએ.નાં રાજ્ય છીનવી લેવા છતાં પણ તેને સતેષ ન થયા? જે તે એમ સમજતા હોય કે હું શક્તિશાળી છુ અને શક્તિથી બધાને ચટ કરી નાખુ તા તે શક્તિના સદુપયોગ નહિ, દુરૂપયોગ છે, માનવતાનું ભયંકર અપમાન છે અને કુળ-મર્યાદાનુ અતિક્રમણ છે, અમારા Page #356 -------------------------------------------------------------------------- ________________ ભરત-બાહુબલીનું ભાતુ યુદ્ધ ૨૯૩ પૂજ્ય પિતાશ્રી વ્યવસ્થાના નિર્માતા છે અને અમે તેમના પુત્રો થઈને વ્યવસ્થાને ભંગ કરીએ તો તે અમારા માટે ઊચિત નથી. બાહુબળમાં તે હું ભરતથી કોઈ પણ પ્રકારે છે ઊતરું તેમ નથી. જે તે પિતાના મોટાપણાને ભૂલીને અનુચિત વ્યવહાર કરે તો હું ચૂપ રહી શકીશ નહિ. હું બતાવી દઈશ ભરતને કે મારા પર આક્રમણ કરવું કેટલું અનુચિત છે? - ભરત વિરાટ સેના લઈને બાહુબલી સાથે યુદ્ધ કરવા, “બહલી દેશની સીમા ઉપર પહોંચી ગયા અને બાહુબલી પણ પોતાની નાની સેનાને સજાવીને યુદ્ધ મેદાનમાં આવી ગયા. બાહુબલીના વીર સૈનિકે એ ભારતની વિરાટ સેનાના છક્કા છોડાવી દીધા. લાંબા વખત સુધી યુદ્ધ ચાલતું રહ્યું પણ ન તે ભરત જીત્યો કે ન બાહુબલી, હાર-જીતને કોઈ ફેંસલો ન થયો. આખરે બાહુબલીએ આટલા બધા માનોનું રક્ત વહેતું જેઈને નરસંહાર બંધ કરીને ઠંદ્વયુદ્ધ માટે આમંત્રિત કર્યા, ૯૨ દૃષ્ટિયુદ્ધ, વાયુદ્ધ, બાહુયુ, મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ નિશ્ચિત થયાં. ૩ બધામાં સમ્રાટ ભરત પરાજિત થયા અને બાહુબલી વિજયી થયા. ભરતને પોતાના નાનાભાઈથી પરાજિત થવું ખૂબજ ખટકયું. આવેશમાં આવીને અને મર્યાદાને વિકૃત કરીને બાહુબલીને શિરછેદ કરવા માટે ભરતે ચકને પ્રયોગ કર્યો. તે જોઈને બાહુબલીનું લોહી ઊકળી ઊઠયું. બાહુબલીએ ઊછળીને ચક્રને પકડવાનું નકકી કર્યું પણુ ચક્ર બાહુબલીની પ્રદક્ષિણા કરીને ફરી ભારતની પાસે પાછું ફર્યું. તે બાહુબલીને વાળ પણ વાંક ન કરી શકર્યું. તે જોઈ બધા રસ્તબ્ધ થઈ ગયા. બાહુબલીની બિરદાવલીઓથી પૃથ્વી અને આકાશ ગૂંજી ઊઠયાં. ભરત પોતાના દુષ્કૃત્ય ઉપર લજિત થઈ ગયા. ભાઈ ભરતની ભૂલ ભુલાવવા માટે લાખો કઠેથી એવી સ્વર લહેરીએ ફૂટી પડી કે–“સમ્રાટ ભરતે તે ભૂલ કરી છે પરંતુ આપ ભૂલ ન કરો. નાનાભાઈ દ્વારા મોટાભાઈની હત્યા અનુચિતજ નહિ, અત્યન્ત અનુચિત છે. મહાન પિતાના પુત્ર પણ મહાન હોય છે, ક્ષમા કરો. ક્ષમા કરનારા કદી નાના બનતા નથી.” બાહુબલીને રોષ ઓછો થયે, હૃદય પ્રબુદ્ધ થયું. કુળ મર્યાદા અને યુગની આવશ્યક્તાને ધ્યાનમાં રાખીને તેઓ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ કલ્પસૂત્ર ચિંતનમગ્ન થઈ ગયા. ભરતને મારવા માટે ઉપડેલો હાથ ભરત ઉપર નહિ પડતાં પિતાના શિર ઉપર પડયે અને લોચ કરીને શ્રમણ બની ગયા. રાજ્યને ઠોકર મારીને પિતાના ચરણચિહને ઉપર ચાલી નીકળ્યા. ૨૪ – * બાહુબલીને કેવળજ્ઞાન: બાહુબલીના પગ ચાલતાં ચાલતાં અટકી ગયા. તેઓ પિતાના શરણમાં પહોંચવા છતાં પણ ચરણમાં ન પહોંચી શક્યા. પૂર્વે દીક્ષિત નાના ભાઈઓને નમન કરવાની વાત સ્મૃતિમાં આવતાં જ તેમનાં ચરણ એકાંત – શાંત જંગલમાં જ સ્તબ્ધ થઈ ગયાં. અસંતોષ ઉપર વિજય મેળવનારા બાહુબલી અસ્મિતાથી પરાજિત થઈ ગયા. એક વરસ સુધી હિમાલયની માફક અડોલ ધ્યાન-મુદ્રામાં અવસ્થિત રહેવા છતાં પણ કેવળજ્ઞાનને દિવ્ય પ્રકાશ પ્રાપ્ત ન થઈ શકે. શરીર ઉપર લતા-વેલો ચડી ગઈ. પક્ષીઓએ માળા બાંધી દીધા તથાપિ સફળતા મળી શકી નહિ, કેવળજ્ઞાન ન થયું. ૫ હાથી ઉપર આરૂઢ થયેલ વ્યકિતને કદી કેવળજ્ઞાનની ઉપલબ્ધિ થતી નથી તેથી ભાઈ! હાથી ઉપરથી નીચે ઊતરે” એવા શબ્દો એક દિવસ બાહબલીના કાનમાં પડ્યા. બાહબલીએ ચિંતન કર્યું - હ" હાથી ઉપર ક્યાં આરૂઢ છું? પછી વિચારધારાએ વળાંક લીધો, નેત્ર ખેલ્યાં, સામે વિનીત મુદ્રામાં ભગિનીઓને નિહાળતાં વિચારમગ્ન થઈ ગયા. હું વ્યર્થ અભિમાનના હાથી ઉપર ચડ્યો હતો. હું અવસ્થાના ભેદમાં ફસાઈ ગયે, તે ભાઈઓ ઉમરમાં મારાથી ભલે નાના હોય પણ ચારિત્ર્યની દૃષ્ટિથી તે મોટા છે. મારે નમન કરવું જોઈએ.’ નમન કરવા માટે જેવા પગ ઊપડ્યા કે ત્યાં જ બંધન તૂટી ગયા. વિનયે અહંકારને શાંત કરી દીધે. બાહુબલી ત્યાં જ કેવળી બની ગયા, ભગવાન શ્રી ઋષભદેવને નમન કરી, કેવળી પરિષદમાં આવીને તેમનામાં ભળી ગયા. ૧૬ ભરતને કેવલ્યઃ રાજનૈતિક અને સાંસ્કૃતિક એક્તાને માટે ભરતે ભાઈઓની સાથે જે વ્યવહાર કર્યો હતો તેથી તેઓ પોતે લજજા અનુભવતા હતા. ભાઈઓને ગુમાવીને રાજ્ય પ્રાપ્ત કરવા છતાં પણ તેના માનસમાં Page #358 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ભગવાન ઋષભદેવની શિષ્ય સંપદા પ્રસન્નતા ન થઈ, વિરાટ રાજ્યને ઉપભેગા કરવા છતાં પણ તેઓ હવે તેમાં આસક્ત ન હતા. સમ્રાટ બનવા છતાં પણ તેઓ સામ્રાજ્યવાદી વૃત્તિના ન હતા. લાંબા વખત સુધી રાજ્યશ્રીને ઉપભોગ કર્યા પછી ભગવાન શ્રી ઋષભદેવ મેલે પધાર્યા પછી એક વખત વસ્ત્રાભૂષણેથી સુસજ્જિત થઈને અરીસા ભવનમાં ગયા. આંગળીમાંથી વીંટી સરી ગઈ તેથી તે અસુંદર દેખાવા લાગી. ભારતે આ જોયું ત્યારે અન્ય આભૂષણે પણ ઉતાર્યા. સુંદરતાનું રૂપ બદલાતું જોઈને ચિંતનને પ્રવાહ વેગવાન બને. ભરત વિચાર કરવા લાગ્યા– “આ બધું સૌંદર્ય કૃત્રિમ છે, કૃત્રિમતા, સદા ક્ષણભંગુર હોય છે. સુંદરતા તે છે કે જે અક્ષય, અજર, અમર હોય. જે કઈ અન્યની અપેક્ષાએ નહિ પરંતુ સ્વયંના રૂપમાં જ સુંદર હોય, તે સંદર્ય બહાર નહિ અંદરમાં છે. આત્માની અંદર... ... ... અનંત જ્ઞાન! અનંત દર્શન! એ જ મારા અક્ષર સૌદર્યને ભંડાર છે? આ જાતનું ચિંતન કરતા કૃત્રિમ સંદર્યમાંથી આત્મદર્યમાં પહોંચી ગયા. કર્મમળનું પ્રક્ષાલન કરતાં કરતાં કેવળજ્ઞાની બની ગયા. ૭ આ રીતે ભગવાનના સો એ પુત્રોએ તથા બ્રાહ્મી–સુંદરી બન્ને પુત્રીઓએ શ્રમણત્વને સ્વીકાર કરી કૈવલ્ય પ્રાપ્ત કર્યું અને મેક્ષે ગયા. –* ભગવાન ઋષભદેવની શિષ્ય સંપદા - उसभस्स णं अरहओ कोसलियस्स चउरासीइं गणा चउरासीइं गणहरा होत्था। उसमस्स णं अरहओ कोसलियस्स उसभसेणपामोक्खाओ चउरासीई समणसाहस्सीओ उक्कोसिया समणसंपया होत्था। उसभस्स णं अरहओ कोसलियस्स बंभीसुन्दरिपामोक्खाणं अज्जियाणं तिनि सयसाहस्सीओ उक्कोसिया अजियासंपया होत्था। उसमस्स णं अरहओ कोसलियस्स सेजसपामोक्खाणं समणोवासगाणं तिन्नि सयसाहस्सीओ पंच सहस्सा उक्कोसियासमणोवासयसंपयाहोत्था। Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ કલ્પસૂત્ર उसभस्स णं अरहओ कोसलियस्स सुभदापामोक्खाणं समणोवासियाणं पंच सयसाहस्सीओचउप्पन्नं च सहस्सा उक्कोसिया समणोवासियाणं संपया होत्था। उसमस्स णं अरहओ कोसलियस्स चत्तारि सहस्सा सत्त सया पन्नासा चोदमपुवीणं अजिणाणं जिणसंकास.णं उक्कोसिया चोदसपुव्विसंपया होत्था। उसभस्स णं अरहओ कोसलियस्स नव सहस्सा ओहिनाणीणं उक्कोसिया संपया होत्था। उसमस्स णं अरहओ कोसलियस्स वी.ससहस्सा केवलणाणीणं उक्कोसिया संग्या होत्था। उसमस्स णं अम्हओ कोसलियस्स वीससहस्सा छच्च सया वेउब्वियाणं उक्कोसिया संपया होत्था। उसमस्स णं अरहओ कोसलियस्स बारससहस्सा छच्च सया पन्नासा विउलमईणं अड्ढाइज्जेसु दीवसमुद्देसु सन्नीणं पंचिंदियाणं पजत्तगाणं मणोगए भावे जाणमाणाणं पासमाणाणं उक्को. सिया विपुलमइसंपया होत्था । उसभस्स णं अरहओ कोसलियस्स बारससहस्सा छच्च सया पन्नासा वाईणं संपया होत्था । उसभस्स णं अरहओ कोसलियस्स वीसं अंतेवासिसया सिद्धा, चत्ताल.सं अजियासाहस्सीओ सिद्धाओ। बावीस सहस्सा नव य सया अणुत्तरोववाइयाणं गतिकल्लाणाणं जाव भदाणं उक्कोसिया संपया होत्था ॥ १९७॥ અર્થ: કૌશલિક અહંત ઋષભને ચોર્યાસી ગણુ અને ચોર્યાસી ગણધર હતા. કૈશાલક અહંત ઋષભના સંધમાં ઋષભસેને પ્રમુખ ચોર્યાસી હજાર શ્રમની ઉત્કૃષ્ટ સંપદા હતી. કૈશલિક અહંત ઋષભના સમુદાયમાં બ્રાહ્મી વગેરે ત્રણ લાખ આયિકાઓની ઉત્કૃષ્ટ આર્થિક સંપદા હતી. કૌશલિક Page #360 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ઋષભદેવની શિષ્ય સંપદા ૨૯૭ અહંત ઋષભના સમુદાયમાં શ્રેયાંસ પ્રમુખ ત્રણ લાખ અને પાંચ હજાર શ્રમણોપાસકોની ઉત્કૃષ્ટ શ્રમણોપાસક સંપદા હતી. કૌશલિક અહંત ઋષભના સમુદાયમાં સુભદ્રા પ્રમુખ પાંચ લાખ ચોપન હજાર શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. કૌશલિક અહંત ઋષભના સમુદાયમાં જિન નહિ પણ “જિન” સમાન ચાર હજાર સાતસે પચાસ ચૌદ પૂર્વધારીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. કૌશલિક અહંત ત્રષભના સમુદાયમાં નવહજાર અવાંધજ્ઞાનીએની ઉત્કૃષ્ટ સંપદા હતી. કૌશલિક અહંત 2ષભના સમુદાયમાં વીસ હજાર કેવળજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ કેવળજ્ઞાની સંપદા હતી. કૌશલિક અહંત ઋષભના સમુદાયમાં વીસ હજાર છસો વૈક્રિય લબ્ધિધારીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. કૌશલિક અહંત ઋષભના સમુદાયમાં અઢી દ્વીપમાં અને બન્ને સમુદ્રોમાં રહેતા પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયના મનેભાવોને જાણનારા એવા વિપુલમતિ મન:પર્યવજ્ઞાનીઓની બાર હજાર છસે પચાસ જેટલી ઉત્કૃષ્ટ સંપદા હતી. કૌશલિક અહંત ઋષભના સંધમાંથી તેમના વીસ હજાર અંતેવાસી શિષ્ય અને ચાલીસ હજાર આયિકાઓ સિદ્ધ થઈ. કૌશલિક અહંત ત્રષભના સમુદાયમાં બાવીસ હજાર નવ કલ્યાણ ગતિવાળા યાવતું ભવિષ્યમાં ભદ્ર પ્રાપ્ત કરનારા અનુત્તરપપાતિકોની અર્થાત અનુત્તર વિમાનમાં જનારાઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. મૂ6: उसभस्स णं अरहओ कोसलियस्स दुविहा अंतकडभूमी होत्था, तं जहा-जुगंतकडभूमो य परियायतकडभूमी य । जाव असंखेजाओ पुरिसजुगाओ जुगंतकडभूमी, अंतोमुहुत्तपरिवाए अंतमकासी ॥ १९८॥ અર્થ કૌશલિક અહંત 2ષભની બે જાતની અંતકૃતભૂમિ હતી. યુગાંતકૃતભૂમિ અને પર્યાયાંતકૃતભૂમિ, શ્રી કષભના નિર્વાણ પછી અસંખ્ય પાટ સુધી મોક્ષમાર્ગ ચાલતો રહ્યો તે તેમની યુગાંતકૃતભૂમિ છે. શ્રી ઋષભને કેવળજ્ઞાન થયા પછી અંતર્મુહૂર્ત પછી મેક્ષમાર્ગ ચાલુ થયે Page #361 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ૨૯૮ અર્થાત શ્રી ઋષભને કેવળી પર્યાય અંતર્મુહૂર્તને થતાં જ મરદેવી માતાએ સર્વ દુઃખને અંત કર્યો, નિર્વાણ પ્રાપ્ત કર્યું તે તેમની પર્યાયાંતકૃતભૂમિ છે. मूलः तेणं कालेणं तेणं समएणं उसमे अरहा कोसलिए वीसं पुथ्वसयसहस्साई कुमारवासमज्झावसित्ता णं, तेवहिं पुव्वसयसहस्साई रजवासमउझावसित्ता णं, तेसई पुव्वसयसहस्साइं अगारवासमज्झावसित्ता णं, एगं वाससहस्सं छउमत्थपरियागं पाउणित्ता, एगं पुव्वसयसहस्सं वाससहस्सूणं केवलिपरियागं पाउणित्ता, पडिपुन्नं पुव्वसयसहस्सं सामन्नपरियागं पाउणित्ता, चउरासीइं पुव्वसयसहस्साइं सवाउयं पालइत्ता, खीणे वेयणिजाउयनामगोत्ते इमीसे ओसप्पिणीए सुसमदूसमाए समाए बहुविइक्कंताए तिहिं वासेहिं अदनवमेहि य मासेहिं सेसेहिं जे से हेमंताणं तच्चे मासे पंचमे पक्खे माहबहुले तस्स णं माहबहुलस्स तेरसीपक्खेणं उप्पिं अट्ठावयसेलसिहरंसि दसहिं अणगारसहस्सेहिं सद्धिं चोदसमेणं भत्तेणं अप्पाणएणं अभिइणा नक्खत्तेणं जोगमुवागएणं पुटवण्हकालसमयंसि संपलियंकनिसन्ने कालगए विइक्कंते जाव सव्वदुक्खप्पहीणे ॥ १९९॥ -* परिनिर्वाण અર્થ: તે કાળે તે સમયે કૌશલિક અહંત ઋષભ વીસ લાખ પૂર્વ વરસ સુધી કુમાર અવસ્થામાં રહ્યા. ત્રેસઠ લાખ પૂર્વ વરસ સુધી રાજ્યાવસ્થામાં રહ્યા, ત્રાસી લાખ પૂર્વ વરસ સુધી ગૃહવાસમાં રહ્યા, એક હજાર વરસ સુધી છvસ્થ પર્યાયમાં રહ્યા, એક લાખ પૂર્વ વરસમાં એક હજાર Page #362 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ પરિનિર્વાણ વરસ ઓછાં કેવળીપર્યાયમાં રહ્યા. આ પ્રમાણે પૂરાં એક લાખ પૂર્વ વરસ સુધી શ્રમણુપર્યાયમાં રહ્યા. આ પ્રમાણે નિર્ધારિત ચોર્યાસી લાખ પૂર્વનું પૂર્ણ આયુષ્ય ભોગવીને વેદનીયકર્મ, આયુકર્મ, નામકર્મ અને ત્રિકર્મ ક્ષીણ થતાં જ આ અવસર્પિણી કાળના સુષમ દુષણ નામના આરાને ઘણે સમય વ્યતીત થઈ ગયો ત્યારે ત્રણ વરસ અને સાડાઆઠ માસ બાકી રહેતાં, હેમંત ઋતુના ત્રીજા માસ, પાચમા પક્ષ અર્થાત્ મહા માસને કૃષ્ણપક્ષ આવ્ય-તે મહા વદ તેરસના દિવસે અષ્ટાપદ પર્વતના શિખર ઉપર શ્રી 2ષભદેવ અહંત બીજા દસ હજાર અણગારની સાથે, પાણી રહિત છે ઉપવાસનું તપ કરતાં, અભિજિત નક્ષત્રને યોગ થતાં જ પૂર્વાહનમાં પલ્યકાસનથી રહેલા કાળગત થયા યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયા અને નિર્વાણને પ્રાપ્ત થયા. उसमस्स णंअरहओ कोसलियस्स कालगयस्स जाव सव्वदुक्खप्पहीणस्स तिन्नि वासा अवनवमा य मासा विइकंता, तओ वि परं एगा सागरोवमकोडाकोडी तिवासअद्वनवमासाहिएहिं बायालीसाए वाससहस्सेहिं ऊणिया वीइक्कंता, एयम्मि समए समणे भगवं महावीरे परिनिव्वुडे, तओ वि परं नव वाससया वीइक्कंता दसमस्स य वाससयस्स अयं असीइमे સંદરશ્નારે જીરૂ . ૨૦૦ છે. અર્થ કૌશલિક અહત ત્રષભ નિર્વાણુ થયાને યાવત સર્વ દુ:ખથી મુક્ત થયાને ત્રણ વરસ ને સાડા આઠ માસ વ્યતીત થઈ ગયા, તે પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ઓછા એક કોડાકોડ સાગરોપમ એટલે કાળ વ્યતીત થયા, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર પરિનિર્વાણને પ્રાપ્ત થયા. તે પછી પણ નવસે વરસ વ્યતીત થઈ ગયાં અને હવે દસમી શતાબ્દીનું આ એંસીમું વરસ ચાલી રહેલ છે. ૮ Page #363 -------------------------------------------------------------------------- ________________ સ્થ વિ. ૨. વ. લી. -- * गणधर यरित्र मूल: तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्त नव गणा एक्कारस गणहरा होत्था ॥२०१॥ અર્થ તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણુ અને અગિયાર ગણધર હતા. मूल:~ से केणटेणं भंते ! एवं वुच्चइ-समणस्स भगवओ महावीरस्स नव गणा एक्कारस गणहरा होत्था ? समणस्स भगवओ महावीरस्स जेहे इंदभूई अणगारे गोयमे गोत्तणं पंच समणसयाइं वातेइ, मज्झिमे अणगारे अग्गिभूई नामेणं गोयमे गोत्तेणं पंच समणसयाई वाएइ, कणीयसे अणगारे वाउभूई नामेणं गोयमे गोत्तेणं पंच समणसयाई वाएइ, थेरे अज्जवियत्ते भारदाये गोत्तेणं पंच समणसयाई वाएइ, थेरे अज्जसुहम्मे अग्गिवेसायणे गोत्तेणं पंच समणसयाई वाएइ, थेरे मंडियपुत्ते वासिढे गोत्तेणं अध्दुहाई Page #364 -------------------------------------------------------------------------- ________________ ગણધર ચરિત્ર ૩૦૧ समणसयाइं वाएइ, थेरे मोरियपुत्ते कासवगोत्ते णं अध्दुट्ठाई समणसयाइं वाएइ, थेरे अकंपिए गोयमे गोत्तेणं, थेरे अयलभाया हारियायणे गोत्तेणं ते दुन्नि वि थेरा तिन्नि तिन्नि समणसयाइं वाइंति, थेरे मेयजे थेरे य प्पभासे एए दोन्नि वि थेरा कोडिन्ना गोत्तेणं तिन्नि तिन्नि समणसयाई वाएंति, से एतेणं अट्टेणं अज्जो! एवं वुच्चइ समणस्स भगवओ महावीरस्स नव गणा एक्कारस गणहरा होत्था ॥२०२॥ અર્થ : પ્રન– “ભગવન! એમ કઈ દષ્ટિથી કહેવામાં આવે છે કે શ્રમણ ભગવાન મહાવીરને નવ ગણુ અને અગીઆર ગણધર હતા?” - ઉત્તર: “શ્રમણ ભગવાન મહાવીરના મોટા શિષ્ય ઈંદ્રભૂતિ નામના ગૌતમ ગોત્રીય અણુગાર પાંચસે શ્રમણોને વાચના આપતા હતા. બીજા શિખ્ય અગ્નિભૂતિ નામના ગૌતમ ગોત્રીય અણગારે પાંચ શ્રમણોને વાચના આપી. ત્રીજા શિષ્ય લધુ અણગાર વાયુભૂતિ ગૌતમ ગોત્રીય પાંચસો શ્રમણને વાચના આપી. ચોથા શિષ્ય આર્યવ્યક્ત ભારદ્વાજ ગોત્રીય અવિરે પાંચસો શ્રમણને વાચના આપી. પાંચમા શિષ્ય આર્ય સુધર્મા નામના અગ્નિવૈશાયન ગેત્રીય સ્થવિરે પાંચસે શ્રમણોને વાચા આપી. છઠ્ઠા શિષ્ય મંડિતપુત્ર નામના વાસિષ્ઠ ગેત્રીય રવિરે ત્રણ પચાસ શ્રમણને વાચના આપી. સાતમા શિષ્ય મર્યપુત્ર નામના કાશ્યપગોત્રીય સ્થવિરે ત્રણસે પચાસ શ્રમણોને વાચના આપી. આઠમા શિષ્ય અકપિત નામના ગૌતમ ગોત્રીય સ્થવિરે અને નવમા શિષ્ય અલભ્રાતા નામના હારિતાયન ગાત્રીય સ્થવિરે ત્રણસો શ્રમણને વાચના આપી. દશમા શિષ્ય મેતાર્ય નામના કૌડિન્ય ગોત્રીય સ્થવિરે અને અગિયારમાં શિષ્ય પ્રભાસ નામને કૌડિન્ય ગાત્રીય સ્થવિરે ત્રણ ત્રણસો શ્રમણોને વાચના આપી. તે કારણે હું આર્યો! એમ કહેવામાં આવે છે કે શ્રમણ ભગવાન મહાવીરને નવગણ અને અગિયાર ગણધર હતા અર્થાત્ આઠમા નવમા ગધણુરની એક વાચના હતી અને દસમા તથા અગિયારમાની પણ એક Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ કલ્પસૂત્ર વાચના હતી. શ્રમણ ભગવાન મહાવીરની હાજરીમાં જ નવ ગણધર પોતપોતાના ગણુ આર્ય સુધર્માને સંપીને મેશે ચાલ્યા ગયા હતા. વિવેચનઃ ઈન્દ્રભૂતિ ગતમઃ ભગવાન મહાવીરના પ્રધાન શિષ્ય હતા. મગધની રાજધાની રાજગૃહની પાસે ગર્વર (ગોવરગાંવ) ગ્રામના રહેવાસી હતા, જેને આજે નાલંદાને જ એક વિભાગ માનવામાં આવે છે. તેમના પિતા વસુભૂતિ અને માતા “પૃથ્વી” હતી. તેમનું નામ છે કે ઇંદ્રભૂતિ હતું પણ તેમના ગત્રાભિધાન “ગૌતમ૫ નામથી જ તેઓ વધુ પ્રખ્યાત થયા હતા. પચાસ વરસની આયુમાં તેમણે પાંચ છાત્રોની સાથે પ્રવ્રયા ગ્રહણ કરી. ત્રીસ વરસ સુધી મર્થ રહ્યા. અને બાર વરસ જીવન્મુક્ત કેવળી. ૮ ગુણશીલ ચૈિત્યમાં માસિક અનશન કરીને બાણુ (૯૨) વર્ષની ઉમ્રમાં નિર્વાણને પ્રાપ્ત થયા * અભૂિતિઃ અગ્નભૂતિ ઇન્દ્રભૂતિ ગૌતમના વચલા ભાઈ હતા. છેતાળીસ વરસની અવસ્થામાં દીક્ષા ગ્રહણ કરી. ૧૦ બાર વરસ સુધી છમસ્થાવસ્થા માં તપ-જપ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. સોળ વરસ ૧૨ સુધી કેવળી અવસ્થામાં વિચરણ કરી, ભગવાન મહાવીરના નિર્વાણથી બે વરસ પહેલાં રાજગૃહના ગુણશીલ ચૈત્યમાં માસિક અનશન કરી ચુમોતેર (૭૪) વરસની અવસ્થામાં નિર્વાણને પ્રાપ્ત થયા છે વાયુભૂતિ: તે ઇન્દ્રભૂતિના નાનાભાઈ હતા. બેંતાળીસ વરસની અવસ્થામાં ગૃહવાસ ત્યાગીને શ્રમધર્મને સ્વીકાર કર્યો હતે. * દસ વરસ છદ્મસ્થાવસ્થામાં રહ્યા. ૧૫ અઢાર વરસ કેવળી અવસ્થામાં રહ્યા. ૧૬ સિત્તેર વરસની અવસ્થામાં રાજગૃહના ગુણશીલ ચૈત્યમાં માસિક અનશનની સાથે નિર્વાણને પ્રાપ્ત થયા. ૧૭ આ ત્રણે ગણધર સહોદર હતા અને વેદ વગેરેના પ્રકાંડ પંડિત હતા. (૪) આર્યવ્યક્તઃ- તે કેલ્લાગસંનિવેશના નિવાસી હતા. ૧૮ અને ભારદ્વાજ ગોત્રીય બ્રાહ્મણ હતા. તેના પિતાનું નામ ઘનમિત્ર અને માતાનું નામ વારૂણી હતું. પચાસ વરસની અવસ્થામાં પાંચ છાત્રોની Page #366 -------------------------------------------------------------------------- ________________ ગણધર ચરિત્ર ૩૦૩ સાથે શ્રમધર્મ ના સ્વીકાર કર્યાં, ૨૨ બાર વરસ સુધી છસ્થાવસ્થામાં રહ્યા ૨૩ અને અઢાર વરસ સુધી કેવળી પર્યાય પાળીને, એંસી વરસની અવસ્થામાં માસિક અનશન કરી રાજગૃહના ગુણશીલ ચૈત્યમાં નિર્વાણુને પામ્યા, ૨૫ (૫) સુધર્મો – તેઓ કાલ્લાગસ`નિવેશના નિવાસી ૬ અગ્નિવૈશ્યાયન ગાત્રીય બ્રાહ્મણુ હતા, ૨૭ તેમના પિતા ધમ્મિલ હતા અને માતા દ્દિલા હતી, ર૯ પાંચસો છાત્રા તેમની પાસે અધ્યયન કરતા હતા. પચાસ વરસની અવસ્થામાં શિષ્યાની સાથે પ્રવ્રજ્યા લીધી. ખેંતાલીસ વરસ સુધી છદ્મસ્થાવસ્થામાં રહ્યા મહાવીરના નિર્વાણુ ખાદ બાર વરસ વ્યતીત થતાં કેવળી થયા અને આઠ વરસ સુધી કેવળી અવસ્થામાં રહ્યા, શ્રમણ ભગવાનના સર્વ ગણધરોમાં સુધર્મા દીધું જીવી હતા તેથી અન્યાન્ય ગણધર એ પેાતાતાના નિર્વાણના સમયે પેાતાનાં ગણુ સુધર્માને અર્પિત કરી દીધા હતા. મહાવીર નિર્વાણના ૧૨ વર્ષ પછી સુધર્માને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને વીસ વરસ પછી સૌ વરસની અવસ્થામાં માસિક અનશન પૂર્વક રાજગૃહના ગુણશીલ ચૈત્યમાં નિર્વાણ પ્રાપ્ત કર્યું, ૩૨ મંડિત મડિત મૌર્યસન્નિવેશના રહેવાસી વાસિષ્ઠ ગાત્રીય બ્રાહ્મણુ હતા તેમના પિતા ધનદેવજ અને માતા વિજયદેવી કપ હતા, તેમણે ત્રણસેા પચાસ છાત્રાની સાથે ત્રેપન વરસની અવસ્થામાં પ્રવ્રજ્યા લીધી, ૩૬ સડસઠ (૬૭) વરસની અવસ્થામાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, ૭ અને ત્ર્યાસી વરસની અવસ્થામાં ગુણુશીલ ચૈત્યમાં નિર્વાણને પ્રાપ્ત થયા. ૪ (૭) મા પુત્ર – કાશ્યપ ગોત્રીય બ્રાહ્મણ હતા. ૩- તેમના પિતાનુ નામ મૌર્ય ૪ અને માતાનુ નામ વિજયદેવી હતુ. મૌર્યસનિવેશના નિવાસી હતા. ૪ર ત્રણસેા પચાસ છાત્રાની સાથે ૬૫ વરસની અવસ્થામાં દીક્ષા લીધી, ૪૩ આગણ્યાસી વરસની અવસ્થામાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ.. ભગવાનના અંતિમ વરસમાં (૯૫ વર્ષે) ૫ પંચાણુ વર્ષની અવસ્થામાં ૪૪ અને Page #367 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ૩૦૪ માસિક અનશનÍક રાજગૃહના ગુણશીલ ચૈત્યમાં નિર્વાણ પ્રાપ્ત કર્યું. મંડિત અને મૌર્ય પુત્રની માતા એક જ હતી. (૮) અકંપિત: તેઓ મિથિલાના રહેવાસી. ગૌતમ ગોત્રીય બ્રાહ્મણ હતા. તેમના પિતા દેવેન્દ્ર અને માતા જયંતી હતી ૪૯ ત્રણસો છાત્રોની સાથે અડતાલીસ વરસની અવસ્થામાં દીક્ષા લીધી. પછ સત્તાવના વરસની અવસ્થામાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને ભગવાન મહાવીરના અંતિમ વરસમાં અઠત્તેર વરસની અવસ્થામાં રાજગૃહના ગુણશીલ ચૈત્યમાં નિર્વાણ પ્રાપ્ત કર્યું. (૯) અલભ્રાતા તેઓ કેશલા ગ્રામના નિવાસી પર હારીત ગેત્રીય બ્રાહ્મણ હતા. તેમના પિતા વસુ૫૪ અને માતા નંદા હતી. પપ ત્રણસે છાત્રોની સાથે છેતાલીસ વરસની અવસ્થામાં શ્રમણત્વને સ્વીકાર કર્યો. પ૬ બાર વરસ સુધી છદ્મસ્થાવસ્થામાં અને ચૌદ વરસ કેવળી અવસ્થામાં વિચરણ કરીને તેર વરસની ૨૭ અવસ્થામાં માસિક અનશનની સાથે રાજગૃહના ગુણશીલ ચૈત્યમાં નિર્વાણ પ્રાપ્ત કર્યું. (૧૦) મેતાર્ય: તેઓ વત્સદેશમાં આવેલા તંગિક સન્નિવેશના નિવાસી ૮ કોંડિન્ય ગોત્રીય બ્રાહ્મણ હતા. પ૯ તેમના પિતાનું નામ દત્ત હતું. જ અને માતાનું નામ વરુણ દેવા હતું જ તેમણે ત્રણસે છાત્રની સાથે છત્રીસ વરસની ૩ અવસ્થામાં દીક્ષા ગ્રહણ કરી, દસ વરસ સુધી છદ્મસ્થાવસ્થામાં રહ્યા અને સોળ વરસ સુધી કેવળી અવસ્થામાં રહ્યા. ભગવાન મહાવીરના નિર્વાણથી, ચાર વરસ પહેલાં બાસઠ વરસની ૩ અવસ્થામાં રાજગૃહના ગુણશીલ ચૈત્યમાં નિર્વાણ પામ્યા. (૧૧) પ્રભાસ: તેઓ રાજગૃહના નિવાસી, ૪ કોંડિન્ય ગોત્રીય બ્રાહ્મણ હતા. ૧૫ તેમના પિતાનું નામ ‘બળ’ « અને માતાનું નામ “અતિભદ્ર'૧૭ હતું. તેમણે સેળ વરસની અવસ્થામાં શ્રમણધર્મને સ્વીકાર કર્યો હત૬૮ આઠ વરસ સુધી છદ્મસ્થાવસ્થામાં રહ્યા અને સેળ વરસ સુધી કેવળી અવસ્થામાં. ભગવાન મહાવીરને સર્વજ્ઞ જીવનના પચીસમા વરસમાં ગુણશીલ ચિત્યમાં માસિક અનશનપૂર્વક ચાલીસ વરસની અવસ્થામાં નિર્વાણ પ્રાપ્ત કર્યું. ૧૯ Page #368 -------------------------------------------------------------------------- ________________ ગણધર ચરિત્ર ૩૫ આ અગિયારેય બ્રાહ્મણ વિદ્વાનોએ ભગવાનના બીજા સમવસરણ પાવામાં દીક્ષા ગ્રહણ કરી અને બધા ગણધરના મહત્ત્વપૂર્ણ પદ ઉપર પ્રતિષ્ઠિત થયા હતા. મૂત્રઃ सव्वे एए समणस्स भगवओ महावीरस्स एक्कारस वि गणहरा दुवालसंगिणो चोदसपुग्विणो समत्तगणिपिडगधरा रायगिहे नगरे मासिएणं भत्तिएणं अपाणएणं कालगया जाव सव्वदुक्खप्पहीणा। थेरे इंदभूई थेरे अजसुहम्मे सिद्धिं गए महावीरे पच्छा दोन्नि वि परिनिव्वुया ॥२०३॥ અર્થ: શ્રમણ ભગવાન મહાવીરના અગિયાર ગણધરે દ્વાદશાંગીના જ્ઞાતા હતા. ચૌદ પૂર્વના વેત્તા હતા અને સમગ્ર ગણીપિટકના ધારક હતા. તે બધા રાજગૃહી નગરમાં એક માસ સુધી પાણી રહિત અનશન કરી કાળ ધર્મને પ્રાપ્ત થયા યાવત સર્વ દુ:ખથી રહિત થયા. ભગવાન મહાવીરના નિર્વાણ પછી સ્થવિર ઈન્દ્રભૂતિ અને રવિર આર્ય સુધર્મા પરિનિર્વાણને પ્રાપ્ત થયા. મૂલ્ય: जे इमे अजत्ताते समणा निग्गंथा विहरंति एए णं सवे अजसुहम्मस्स अणगारस्स आवच्चिज्जा, अवसेसा गणहरा निरवच्चा वोच्छिन्ना ॥२०४॥ અર્થ: આજે જે શ્રમણ નિર્ગથે વિચરે છે, અથવા વિદ્યમાન છે તે બધા આર્ય સુધર્મા અણગારના સંતાન છે, બાકી બધા ગણધરોની શિષ્ય પરંપરા વિચ્છિન્ન થઈ ગઈ છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ૩૦૬ — * આર્ય જંબુ મૂલ્સ समणेभगवं महावीरेकासवगोत्तेणं।समणस्सणं भगवओमहावीरस्स कासवगोत्तस्स अज सुहम्मे थेरे अन्तेवासी अग्गिवेसायणसगोत्ते । थेरस्स णं अजसुहम्मस्स अग्गिवेसायणसगोत्तस्स अजजंबुनामे थेरे अंतेवासी कासवगोत्ते। थेरस्स णं अजजंबुनामस्त कासवगोत्तस्त अज्जप्पभवे थेरे अंतेवासी कच्चायणसगोत्ते। थेरस्स णं अजप्पभवस्स कच्चायणसगोत्तरस अज्जसेजंभवे थेरे अंतेवासी मणगपिया वच्छसगोत्ते । थेरस्स णं अज्जसेज्जंभवस्स मणगपिउणो वच्छसगोत्तस्स अज्जजसभद्दे थेरे अंतेवासी तुंगियायणसगोत्ते ॥२०५॥ અર્થ શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપ ગોત્રીય હતા. કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરના અગ્નિશાયન ગોત્રીય સ્થવિર આર્ય સુધર્માના કાશ્યપ ગોત્રીય સ્થવિર આર્ય જંબુ નામના અંતેવાસી હતા. કાશ્યપ ગોત્રીય સ્થવિર આર્ય જમ્મુના કાત્યાયન ગોત્રીય સ્થવિર આર્ય પ્રભવ નામના અંતેવાસી હતા. કાત્યાયન ગોત્રીય સ્થવિર આર્ય પ્રભવના વસ્ય ગોત્રીય સ્થવિર આર્ય સિજર્જભવ (શવ્યંભવ) નામના અંતેવાસી હતા. મનકના પિતા અને વસ્ય ગાત્રીય અવિર આર્યસિજર્જભવન તંગિયાયન ગોત્રીય વિર આર્ય જસભદ્ર (આર્ય યશોભદ્ર) નામના અંતેવાસી હતા. વિવેચનઃ શ્રમણ ભગવાન મહાવીરના પરિનિર્વાણુના સેળ વરસ પહેલાં મગધની રાજધાની રાજગૃહમાં જંબુકુમારનો જન્મ થયે. તેના પિતાનું નામ શ્રેષ્ઠી શ્રેષભદત્ત અને માતાનું નામ ધારિણી હતું. તે તેમના માતાપિતાના એકના એક પુત્ર હતા, Page #370 -------------------------------------------------------------------------- ________________ આર્ય જંબુ ૩૦૭ સોળ વરસની ઉમરમાં આઠ કન્યાઓની સાથે પાણિગ્રહણ થયું. પાણિગ્રહણ પહેલાં જ સંયમ લેવાને સંકલ્પ કર્યો. પરંતુ માતા પિતાના આગ્રહથી સુંદર કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. કરિયાવરમાં ૯ કરોડનું ધન મળ્યું પરંતુ સુધર્મા સ્વામીના વૈરાગ્ય રંગથી પીગળાવી નાખે તેવા પ્રવચને સાંભળીને એટલી વિરક્તિ થઈ કે મધુરજની માણ્યા વિના આઠેય સુંદર પત્ની અને અપાર વૈભવને પરિત્યાગ કરીને ભગવાન સુધર્માના ચરણોમાં દીક્ષા ગ્રહણ કરી. જંબુની સાથે જ તેના માતા પિતા તથા આઠેય પત્ની અને તેમનાં પણ માતાપિતાઓએ તથા દસ્યુરાજ પ્રભવે તથા તેની સાથેના પાંચસો ચોરોએ, આ રીતે પાંચસે સત્તાવીસ વ્યક્તિઓએ એકી સાથે દીક્ષા ગ્રહણ કરી. સોળ વરસની ઉમરમાં દીક્ષા ગ્રહણ કરી બાર વરસ સુધી સુધર્મા સ્વામી પાસે આગમની વાચના પ્રાપ્ત કરતા રહ્યા. વીર નિર્વાણ સંવત એકમાં દીક્ષા ગ્રહણ કરી. ૭૦ વીર સંવત ૧૩માં સુધર્માસ્વામીને કેવળજ્ઞાન થયા પછી તેની પાટ ઉપર આસીન થયા. આઠ વરસ સુધી સંઘનું કુશળ નેતૃત્વ કર્યા પછી વીર સંવત વીસમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને વીર સંવત ચોસઠમાં એંસી વરસનું આયુષ્ય પૂર્ણ કરી મથુરાનગરીમાં નિર્વાણ પ્રાપ્ત કર્યું. આજે જે કાંઈ આગમ સાહિત્ય ઉપલબ્ધ છે, તેનું ઘણું બધું શ્રેય જંબુસ્વામીને જ છે. તેમની પ્રબળ જિજ્ઞાસાથી જ સુધર્માસ્વામીએ આગમની વાચના આપી. જંબુસ્વામી આ અવસર્પિણી કાળચક્રના અંતિમ કેવળી હતા. તેમનાં પછી કઈ પણ ક્ષે ગયું નહિ. તેમના મેક્ષ પધાર્યા પછી નીચે જણાવેલી દસ વાતે વિચ્છિન્ન થઈ ગઈ. (૧) મન:પર્યવજ્ઞાન (૨) પરમાવધિજ્ઞાન (૩) પુલાલબ્ધિ (૪) આહારક શરીર (૫) ક્ષપકશ્રેણી (૬) ઉપશમશ્રેણી (૭) જિનકલ્પ (૮) સંયમત્રિક (પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, સૂક્ષ્મ સંપરાય ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર,) (૯) કેવળજ્ઞાન અને (૧૦) સિદ્ધિપદ. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ કપસૂત્ર – આર્ય પ્રભવ સ્વામી આર્ય પ્રભવ વિંધ્યાચળ સન્નિકટવતી જયપુરના નિવાસી હતા. પિતાનું નામ વિધ્ય રાજા હતું. એક વખત કોઈ કારણથી પિતા સાથે અણુબનાવ થઈ જવાના કારણે પોતાના પાંચસો સાથીઓને સાથે રાજ્ય છોડીને નીકળી પડ્યા. પોતાના સાથીઓની સાથે અહીંતહીં લૂંટફાટ કરવી એવી પ્રવૃત્તિથી પ્રભવ રાજકુમાર દસ્યુરાજના રૂપમાં વિખ્યાત થઈ ગયા. તેના નામથી લેક કંપવા લાગ્યા. જે દિવસે જંબુકુમારના વિવાહ થયા હતા તે જ દિવસે ત્યાં લૂંટફાટ કરવા માટે પ્રભાવ તેમના ઘેર પહોંચ્યા. પ્રભવની પાસે બે વિદ્યાઓ હતી: (૧) તાલોદઘાટિની (તાળાં તોડવાની) અને (૨) અવસ્થાપિની (નિદ્રાધીન કરવાની). તેની વિદ્યાના પ્રભાવથી ઘરનાં બધાં માણસે સૂઈ ગયા પરંતુ ઉપર જબુકુમાર પોતાની નવપરિણીતા પત્નીઓની સાથે વૈરાગ્ય ચર્ચા કરી રહેલ હતા. પ્રભવ ત્યાં પહોંચ્યા. છુપાઈને સાંભળવા લાગ્યા. વૈરાગ્ય રસથી ઊભરાતે ઉપદેશ સાંભળીને પ્રભવ સંસારથી વિરક્ત થઈ ગયા. પિતાના સાથીઓની સાથે જ તેમણે ત્રીસ વરસની અવસ્થામાં પ્રવ્રજ્યા ગ્રહણ કરી. પચાસ વરસની અવસ્થામાં આચાર્ય પદ ઉપર બિરાજ્યા અને એક પાંચ વરસની ઉમરમાં અનશન કરી સ્વર્ગવાસી થયા. – – » આર્ય શસ્વૈભવ આર્ય પ્રભવના સ્વર્ગવાસ થયા બાદ આર્ય શäભવ તેમની પાટ ઉપર આરૂઢ થયા. તેઓ રાજગૃહના નિવાસી વત્સગોત્રીય બ્રાહ્મણ હતા. વૈદિક સાહિત્યના ઉદ્ભટ વિદ્વાન હતા. એક વખત તેઓ ઘણો મોટો યજ્ઞ કરી રહેલ હતા. આર્ય પ્રભવના આદેશાનુસાર કેટલાક શિષ્યો તેમની પાસે આવ્યા અને નીચે મુજબ કહીને આગળ નીકળી ગયા. ____ " अहो कष्टमहो कष्टं पुनः तत्त्वं न ज्ञायते परम् " અત્યંત ખેદ છે કે તત્ત્વ કોઈ જાણતું નથી.” આ વાકય શચંભવના પાંડિત્ય ઉપર એક સખત ઘા હતા. તેણે ઊંડાણથી વિચાર્યું Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ આ યશોભદ્ર પરંતુ તત્ત્વનું રહસ્ય જાણી ન શકાયું ત્યારે તેમણે મુનિઓને પૂછયુંતત્વ શું છે? બતાવો!” શિષ્યોએ કહ્યું- “તત્ત્વ શું છે? તે તો અમારા ગુરુ બતાવશે. જે તત્ત્વની જિજ્ઞાસા હોય તે અમારા ગુરુ આર્ય પ્રભવના ચરણમાં ચાલે.” તે જ ક્ષણે શય્યભવ આર્ય પ્રભવની પાસે આવ્યા. પ્રભવ સ્વામીએ બતાવ્યું.- “યજ્ઞ કરવો તે એક તત્ત્વ છે પરંતુ યજ્ઞ બહારને નહિ, આત્યંતર હોવો જોઈએ. વિકારોનાં પશુઓને હેમવા તે યજ્ઞનું તત્ત્વ છે.” પ્રભવ સ્વામીના પ્રભાવપૂર્ણ પ્રવચનથી પ્રબુદ્ધ થઈને પ્રવજ્યા ગ્રહણ કરી. ચૌદ પૂર્વનું અધ્યયન કર્યું. જ્યારે તેમણે પ્રવ્રજ્યા ગ્રહણ કરી હતી ત્યારે તેમની પત્ની સગર્ભા હતી, પછી પુત્ર થયું. “મનકી નામ રાખવામાં આવ્યું. મનકે લધુ વયમાંજ ચંપાનગરીમાં તેમનાં દર્શન કર્યા અને તેઓ પણ મુનિ બની ગયા. વિશિષ્ટ જ્ઞાનથી પુત્રનું છ માસનું આયુષ્ય જાણીને અલ્પ કાળમાંજ શ્રમણાચારને સમ્યક્ પરિચય આપવાના હેતુથી પૂર્વશ્રતના આધારથી આચારસંહિતાનું સંકલન કર્યું. તેનાં દસ અધ્યયન હતા. વિકાળમાં રચવાને કારણે તેનું નામ “દસર્વકાલિક” રાખવામાં આવ્યું. તેમણે અઠ્ઠાવીસ વરસની વયમાં પ્રવજ્યા ગ્રહણ કરી. ત્રીસ વરસ સાધારણ મુનિ અવસ્થામાં રહ્યા અને ત્રેવીસ વરસ યુગપ્રધાન આચાર્યપદ ઉપર. વીર સંવત ૯૮માં ૮૫ વરસનું આયુષ્ય પૂર્ણ કરીને સ્વર્ગસ્થ થયા —- આર્ય યશેભદ્ર તે આચાર્ય શય્યભવના પરમ મેધાવી શિષ્ય હતા. તંગિયાયન ગોત્રીય બ્રાહ્મણ હતા. તેમના જીવનવૃત્ત સંબંધમાં વિશેષ સામગ્રી ઉપલબ્ધ નથી. પાટલિપુત્રના નંદરાજવંશ અને મંત્રીવંશ તેમના પ્રભાવથી પૂર્ણ પ્રભાવિત હતા. તથા વિદેહ, મગધ અને અંગ આદિ તેમના પાદ– પદ્મોથી સદા પાવન રહેતા હતાં. બાવીસ વરસની ઉંમરમાં દીક્ષા ગ્રહણ કરી, ચૌદ વરસ સુધી મુનિ અવસ્થામાં રહ્યા અને પચાસ વરસ યુગપ્રધાન Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ કલ્પસૂત્ર આચાર્યપદ પર રહ્યા. વીર સંવત ૧૪૮ માં ૮૬ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સ્વર્ગસ્થ થયા. અહીં એ સ્પષ્ટીકરણ કરી દેવાની આવશ્યક્તા છે કે સ્થવિરાવલીનું લેખન એક સમયમાં થયેલું નથી. જેવી રીતે આગમોને ત્રણ વખત વ્યવસ્થિત કરવામાં આવ્યાં હતાં તેવી જ રીતે સ્થવિરાવલી પણ ત્રણ ભાગમાં વ્યવસ્થિત કરવામાં આવી છે. આર્ય યશોભદ્ર સુધી સ્થવિરાવલીની એક પરંપરા રહી છે. તેના પછી બે ધારાઓ થઈ ગઈ, એક સંક્ષિપ્ત અને બીજી વિસ્તૃત, આર્યયશોભદ્ર સુધીની સ્થવિરાવલી ભગવાન મહાવીરના નિર્વાણુથી ઓછામાં ઓછા ૧૬૦ વર્ષ પછી પાટલીપુત્રમાં જે પ્રથમ વાચના થઈ હતી તેના પહેલાંની છે. તેના પછી સંક્ષિપ્ત અને વિસ્તૃત-બંનેય સ્થવિરાવલી કે જેમની પરિસમાપ્તિ ક્રમશઃ આર્ય તાપસ અને ફળ્યુમિત્ત સુધી થઈ છે. દ્વિતીય વાચનાની વખતે તે તેમાં જોડી દેવામાં આવી છે. સંક્ષિપ્ત સ્થવિરાવલીમાં મૂળ પરંપરાના વિરોને જ મુખ્યપણે નિર્દેશ કરવામાં આવેલ છે અને વિસ્તૃત સ્થવિરાવલીમાં મૂળ પટ્ટધરે સિવાય તેમના ગુરુભાતા અને પ્રાદુર્ભત થવાવાળા ગણુ, ગણોના કુળ અને શાખાઓનું પણ વર્ણન કરવામાં આવેલ છે. આર્ય તાપસ અને ફક્યુમિત્ર પછી સ્થવિરાવલીની ત્રીજી વાચનાના સમયે પૂર્વતન સ્થવિરાવલી તેમાં જોડી દેવામાં આવી. મુલ્સ - संखित्तवायणाए अज्जजसभदाओ अग्गओ एवं थेरावली भणिया तं जहा-थेरस्स णं अज्जजसभहस्स तुंगियायणसगोत्तस्स अंतेवासी दुवे थेरा-थेरे अज्जसंभूयविजए माढरसगोत्ते; थेरेअज्जभद्दबाहू पाइणसगोत्ते। थेरस्सणं अज्जसंभूयबिजयस्स माढरसगोत्तस्स अंतेवासी थेरे अज्जथूलभद्दे गोयमसगोत्ते । थेरस्स णं अज्जथूलभद्दस्स गोयमसगोत्तस्स अंतेवासी Page #374 -------------------------------------------------------------------------- ________________ ३११ આર્ય યશોભદ્ર दुवे थेरा-थेरे अज्जमहागिरी एलावच्छसगोत्ते। थेरे अज्जसुहत्थी वासिहसगोत्ते। थेरस्स णं अज्जसुहत्थिस्स वासिट्ठसगोत्तस्स अंतेवासी दुवे थेरा सुट्टियसुपडिबुद्धा कोडियकाकंदगा वग्यावच्चसगोत्ता । थेराणं सुट्टियसुपडिबुद्धाणं कोडियकाकंदगाणं वग्घावच्चसगोत्ताणं अंतेवासी थेरे अज्जइंददिन्ने कोसियगोत्ते । थेरस्स णं अज्जइंददिन्नस्स कोसियगोत्तस्स अंतेवासी थेरे अज्जदिन्ने गोयमसगोत्ते । थेरस्स णं अज्जदिन्नस्स गोयमसगोत्तस्स अंतेवासी थैरे अज्जसीहगिरी जाइस्सरे कोसियगोत्ते । थेरस्स णं अज्जसीहगिरिस्स जातिसरस्स कोसियगोत्तस्स अंतेवासी थेरे अज्जवइरे गोयमसगोत्ते । थेरस्स गं अज्जवइरस्स गोयमसगोत्तस्स अंतेवासी चत्तारि थेरा-थेरे अज्जनाइले, थेरे अज्ज पोगिले, थेरे अज्जजयंते, थैरे अज्जतावसे। थेराओ अज्जनाइलामो अज्जनाइला साहा निग्गया, थेराओ अज्जपोगिलाओ अज्जपोगिला साहा निग्गया, थेराओ अज्जजयंताओ अज्जजयंती साहा निग्गया, थेराओ अज्जतावसाओ अज्जतावसी साहा निग्गया इति ॥२०६॥ અર્થ: આર્ય યશભદ્રથી આગળની સ્થવિરાવલી સંક્ષિપ્ત વાચના દ્વારા આ રીતે કહેવામાં આવેલ છે – જેવી રીતે કે તંગિયાયન ગોત્રના સ્થવિર આર્ય યશોભદ્રના બે સ્થવિર અંતેવાસી હતા. એક માઢર ગેત્રીય વિર આર્ય સંભૂતિવિજય અને બીજા પ્રાચીન ગોત્રના સ્થવિર આર્ય ભદ્રબાહુ, માસ્ટર ગોત્રીય સ્થવિર આર્ય સંભૂતિ વિજયના ગૌતમ ગોત્રીય આર્ય સ્થૂલભદ્ર નામના અંતેવાસી હતા. ગૌતમ ગોત્રીય વિર આર્ય Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ કલ્પસૂત્ર સ્થૂલભદ્રના બે સ્થવિર અંતેવાસી હતા, પ્રથમ એલોવચ્ચ (ઐલાવત્સ) ગોત્રીય સ્થવિર આર્ય મહાગિરિ અને બીજા વાસિષ્ઠ ગોત્રીય સ્થવિર આર્ય સુહસ્તિ, વાસિષ્ઠગોત્રીય સ્થવિર આર્ય સહસ્તીના બે સ્થવિર અંતેવાસી હતા. પ્રથમ મુસ્થિત સ્થવિર અને બીજા સુપડિબુદ્ધ (સુપ્રતિબુદ્ધ) સ્થવિર. તે બન્ને કોડિય કાકંદક” કહેવરાવતા હતા અને તે બન્ને વગ્ધાવચ્ચ (વ્યાધાપત્ય) ગોત્રના હતા, કડિયાકંદકના રૂપમાં પ્રસિદ્ધ થયા અને વિષ્પાવચ્ચ ગોત્રીય (વ્યાઘાપત્ય ગોત્રીય) સુસ્થિત અને સુખડિબુદ્ધ સ્થવિરના કૌશિક ગોત્રીય આર્ય ઈન્દ્રદિન્ન નામના સ્થવિર અંતેવાસી હતા, કૌશિક ગોત્રીય આર્ય ઈન્દ્રદિન સ્થવિરના ગૌતમ ગોત્રીય સ્થવિર આર્ય દિન્ન નામના અંતેવાસી હતા. ગૌતમ ગોત્રીય સ્થવિર આર્ય દિન્નના કૌશિક ગોત્રીય આર્ય સિંહગિરિ નામના સ્થવિર અંતેવાસી હતા. આર્ય સિંહગિરિને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. જાતિસ્મરણ જ્ઞાનને પ્રાપ્ત કૌશિક ગોત્રીય આર્ય સિંહગિરિ વિરના ગૌતમ ગોત્રીય આર્ય વજાનામક સ્થવિર અંતેવાસી હતા. ગૌતમ ગોત્રીય સ્થવિર આર્યવજાના ઉકસિગોત્રીય આર્ય વાસેન નામના સ્થવિર અંતેવાસી હતા. ઉકસિગોત્રીય આર્ય વજસેન સ્થવિરના ચાર સ્થવિર અંતેવાસી હતા: (૧) સ્થવિર આર્ય નાઈલ, (૨) સ્થવિર આર્ય પામિલ (પદ્મલ) (૩) વિર આર્ય જયંત (૪) અને સ્થવિર આર્ય તાપસ. સ્થવિર આર્ય નાઈલથી આર્ય નાઈલા શાખા નીકળી, સ્થવિર આર્ય પોમિલ (પદ્મલ)થી આર્ય પમિલા (પદ્મિલા) શાખા નીકળી, સ્થવિર આર્ય જયંતથી આર્ય જયંતી શાખા નીકળી, સ્થવિર આર્ય તાપસથી આર્ય તાપસી શાખા નીકળી. મૂ6:-- वित्थरवायणाए पुण अज्जजसभदाओ परओ थेरावली एवं पलोइज्जइ, तं जहा-थेरस्स णं अज्जजसभइस्स इमे दो थेरा अंतेवासी अहावच्चा अभिन्नाया होत्था, तं जहा-थेरे अज्जभद्दबाहू पाईणसगोत्ते थेरे अज्ज संभूयविजये माढरसगोत्ते । थेरस्स णं अज्जभद्दबाहुस्स पाईणगोत्तस्स इमे चत्तारि Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ આર્ય ભદ્રબાહુ थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया होत्था, तं जहा-थेरे गोदासे थेरे अग्गिदत्ते थेरे जण्णदत्ते थेरे सोमदत्ते कासवगोत्ते णं । थेरेहितो णं गोदासेहितो कासवगोत्तेहिंतो एत्थ णं गोदासगणे नामं गणे निग्गए, तस्स णं इमाओ चत्तारि साहाओ एवमाहिजति, तं जहा-तामलित्तिया कोडीवरिसिया पोंडवद्धणिया दासीखब्वडिया ॥२०७॥ અર્થ: તે પછી આર્ય યશોભદ્રથી આગળની સ્થવિરાવલી વિસ્તૃત વાચનાથી આ રીતે દૃષ્ટિગોચર થાય છે. જેવી રીતે કે તુંગિયાયન ગોત્રીય સ્થવિર આર્ય યશોભદ્રના પુત્ર સમાન તે બે પ્રખ્યાત સ્થવિર અંતેવાસી હતા. પ્રાચીન ગેત્રીય આર્ય ભદ્રબાહુ સ્થવિર અને માઢર ગોત્રીય આર્ય સંભૂતિવિજ્ય, પ્રાચીન ગોત્રીય આર્ય ભદ્રબાહુ સ્થવિરના આ ચાર સ્થવિર અંતેવાસી હતા.:- (૧) સ્થવિર ગદાસ (૨) સ્થવિર અગ્નિદત્ત (૩) સ્થવિર યજ્ઞદત્ત (૪) અને સ્થવિર સોમદત્ત તે ચારેય સ્થવિર કાશ્યપ ગોત્રીય હતા. કાશ્યપ ગોત્રીય સ્થવિર ગદાસથી ગોદાસ ગણને પ્રારંભ થયે. તે ગણની ચાર શાખાઓ આ રીતે છે: (૧) તામલિત્તિયા (તામ્રલિસિકા) (૨) કડિવરિસિયા (કેટિવર્ષિયા) (૩) પાંડવર્જિણિયા (પૌવર્ધાનિકા) (૪) દાસી ખમ્બડિયા (દાસીકર્પેટિકા) વિવેચનઃ સંક્ષિપ્ત સ્થવિરાવલીમાં આર્ય સંભૂતવિજયનું નામ પ્રથમ આવ્યું છે અને આર્ય ભદ્રબાહુનું બીજુ, પરંતુ આ વિસ્તૃત વિરાવલીમાં પ્રથમ ભદ્રબાહુનું નામ આવે છે અને પછી સંભૂતવિજ્યનું, પટ્ટાવલી કારને પણ એવો અભિમત છે કે સંભૂતવિજયના લઘુ ગુરુભ્રાતા ભદ્રબાહુ હતા અને યશોભદ્ર પછી તેને બંનેય શિષ્ય પટ્ટધર બન્યા. – આ આર્ય ભદ્રબાહુ - તે જૈન સંસ્કૃતિના એક જ્યોતિર્ધર આચાર્ય હતા. જેના આગમે ઉપર સર્વ પ્રથમ વ્યાખ્યાત્મક ચિંતનના રૂપમાં તેમણે જ નિર્યુક્તિઓની Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ કલ્પસૂત્ર રચના કરેલ છે. તેઓ મંત્રશાસ્ત્ર અને જ્યોતિષના પ્રકાંડ વિદ્વાન હતા. જૈન સાહિત્ય સર્જનના તે આદિપુરુષ માની શકાય છે. આગમ વ્યાખ્યાતા, ઈતિહાસકાર અને સાહિત્યના નવસર્જકના રૂપમાં વસ્તુત: આચાર્ય ભદ્રબાહુ તેમના યુગના બહુમુખી પ્રતિભા સંપન્ન અને પ્રભાવશાળી આચાર્ય હતા. તેમને જન્મ પ્રતિષ્ઠાનપુર નગરમાં થયો હતે. ૪૪ વર્ષની વયમાં આર્ય યશભદ્રની પાસે પ્રવજ્યા ગ્રહણ કરી. ૧૮ વર્ષ સુધી સાધારણ મુનિ અવસ્થામાં રહ્યા અને ૧૪ વર્ષ સુધી યુગ પ્રધાન આચાર્ય પદ ઉપર. વીર સંવત ૧૭૦માં ૭૬ વર્ષનું આયુષ્ય ભોગવીને તેઓ સ્વર્ગસ્થ થયા. આર્ય પ્રભાવથી પ્રારંભ થવા વાળી શ્રુતકેવળી પરંપરામાં ભદ્રબાહુ પાંચમાં શ્રુતકેવળી છે. ચૌદ પૂર્વધર છે. તેમના પછી કોઈપણ સાધક ચોદ પૂર્વધર થયા નથી તેમને અંતિમ શ્રુતકેવળી માનવામાં આવે છે. દશાશ્રુત, વૃહતકલ્પ, વ્યવહાર ૩ અને કલ્પસૂત્ર તે તેમના દ્વારા રચાયેલાં છે. આવશ્યકનિયુક્તિ વગેરે દશ નિયુક્તિઓની રચના પણ તેમણે જ કરી છે. આવશ્યકનિક્તિ તે વસ્તુતઃ જૈન સાહિત્યને એક આકર” ગ્રંથ છે, તેમાં સર્વ પ્રથમ આ અવસર્પિણી કાળના જૈન મહાપુરુષોના જીવનચરિત્ર ગ્રંથિત થયા છે. તેમણે સપાદલક્ષ ગાથાબદ્ધ વસુદેવચરિત્ર (પ્રાકૃત ભાષામાં) લખેલું હતું. ચમત્કારી ઉપસગ્ગહર સ્તોત્ર પણ તેમની જ રચના છે. આ કૃતિના સંબંધમાં અનુશ્રુતિ છે કે વરાહમિહિર સંહિતાના રચયિતા વરાહમિહિર તેમના નાના ભાઈ હતા. તેમણે પણ આહતી દીક્ષા ગ્રહણ કરી હતી. જ્યારે ભદ્રબાહુને આચાર્યપદ આપવાનું નિશ્ચિત થયું ત્યારે તે ઈર્ષાથી શ્રમણવેષનો પરિત્યાગ કરી ગૃહસ્થ બની ગયા. અને વરાહમિહિર સંહિતાનું નિર્માણ કર્યું. વિદ્વાનોની એવી ધારણા છે કે વર્તમાનમાં જે વરાહમિહિર-સંહિતા ઉપલબ્ધ છે, તે તેનાથી ભિન્ન છે. જ્યારે તે મરીને વ્યંતરદેવ થયા ત્યારે પૂર્વ વેરથી જૈન શાસનના રાગીઓને ઉપસર્ગ કરવા લાગ્યા. ત્યારે આચાર્યો પ્રસ્તુત સ્તોત્રની રચના કરી કે જેના પાઠથી બધા ઉપસર્ગ નષ્ટ થઈ ગયા. જ Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ આર્ય ભદ્રબાહુ ' કહેવામાં આવે છે કે પ્રાકૃત ભાષામાં તેમણે ભદ્રબાહુ સંહિતા નામને જ્યોતિષ ગ્રંથ લખ્યો હતો તે આજે મળતું નથી. તેના અનુસંધાનમાં બીજા ભદ્રબાહુએ સંહિતાનું નિર્માણ કર્યું.૫ આગમોની પ્રથમ વાચના પાટલિપુત્રમાં તેમના દ્વારા જ સંપન્ન થઈ. તે વખતે (વી. નિ. ૧૫૫ની આસપાસ) ૧૨ વર્ષને ભયંકર દુષ્કાળ પ. શ્રમણસંધ સમુદ્ર તટ ઉપર ચાલ્યા ગયે. અનેક શ્રતધર કાળધર્મ પામી ગયા. દુષ્કાળ વગેરે અનેક કારણોથી યથાવસ્થિત સૂત્ર પારાયણ ન થઈ શકયા તેનાથી આગમની શૃંખલા છિન્ન ભિન્ન થઈ ગઈ. દુષ્કાળ સમાપ્ત થે. તે સમયે વિદ્યમાન વિશિષ્ટ આચાર્યો પાટલિપુત્રમાં એકઠા થયા. અગિયાર અંગ સંકલિત કરવામાં આવ્યાં. બારમા અંગના એક માત્ર જ્ઞાતા ભદ્રબાહુ સ્વામી તે વખતે નેપાળમાં મહાપ્રાણધ્યાનની સાધના કરી રહેલાં હતા. સંઘના આગ્રહથી તેમણે સ્થૂલિભદ્ર મુનિને બારમા અંગની વાચના દેવાને સ્વીકાર કર્યો. દશપૂર્વ અર્થ સહિત શીખવાડ્યાં. અગિયારમા પૂર્વની વાચના ચાલી રહેલ હતી કે જ્યારે એક વખત આર્ય સ્થલિભદ્રને મળવા માટે, જ્યાં તે ધ્યાન કરી રહેલ હતા ત્યાં તેમની બહેને આવી. બહેનને ચમત્કાર દેખાડવાના કૌતુકવશ સ્યુલિભદ્ર સિંહનું રૂપ બનાવ્યું. તે ઘટના ઉપર ભદ્રબાહુએ આગળ વાચના દેવાનું બંધ કરી દીધું કારણ તે જ્ઞાનને પચાવી શક્યા નહતા પરંતુ સંધના અતિઆગ્રહથી અંતિમ ચાર પૂર્વેની વાચના તે આપી પરંતુ અર્થ ન બતાવ્યા. અને બીજાઓને તેની વાચના દેવાની સ્પષ્ટ મનાઈ કરી. અર્થની દષ્ટિએ અંતિમ શ્રુતકેવળી ભદ્રબાહુ જ છે લિભદ્ર શાબ્દિક દૃષ્ટિથી ચૌદપૂવ હતા. અને અર્થ દષ્ટિથી દશપૂર્વી હતા, મૌર્યસમ્રાટ ચન્દ્રગુપ્ત તેમના અનન્ય ભક્ત હતા તેના દ્વારા જોવામાં આવેલાં ૧૬ સ્વપ્નનું ફળ તેમણે બતાવ્યું હતું. તેમાં પચમકાળની ભવિષ્યકાલીન સ્થિતિનું રેખાચિત્ર હતું. સંભવિત રીતે ભદ્રબાહુના આવા વિરાટ વ્યક્તિત્વના કારણે જ શ્વેતાંબર અને દિગંબર-બંને પરંપરાઓને તેમના પ્રત્યે સમાન શ્રદ્ધાભાવ છે. બંનેય તેમને પોતાની પરંપરાના જ્યોતિ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ કલ્પસૂત્ર ધર માને છે. વી. સં. ૧૭૦માં (વિ. પૂર્વ ૩૦૦માં) તેમને સ્વર્ગવાસ માનવામાં આવે છે. मूल:-~ थेरस्स णं अजसंभूयविजयस्स माढरसगोत्तस्स इमे दुवालस थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया होत्था, तं जहा नंदणभद्दे उवनंदभद्दे तह तीसभद्दे जसभद्दे । थेरे य सुमिणभद्दे मणिभद्दे य पुनभद्दे य ॥१॥ थेरे य थूलभद्दे उज्जुमती जंबुनामधेज्जे य ॥ थेरे य दीहभद्दे थेरे तह पंडभदे य ॥२॥ थेरस्स णं अजसंभूइविजयस्स माढरसगोत्तस्स इमाओ सत्त अंतेवासिणीओ अहावच्चाओ अभिनाताओ होत्था, तं जहा जक्खा य जक्खदिन्ना भूया तह होइ भूयदिन्ना य । सेणा वेणा रेणा भगिणीओ थूलभदस्स । १॥२०८॥ અર્થ : માસ્ટર ગેત્રીય સ્થવિર આર્ય સંભૂતવિજયના પુત્ર સમાન અને પ્રખ્યાત બાર સ્થવિર અંતેવાસી હતા:- (૧) નંદનભદ્ર (૨) ઉપનંદભદ્ર (3) तिष्यभद्र (४) यशोभद्र (५) स्थवि२ सुमनभद्र (स्वप्नभद्र) (६) भनिभद्र (७) पुख्यमद (पूर्णभद्र) (८) मार्यस्थूलभद्र (6) *भति (૧૦) જંબુ (૧૧) સ્થવિર દીર્ધભદ્ર (૧૨) સ્થવિરપાંડુભદ્ર, માઢર ગોત્રીય વિર આર્ય સંભૂતવિજયની પુત્રી સમાન તથા પ્રખ્યાત આ સાત सातवासिनीय। (शिष्याया) ता:- (१) यक्षा (२) यक्षहत्ता (3) भूता Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ આ સ્થૂલિભદ્ર (४) भूतहत्ता (५) से (६) बेशु मने (७) २. से सातय मार्य स्थलिमानी मना ती. વિવેચનઃ આચાર્ય સંભૂતિવિજય માઢર ગેત્રીય બ્રાહ્મણ વિદ્વાન હતા. આર્ય યશોભદ્રની પાસે ૪૨ વર્ષની ઉંમરે તેમણે દીક્ષા ગ્રહણ કરી. ૪૦ વર્ષ સામાન્ય સાધુ અવસ્થામાં રહ્યા અને આઠ વર્ષ યુગ પ્રધાન આચાર્ય પદ ઉપર. ૯૦ વર્ષની ઉંમરમાં વીરસંવત ૧૫૬માં સ્વર્ગવાસી થયા, તેમને શિષ્ય પરિવાર ઘણું જ વિસ્તૃત હતો. અહીં તે પ્રમુખ ૧૨ શિષ્યના જ નામને નિર્દેશ કરવામાં આવેલ છે. -* आर्य स्थतिमा मूल: थेरस्स णं अजथूलभद्दस्स गोयमगोत्तस्स इमे दो थेरा अहावच्चा अभिन्नाया होत्था, तं जहा-थेरे अज्जमहागिरी एलावच्छसगोत्ते, थेरे अज सुहत्थी वासिट्ठसगोते । थेरस्स णं अज्जमहागिरिस्स एलावच्छसगोत्तस्स इमे अट्ट थेरा अंतेवासी अहावच्चा अभिन्नाया होत्था, तं जहा-थैरे उत्तरे थेरे बलिस्सहे थेरे धणढ़े थेरे सिरिट्टे थेरे कोडिन्ने थेरे नागे थेरे नागमित्ते थेरे छलुए रोहगुत्ते कोसिएगोत्तेणं।थेरेहितो गं छलुएहितो रोहगुत्तेहिंतो कोसियगोत्तेहितो तत्थणं तेरासिया निग्गया। थेरेहितो णं उत्तरबलिस्सहेहितो तत्थ णं उत्तरबलिस्सहगणे नाम गणे निग्गए । तस्स णं इमाओ चत्तारि साहाओ एवमाहिज्जंति, तं जहा-कोसंबिया सोतित्तिया कोडवाणी चंदनागरी ॥२०९॥ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ કલ્પસૂત્ર અર્થ ગૌતમ ગોત્રીય આર્ય સ્થલિભદ્ર સ્થવિરના પુત્ર સમાન અને પ્રખ્યાત આ બે સ્થવિર અંતેવાસી હતા. જેવા કે એક ઐલાવચ્ચ (એલાવત્સ) ગોત્રીય સ્થવિર આર્ય મહાગિરિ અને બીજા વસિષ્ઠ ગોત્રીય સ્થવિર આર્ય સુહસ્તિ. ઐલાવચ્ચે ગોત્રીય સ્થવિર આર્ય મહાગિરિના પુત્ર સમાન પ્રખ્યાત તે આઠ સ્થવિર અંતેવાસી હતા. જેવા કે (૧) સ્થવિર ઉત્તર (૨) સ્થવિર બલિસ્સહ (૩) સ્થવિર ઘણડૂઢ (ધનાઢ્ય) (૪) સ્થવિર સિરિડૂઢ (શ્રી આર્ય, (૫) વિર કેડિન્સ (કૌડિન્ય) (૬) સ્થવિર નાગ (૭) વિર નાગમિત્ત (નાગમિત્ર) (૮) ષડુલૂક, કૌશિક ગોત્રીય સ્થવિર રહગુપ્ત. કોશિક ગોત્રીય સ્થવિર ષડુલૂક રહગુપ્તથી વૈરાશિક સંપ્રદાય નીકળે. સ્થવિર ઉત્તરથી તથા સ્થવિર બલિસ્સહથી ઉત્તરબલિસ્સહ નામને ગણું નીકળ્યો. તેની ચાર શાખાએ આ રીતે કહેવામાં આવે છે જેવી કે (૧) કોલંબિયા (કૌશામ્બિકા) (૨) સેઈત્તિયા (ગુક્તિમતિયા) (૩) કંડબાણી ૮૦ અને (૪) ચંદનાગરી. વિવેચનઃ આર્ય સ્થલિભદ્ર જૈન જગતનું એવું ઉજજવલ નક્ષત્ર છે કે જેમની જીવન પ્રભાથી આજે પણ જન જીવન આલેક્તિ છે. મંગળાચરણમાં ત્રીજા મંગળના રૂપમાં તેનું સ્મરણ કરવામાં આવે છે. તે મગધની રાજધાની પાટલીપુત્રના નિવાસી હતા. તેના પિતાનું નામ શકડાલ હતું કે જે નંદ સામ્રાજ્યના મહામંત્રી હતા. તે વિલક્ષણ પ્રતિભાના ઘણી અને રાજનીતિજ્ઞ હતા. જ્યાં સુધી તે વિદ્યમાન રહ્યા ત્યાં સુધી નંદ સામ્રાજ્ય પ્રતિદિવસ વિકાસ કરતું રહ્યું. રલિભદ્રના નાના ભાઈ શ્રેયક હતા અને યક્ષા વગેરે સાત બહેને હતી. સ્થલિભદ્ર જ્યારે યૌવનના ઉંબરા ઉપર પહોંચ્યા ત્યારે કોશાગણિકા (તે યુગની સુંદરી ગણિકા તથા નર્તકી)ની રૂપજાળમાં ફસાઈ ગયા. મહાપંડિત વરચિના ષડયંત્રથી શ્રેયકને તેના પિતાને વધ કરવો પડ્યો. પિતાનું Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ આર્ય શૂલિભદ્ર અમાત્યપદ ગ્રહણ કરવા માટે સ્થલિભદ્રને કહેવામાં આવ્યું પરંતુ પિતાના મૃત્યુથી તેને વૈરાગ્ય થઈ ગયો. તેણે આચાર્ય સંભૂતિવિજય પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. પ્રથમ વર્ષાવાસને સમય આવ્યો. અન્ય સાથી મુનિઓમાંથી એકે સિંહગુફા ઉપર ચાતુર્માસ રહેવાની આજ્ઞા માગી. બીજાએ દષ્ટિ વિષ સર્પના રાફડા ઉપર, ત્રીજાએ કૂવાના કાંઠા ઉપર અને સ્થૂલિભદ્ર કેશાની ચિત્રશાળામાં. ગુરઆજ્ઞા લઈને સ્થૂલિભદ્ર કેશાના ભવન ઉપર પહોંચ્યા. ચારેય બાજુ વાસનાનું વાતાવરણ! કોશા-વેશ્યાના હાવભાવથી પણ ધૂલિભદ્ર ચલિત ન થયા. અંતે ધૂલિભદ્રના ત્યાગમય ઉપદેશથી તે શ્રાવિકા બની ગઈ વર્ષાવાસ પૂરો થતાં બધા શિષ્યો ગુરુના ચરણોમાં પાછા ફર્યા, ત્રણેયનું “દુષ્કરકારક તપસ્વીનાં રૂપમાં સ્વાગત કરવામાં આવ્યું. લિભદ્ર આવ્યા ત્યારે ગુરુ સાત આઠ ડગલાં સામે ગયા અને દુષ્કર-દુષ્કરકારક તપસ્વી કહીને સ્વાગત કર્યું. સિંહ ગુફાવાસી મુનિ આ દેખીને ક્ષુબ્ધ થયા. આચાર્યું બ્રહ્મચર્યની દુષ્કરતા ઉપર પ્રકાશ નાખ્યો પણ તેને ક્ષોભ શાંત ન થયે. બીજા વરસે સિંહ ગુફાવાસી મુનિ કોશા વેશ્યાને ત્યાં પહોંચ્યા. વેશ્યાએ પરીક્ષા માટે જેવાં કટાક્ષના બાણ છેડ્યાં કે ઘાયલ થઈ ગયા અને વ્રતભંગ કરવા માટે તૈયાર થઈ ગયા.” કોશાએ પ્રતિબંધ દેવાના હેતુથી નેપાળ નરેશ દ્વારા અપાતી રત્નકંબલની યાચના કરી. વિષયાકુલ બનેલા તે વર્ષાવાસમાં નેપાળ પહોંચ્યા. રત્નકંબલ લઈને પાછા ફરી રહેલ હતા કે માર્ગમાં ચોરોએ તેને અનેક કષ્ટ આપ્યાં. ઘણીયે મુસીબતો સહન કરીને ફરીને પાટલીપુત્ર પહોંચ્યા. રત્નકંબલ યાને આપ્યું. વેશ્યાએ ગંદા પાણીની ખાળમાં તેને ફેંકી દીધું. આક્રોશપૂર્ણ ભાષામાં સાધુએ કહ્યુંઅત્યંત કઠિનતાથી જે રત્નકંબલને પ્રાપ્ત કરવામાં આવ્યું છે તેને ગંદી ખાળમાં નાખતાં તમને શરમ નથી આવતી? વેશ્યાએ કહ્યું:- રત્નકંબલથી પણ અધિક મુલ્યવાન, સંયમરત્નને ક્ષણિક વાસનાને માટે ભંગ કરવો તે શું સંયમરત્નને ગંદી ખાળમાં નાખવાનું નથી? વેશ્યાના એક જ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ કલ્પસૂત્ર વાકયથી સિંહ ગુફાવાસી મુનિને પોતાની ભૂલ માલૂમ પડી ગઈ. તેના ગુરુના કથનના રહસ્યની જાણ થઈ ગઈ આવીને ગુરુ સમક્ષ ક્ષમાયાચના કરી. આચાર્ય સ્થલિભદ્રનું મહત્વ કામવિજેતા હોવાના કારણે જ નહિ પણ પૂર્વધારી હોવાના કારણે પણ રહેલ છે. વીર સંવત ૧૧૬ માં તેનો જન્મ થયો. ૩૦ વર્ષની વયમાં દીક્ષા ગ્રહણ કરી ૨૪ વર્ષ સુધી સાધારણ મુનિ પર્યાયમાં રહ્યા અને ૫૪ વર્ષ સુધી યુગ પ્રધાન આચાર્ય પદ ઉપર. ૯૯ વર્ષનું આયુષ્ય ભોગવીને વૈભારગિરિ પર્વત ઉપર ૧૫ દિવસનું અનશન કરીને વીર સંવત ૨૧૫ (મતાંતરથી ૨૧૯)માં સ્વર્ગસ્થ થયાં. ૨ આચાર્ય પ્રવર યૂલિભદ્રની પાટ ઉપર તેમના શિષ્ય-રત્ન મહાન મેધાવી અને ચારિત્રનિષ્ઠ આ મહાગિરિ અને આર્ય સુહસ્તી આસીન થયા. તે બન્ને આર્ય સ્થલિભદ્રની બહેન યક્ષા સાધ્વી દ્વારા પ્રતિબુદ્ધ થયા હતા, આર્ય મહાગિરિ ઉગ્ર તપસ્વી હતા. દશ પૂર્વ સુધી અધ્યયન કર્યા પછી સંઘ સંચાલનની જવાબદારી પિતાના નાના ભાઈ સહસ્તીને સમર્પિત કરીને સ્વયં આર્ય જમ્મુના સમયથી વિચ્છિન્ન જિનકલ્પની અત્યંત કઠોર સાધના કરવા માટે એકાંત શાંત જંગલમાં ચાલ્યા ગયા. અનુશ્રુતિ છે કે એક વખત બન્ને આચાર્યો કૌશબીમાં ગયા. દુષ્કાળથી ઘેરાયેલાં એક દ્રમક (ભિખારી)ને પ્રવજ્યા આપી ને દ્રમક સમાધિ પૂર્વક આયુષ્ય પૂર્ણ કરીને કુણાલપુત્ર સંપ્રાત થયા. અવંતિ (ઉજૈજની)માં આર્ય સુહસ્તિીનાં દર્શન કરતા જાતિસ્મરણ થયું અને પ્રવચન સાંભળીને જૈન ધર્માવલમ્બી બન્યા. તે ઘણા પ્રતાપી રાજા થયા. હૃદયથી દયાળુ પ્રકૃતિના હતા. તેણે ૭૦૦ દાનશાળાઓ ખેલાવી અને જૈન ધર્મના પ્રચારને માટે તેમના વિશિષ્ટ અધિકારીઓને શ્રમણ વેશમાં આંધ્ર અને બીજા પ્રદેશોમાં મોકલ્યા. બનેય આચાર્યોની શિષ્ય પરંપરાઓ ઘણીજ વિસ્તૃત રહેલ છે કે જેનું વર્ણન મૂલાર્થમાં કરવામાં આવેલ છે. Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ આર્ય સ્થૂલિભદ્ર આ મહાગિરિના જન્મ વીર સંવત ૧૪૫માં થયા અને દીક્ષા ૧૭૫માં થઈ, ૨૧૫માં આચાર્ય પદ ઉપર પ્રતિષ્ઠિત થયા અને ૨૪૫માં ૧૦૦ વરસનું આયુષ્ય પૂર્ણ કરીને દશા પ્રદેશના ગજેન્દ્રપદ તીર્થમાં સ્વસ્થ થયા. આર્ય સુહસ્તીના જન્મ વીર સંવત ૧૯૧માં થયા, દીક્ષા ૨૧૫માં થઈ, યુગપ્રધાન આચાર્ય પદ ઉપર ૨૪૫માં પ્રતિષ્ઠિત થયા અને ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને ઉદ્દેણીમાં ૨૯૧માં સ્વસ્થ થયા. ૪ આર્ય સુહસ્તીની શિષ્ય સંપદા આગલા સૂત્રમાં સ્વયં સૂત્રકાર નિર્દિષ્ટ કરી રહેલ છે. : थेरस्स णं अज्जसुहत्थिस्स वासिहगोत्तस्स इमे दुवालस थेरा अंतेवासी अहावच्चा अभिन्नाया होत्था, तं जहाथेरे त्थ अज्जरोहण, भद्दज्जसे मेहगणी य कामिती | सुद्वियसुप्पडिबुद्धे, रक्खिय तह रोहगुत्ते य ॥ १ ॥ इसिगुत्ते, सिरिगुत्ते, गणी य बंभे गणी य तह सोमे । दस दो य गणहरा खलु. एए सीसा सुहत्थिस्स ॥ २ ॥२१० ॥ અ વાસિષ્ઠ ગોત્રીય સ્થવિર આર્ય સુહસ્તીના પુત્ર સમાન અને પ્રખ્યાત તે ખાર સ્થવિર અ ંતેવાસી હતા. જેવા કે: (૧) સ્થવિર આ રોહણ (૨) જસભદ્ર (ભદ્રયશ) (૩) મેહુગણી (મેધગણી) (૪) કામિટ્ટુિ (કામર્દ્રિ) (૫) સુસ્થિત (૬) સુડિબુદ્ધ (સુપ્રતિબુદ્ધ) (૭) રક્ષિત (૮) રાહગુપ્ત (૯) ઈસિગુપ્ત (ઋષિ ગુપ્ત) (૧૦) સિરિગુપ્ત (શ્રીગુપ્ત) (૧૧) બભગણી (બ્રહ્મગણી) (૧૨) સામગણી. તે ખાર ગણધર સમાન તે ખારેય શિષ્ય સુહસ્તીના હતા. Page #385 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર વિવેચનઃ આ બાર શિષ્યોમાં આ સુસ્થિત અને આસુડિબુદ્ધ (સુપ્રતિબુદ્ધ) તે બન્ને આચાર્ય બન્યા. તે બન્ને કાદી નગરીના નિવાસી હતા. રાજકુલાત્પન્ન વ્યાધ્રાપત્ય ગોત્રીય સહેાદર હતા. કુમારગિર પર્વત ઉપર બન્નેએ ઉગ્ર તપસ્યા કરી, સંધ સંચાલનનું કાર્ય મુસ્થિતને આધીન હતું અને વાચનાનું કાર્ય સુપ્રતિબુદ્ધને આધીન, હિમવન્ત સ્થવિરાવલીના અભિમતાનુસાર તેમના યુગમાં કુમારિગિર ઉપર એક નાનુ સરખું શ્રમણ સંમેલન થયું હતું અને બીજી વાચના પણ. ૩૨૨ ૩૧ વરસની અવસ્થામાં આ સુસ્થિતએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી, ૧૭ વરસ સાધારણ શ્રમણ અવસ્થામાં રહ્યા અને ૪૮ વર્ષ આચાર્ય પદ ઉપર રહ્યા, ૯૬ વરસની અવસ્થામાં વીર સંવત ૩૩૯માં કુમારિગિર પર્વત ઉપર સ્વર્ગવાસી થયા, મૂત્રઃ थेरेहिंतो णं अज्जरोहणेहिंतो कासवगुत्तेहिंतो तत्थ णं उद्देहगणे नामं गणे निग्गए । तस्सिमाओ चत्तारि साहाओ निग्गयाओ छच्च कुलाई एवमाद्दिज्जति ॥ से किं तं साहाओ ? एवमाहिज्जति उदुंबरिज्जिया मासपूरिया मतिपत्तिया सुवन्नવત્તિયા, તે તે નાદાબો । તે દિ તે હારૂં ? વનાહિનંતિ. તું નહીં पढमं च नागभूयं, बीयं पुण सोमभूइयं होइ । अह उल्लगच्छ तइयं, चउत्थयं हत्थिलिज्जं तु ॥ १ ॥ पंचमगं नंदिज्जं, छडं पुण पारिहासियं होइ । ઉદ્દેદાળનેતે, ઇન્ન છા હોંતિ નાયવ્વા રા ૨૧૩ અર્થ: કાશ્યપ ગોત્રીય સ્થવિર આ રોહણથી ત્યાં ઉદ્દેહગ નામના ગણ નીકળ્યા, તેની ચાર શાખાઓ અને છ કુળ આ રીતે કહેવાય છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ આર્ય સ્થૂલિભદ્ર प्रश्न- ते शापाय॥ ४४ ४४ छ ? उत्तर - ते माया शत ४३वामां 24मावे छ: (१) परिGeorin ( परिया)-५ (२) भासपूरीमा ८५ (या) (3) म पत्तिया (४) पुएशुपत्तिया. प्रश्न- उप यां यां छ? ઉત્તર– તે કુળ આ રીતે કહેવામાં આવે છે:- નાગભૂય (नागभूत) (२) सोमभूति (3) Seel२७ (माग७) (४) त्यसि (२तसेय) (५) नro (नहीय) (६) पारिडासिय (डिसि४) ते उदेड ગણુનાં છ કુળ જાણવાં. मूलः थेरेहिंतो णं सिरिगुत्तेहिंतो णं हारियसगोत्तेहिंतो एत्थ णं चारणगणे नामं गणे निग्गए। तस्स णं इमाओ चत्तारि साहाओ सत्त य कुलाई एवमाहिति । से किं तं साहातो ? एवमाहिज्जंति, तं जहा-हारियमालागारी संकासिया गवेधूया वज्जनागरी, से तं साहाओ। से किं तंकुलाइं? एवमाहिज्जंति, तं जहा पढमेत्थ वत्थलिज्जं, बीयं पुण वीचिधम्मकं होई ।* तइयं पुण हालिज्जं, चउत्थगं पूसमित्तेज्जं ॥१॥ पंचमगं मालिज्ज, छठें पुण अज्जचेडयं होइ। सतमगं कण्हसहं, सत्त कुला चारणगणस्स ॥२॥२१२॥ અર્થ: હારિયગોત્રીય વિર સિરિગુત્તથી ત્યાં ચારણગણ નામને ગણું નીકળ્યો. તેની તે ચાર શાખાઓ અને સાત કુળ થયાં. * बीयं पुण पीइधम्मयं होई । -पाठान्तरे Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ કલ્પસૂત્ર પ્રશ્ન :- તે શાખાઓ કઈ કઈ છે? ઉત્તર:- શાખાઓ આ રીતે છે: (૧) હારિયમાલાગારી (૨) સંકારીઆ (૩) ગધુયા (૪) વજજનાગરી એ ચાર શાખાઓ છે. પ્રશ્નઃ - તે કુળ કયાં કયાં છે? ઉત્તર– કુળ આ રીતે છે: (૧) પ્રથમ વત્સલીય (૨) દ્વિતીય પિUધમિ. (પ્રીતિધર્મક) (૩) તૃતીય હાલિજ્જ (હાલીય) (૪) ચતુર્થ પૂસમિત્તિજજ (પુષ્યમિત્રીય) (૫) પાંચમા માલિજ (માલિય) (૬) છઠ્ઠા અચેય (આર્યટક) (૭) સાતમા કહસહ (કૃષ્ણસખ) ચારણગણના તે સાત કુળ છે. મૂલ્સ : थेरेहितो भद्दजसेहिंतो भारदायसगोत्तेहिंतो एत्थ णं उडुवाडियगणे नामं गणे निग्गए। तस्स णं इमाओ चत्तारि साहाओ तिन्नि कुलाइं एवमाहिज्जति । से किं तं साहाओ? एवमाहिज्जति, तं जहा-चंपिज्जिया भदिज्जिया काकंदिया मेहलिज्जिया, से तं साहाओ। से किं तं कुलाइं ? एवमाદિતિ भदजसियं तह भदगुत्तियं, तईयं च होइ जसमदं । एयाइं उडुवाडियगणस्स,तिन्नेव य कुलाई ॥१॥२१३॥ અર્થ: ભારદ્વાજ ગોત્રીય સ્થવિર ભજસ (ભદ્રયશ)થી ત્યાં ઉડુવાડિયગણ (તુવાદિક) નામને ગણુ નીકળ્યો. તેની તે ચાર શાખાઓ નીકળી અને ત્રણ કુળ નીકળ્યા. તે આ રીતે કહેવામાં આવે છે. પ્રશ્ન - તે કઈ કઈ શાખાઓ છે? ઉત્તર - શાખાઓ આ છે. જેવી કે: (૧) ચંપિજ્જિયા (૨) ભદિક્લિા (ભદ્રીયા) ૮ (૩)કાકદિયા ૯ (૪) મેહલિજ્યિા ૭ (મૈથિલીયા) Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ આર્ય સ્થૂલિભદ્ર પ્રશ્ન - તે કુળ ક્યાં ક્યાં છે? ઉત્તરઃ- તે કુળ આ જાતનાં છે: (૧) ભજસિય (ભદ્રયશીય) (૨) ભગુત્તિય (ભદ્રગુપ્તીય) (૩) જસભદ્ર (યશોભદ્રીય) કુલ, એ ત્રણેય કુલ ઉડુવાડિયા (તુવાટકા) કુળના છે. थेरेहितो णं कामिद्धिहितो कुंडिलसगोत्तेहिंतो एत्य णं वेसवाडियगणे नामं गणे निग्गए। तस्स णं इमाओ चत्तारि साहाओ चत्तारि कुलाइं एवमाहिति । से किं तं साहाओ? एवमाहिति-सावत्थिया रज्जपालिया अन्तरिज्जिया खेमलिज्जिया से तं साहाओ। से किं तं कुलाई ? एवमाहिज्जति गणियं मेहिय कामडियं च, तह होइ इंदपुरगं च । एयाइं वेसवाडियगणस्स चत्तारि उ कुलाइं॥ १॥२१४॥ અર્થ: કેડિલગેત્રીય કામિઢિ સ્થવિરથી ત્યાં વસવાડિયગણ નામને ગણું નીકળ્યો, તેની ચાર શાખા અને ચાર કુળ નીકળ્યાં. પ્રશ્ન - તે શાખાઓ કઈ કઈ છે? ઉત્તર – તે શાખાઓ આ રીતે છે: (૧) સાવત્યિયા (શ્રાવરિતકા) (૨) રજપાલિય (રાજ્યપાલિતા) (૩) અંતરિજિયા ( અંતરંજિયા ) (૪) એલિજ્જિયા ક્ષેમિલીયા) ૯૨ એ ચાર શાખાઓ છે. પ્રશ્ન:- તે કુળ ક્યાં ક્યાં છે? ઉત્તરઃ- તે કુળ આ રીતે છેઃ (૧) ગણિય (ગણિક) (૨) મેહિય (મેધિક) (૩) કામઢિયે (કાર્દિક) અને (૪) ઇન્દ્રપુરગ (ઇન્દ્રપુરક) વેસવાડિયગણુ (વૈશવાટિક)નાં એ ચાર કુળ છે. Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ કલ્પસૂત્ર मल: थेरेहिंतो णं इसिगोत्तेहिंतो णं काकंदएहिंतो वासिहसगोत्तेहिंतो एत्थ णं माणवगणे नामं गणे निग्गए। तस्स णं इमाओ चत्तारि साहाओ तिण्णि य कुलाइं एवमाहिज्जति । से किं तं साहाओ ? साहाओ एवमाहिज्जंति-कासविज्जिया, गोयमिज्जिया वासिट्ठिया सोरहिया, से तं साहाओ। से किं तं कुलाई ? कुलाइं एवमाहिज्जंति, तं जहा इसिगोत्तियऽत्थ पढम, बिइयं इसिदत्तियं मुणेयव्वं । तइयं च अभिजसंतं, तिनि कुला माणवगणस्स॥१॥२१५॥ અર્થ: વાસિષ્ઠગોત્રીય અને કાકંદક ઈસિગુત્ત (ઋષિગુપ્ત) સ્થવિરથી માણવગણ (માનવગણ) નામને ગણ નીકળ્યો તેની ચાર શાખાઓ અને ત્રણ કુળ આ રીતે છે. प्रश्न:- ते शामाया , ४ छ? उत्तर:- तेशामाया मा शत : (१) सविया (४२यपिया) (२) गायमिलिया (गौतभीया) (3) पासिहिया (वासिष्ठिया) (४) सौरीया (सौराष्ट्रीया) ते यार शाय। छ. प्रश्न:- ते गुण यां यां छे? उत्तर:- ते 3 240 शतना छे: (१) सिगोत्तिय (ऋषिशुप्ति४) (૨) ઈસિદત્તિય (ઋષિત્તિક) (૩) અને અભિજસંત એ ત્રણ કુળ માણવક (मानव४)४३ गशुन छे. मूल: थेरेहिंतो णं सुठियसुप्पडिबुद्धेहिंतो कोडियकाकदिएहितो वग्घावच्चसगोत्तेहिंतो एत्थ णं कोडियगणे नामंगणे निग्गए। * 'अभिजयंत' इति कल्याणविजय :-पट्टावलीपरागे Page #390 -------------------------------------------------------------------------- ________________ આર્ય સ્થૂલિભદ્ર ૩૨૭ तस्स णं इमाओ चत्तारि साहाओ, चत्तारि कुलाई एवमाहिज्जंति । से किं तं साहाओ? एवमाहिज्जंति, तं जहा उच्चानागरि विज्जाहरी य, वइरी य मज्झिमिल्ला य । कोडियगणस्स एया, हवंति चत्तारि साहाओ ॥१॥ से किं तं कुलाई ? कुलाइं एवमाहिज्जंति, तं जहापढमेत्थ बंभलिज्जं, वितियं नामेण वच्छलिज्जं तु।. ततियं पुण वाणिज्जं, चउत्थयं पन्नवाहणयं ॥१॥२१६॥ અર્થ : કટિક કાકેદક કહેવાતા અને વિષ્પાવચ્ચ (વ્યાધાપત્ય) ગેત્રીય સ્થવિર સુષ્ક્રિય (સુસ્થિત) અને સુખડિબુદ્ધ (સુપ્રતિબુદ્ધ) થી ત્યાં કોડિયગણ ૪ નામને ગણ નીકળે. તેની ચાર શાખાએ આ રીતે છે. प्रश्न- ते माया ४४ ४४ छ? ઉત્તર – તે શાખાઓ આ રીતે છે: (૧) ઉચ્ચાનાગરી ૫ (२) विन (विद्याधरी) (3) १४ (पति) (४) भजिभिसा (મધ્યમ) ૧ એ ચાર શાખાઓ કટિક ગણુની છે. प्रश्न- ते कुण ४यां. ४यां छ? उत्तर- ते १ मा शत छ: प्रथम मानसिक ('श्रमदीय')७ उण, मालिका ('पक्षीय उज',) जीवाणु (वाशिय ) मने या प्रश्नवाहन (नवान .) मूल: थेराणं सुट्टियसुपडिबुद्धाणं कोडियकाकंदाणं वग्यावच्चसगोत्ताणं इमे पंच थेरा अंतेवासी अहावच्चा अभिन्नाया होत्था, तं जहा-थेरे अज्जइंददिन्ने थेरे पियगंथे थेरे विज्जाहरगोवाले कासवगोत्ते णं थेरे इसिदत्ते थेरे अरहदत्ते । थेरे Page #391 -------------------------------------------------------------------------- ________________ કલપસૂત્ર ૩૨૮ हिंतो णं पियगंथेहिंतो एत्थ णं मज्झिमा साहा निग्गया। थेरेहिंतो णं विजाहरगोवालेहिंतो तत्थ णं विज्जाहरी साहा નિયા . ૨૧૭ અર્થ: કટિકકાકંદક કહેવાતા અને વિષ્પાવચ્ચ (વ્યાઘાપત્ય) ગોત્રીય સ્થવિર સુસ્થિત તથા સુપ્રતિબુદ્ધને પાંચ સ્થવિર પુત્ર સમાન અને પ્રખ્યાત અંતેવાસી હતા. જેવા કે: (૧) સ્થવિર આર્ય ઈન્દ્રદિજ, (ઇન્દ્રદત્ત) (૨) સ્થવિર પિયગંથ (પ્રિયગ્રંથ) (૩) વિર વિદ્યાધર ગોપાલ કાશ્યપ ગોત્રીય () સ્થવિર “ઈસિદd” (“ઋષિદત્ત') અને સ્થવિર (૫) અરહદત્ત' (અહંદd'). સ્થવિર પ્રિયગ્રંથથી મધ્યમ શાખા નિકળી. કાશ્યપ ગોત્રીય સ્થવિર વિદ્યાધર ગોપાલથી વિદ્યાધરી શાખાનાં પ્રારંભ થયો. - વિવેચનઃ આચાર્ય ઈન્દ્રદિન્ન ઇન્દ્રદત્ત) યુગ પ્રભાવક આચાર્ય હતા. તેમના જીવન સંબંધમાં વિશિષ્ટ જાણકારી પ્રાપ્ત નથી. તેમના નાના ગુભાઈ આર્ય પિયગંથ (પ્રિયગ્રંથ) પણ તેમના યુગના પરમ પ્રભાવક યુગપુરુષ હતા. તેમણે હર્ષપુરમાં થવાવાળા અજમેધનું નિવારણ કર્યું અને હિંસાધમી બ્રાહ્મણ વિજ્ઞાને અહિંસા ધર્મને પાઠ શિખવાડો. p:– थेरस्स णं अज्जइंददिन्नस्स कासवगोत्तस्स अज्जदिन्ने थेरे अंतेवासी गोयमसगोत्ते । थेरस्स णं अज्जदिन्नस्स गोयमसगोत्तस्स इमे दो थेरा अंतेवासी अहावच्चा अभिन्नाया वि होत्था, तं जहा-थेरे अज्जसंतिसेणिए माढरसगोत्ते थेरे अज्जसीहगिरी जाइस्सरे कोसियगोत्ते । थेरेहिंतो गं अज्जसंतिसेणिएहितो णं माढरसगोत्तेहिंतो एत्थ णं उच्चानागरी साहा નિયા છે ૨૧૮ છે. Page #392 -------------------------------------------------------------------------- ________________ આર્ય કાલક ૩૨૯ અર્થ: કાશ્યપગેત્રીય સ્થવિર આર્ય ઇન્દ્રદત્તના ગૌતમ ગોત્રીય સ્થવિર આર્યદિન્ન (દત્ત) અંતેવાસી હતા. ગૌતમ ગોત્રીય સ્થવિર આર્યદિનના બે સ્થવિર પુત્ર સમાન અને પ્રખ્યાત અંતેવાસી હતા. આર્ય સંક્તિસેણિય (શાંતિણિક) સ્થવિર માસ્ટર ગેત્રીય અને જાતિસ્મરણ જ્ઞાનવાળા કૌશિક ગોત્રીય આર્ય સિંહગિરિ. માઢર ગોત્રીય (માઢરગેત્રી) સ્થવિર આર્ય શાંતિણિકથી ઉચ્ચાનાગરી શાખાને પ્રારંભ થયો. – * આર્ય કાલક વિવેચન આર્ય દિન્ત (ઈન્દ્રદત્ત) એક પ્રતિભાસંપન્ન આચાર્ય હતા. તેમણે દક્ષિણમાં કર્ણાટક સુધી દૂરના પ્રદેશોમાં ધર્મની ધ્વજા ફરકાવી હતી. તેમને વિશેષ પરિચય ઉપલબ્ધ નથી. આર્ય સન્તિસેણિય (શાંતિશ્રેણિક) થી ઉચ્ચાનાગર શાખાની શરૂઆત થઈ. આ શાખામાં પ્રતિભામૂર્તિ આચાર્ય ઉમાસ્વાતિ થયા કે જેમણે સર્વપ્રથમ દર્શનશૈલીથી તત્ત્વાર્થસૂત્રનું નિર્માણ કર્યું. તેમના જ નિકટના સમયમાં આર્ય કાલક, આર્ય ખપૂટાચાર્ય, ઇંદ્રદેવ, શ્રમણસિંહ, વૃદ્ધવાદી અને સિદ્ધસેન વગેરે આચાર્ય થયેલ છે. (૧) આર્ય કાલકના નામથી ચાર આચાર્ય થયા છે. પ્રથમ કલિક કે જેનું બીજું નામ શ્યામાચાર્ય પણ પ્રખ્યાત છે અને જેમણે પ્રજ્ઞાપના સૂત્રનું નિર્માણ કર્યું, તે દ્રવ્યાનુયેગના વિશિષ્ટ જ્ઞાતા હતા. કહેવાય છે કે શકેન્દ્ર એક વખત ભગવાન સીમંધરસ્વામી પાસે નિગદ ઉપર વિવેચન સાંભળ્યું. તેમણે એવી જિજ્ઞાસા વ્યક્ત કરી કે તે જાતની વ્યાખ્યા ભરત ક્ષેત્રમાં કોઈ કરી શકે છે! ભગવાન સીમંધર સ્વામીએ આચાર્ય કાલકનું નામ બતાવ્યું. તે સીધા જ કાલકાચાર્ય પાસે આવ્યા. જેવું ભગવાને કહ્યું હતું તેવું જ વર્ણન સાંભળીને અત્યંત આહલાદિત થયા. તેમનો જન્મ વીર સંવત ૨૮૦માં થયે. વીર સંવત ૩૦૦માં દીક્ષા લીધી. ૩૩પમાં યુગપ્રધાન આચાર્ય પદ ઉપર આસીન થયા અને ૩૭૬માં સ્વર્ગારોહણ થયું. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ કલ્પસૂત્ર (૨) બીજા આચાર્ય કાલક પણ તેનાજ નજીક છે. તે ધારાનગરીના નિવાસી હતા, તેમના પિતાનું નામ રાજા વીરસિંહ અને માતાનું નામ સુરસુંદરી હતું, તેને એક નાની બહેન હતી, કે જેનું નામ સરસ્વતી હતું. તે અત્યંત રૂપવતી હતી. બન્નેએ ગુણાકર સૂરિની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. એક વખત સાધ્વી સરસ્વતીના રૂપ ઉપર મુગ્ધ થઈને ઉજજેણીના રાજા ગર્દભિલે તેનું અપહરણ કર્યું, આચાર્ય કાલકને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે અત્યંત કેધિત થયા. તેમણે શક રાજાઓ સાથે મળીને ગર્દભિલ્લનું સામ્રાજ્ય નષ્ટભ્રષ્ટ કરી દીધું. કહેવાય છે કે સિંધુ સરિતાને પાર કરી ફારસ (ઈરાન) તથા બર્મા અને સુમાત્રા પણ ગયા. તેમણે જ ભાદ્રપદ સુદ ૪ ના રોજ પર્યુષણની આરાધના કરી હતી. તે પ્રસંગ આ રીતે છે: એક વખત આચાર્યને વર્ષાવાસ દક્ષિણના પ્રતિષ્ઠાનપુરમાં હતો. ત્યાંના રાજા સાતવાહન જૈન ધર્માવલંબી હતા. તે રાજ્યમાં ભાદ્રપદ સુદ પાંચમે ઈન્દ્રપર્વ માનવામાં આવતું હતું. રાજાએ આચાર્ય કાલકને નિવેદન કર્યું – મારે પણ સંવત્સરી મહાપર્વની આરાધના કરવાની છે તે કારણે સંવત્સરી મહાપર્વ છઠ્ઠના દિવસે મનાવવામાં આવે તો શ્રેયસ્કર છે. આચાર્યું કહ્યું – તે દિવસનું ઉલ્લંઘન કદાપિ કરી શકાતું નથી. રાજાના આગ્રહ વશ આચાર્યું કારણથી એથને સંવત્સરી પર્વ મનાવ્યું. અહિં એ યાદ રાખવું જોઈએ કે આચાર્યે અપવાદ રૂપમાં ચોથના દિવસે સવંત્સરી પર્વની આરાધના કરેલ છે. નહિ કે ઉત્સર્ગ ૧૦૦ સામાન્ય સ્થિતિના રૂપમાં. મૂ8: थेरस्स णं अज्जसंतिसेणियस्स माढरसगोत्तस्स इमे चत्तारि थेरा अंतेवासी अहावच्चा अभिन्नाया होत्था, तं जहाथेरे अज्जसेणिए थेरे अज्जतावसे थेरे अज्जकुबेरे थेरे अज्जइसिपालिते । थेरेहितो णं अज्जसेणितेहिंतो एत्थ णं अज्ज Page #394 -------------------------------------------------------------------------- ________________ આર્ય કાલક 331 सेणिया साहा निग्गया । थेरेहिंतो णं अजतावसेहितो एत्थ णं अज्जतावसी साहा निग्गया, थेरेहितो णं अजकुबेरेहिंतो एत्थ णं अजकुबेरा साहा निग्गया। थेरेहितो णं अजइसिपालेहितो एत्थ णं अजइसिपालिया साहा निग्गया ॥२१९॥ અર્થ: માઢર ગોત્રીય સ્થવિર આર્ય સન્તિસેણિયના ચાર વિર પુત્ર સમાન અંતેવાસી હતા. જેવા કે: (૧) સ્થવિર આર્ય સેણીય (આર્ય श्रेणि) (२) स्थविर २मार्थ तापस (3) स्थविर मार्य (४) स्थविर આર્ય ઈસિપાલિત (ઋષિપાલિત) વિર આર્ય સેણીયથી ત્યાં આર્ય સેણિયા (શ્રેણિકા) શાખા નીકળી. સ્થવિર આર્ય તાપસથી ત્યાં આર્ય તાપસી શાખા નીકળી. વિર આર્ય કુબેરથી ત્યાં આર્ય કુબેરી શાખા નીકળી. સ્થવિર આર્ય ઇસિપાલિતા (ऋषिपासित) थी त्या माय सिपासित (ऋषिपासिता) मा नीजी, मूल: थेरस्स णं अज्जसीहगिरिस्स जातीसरस्स कोसियगोत्तस्स इमे चत्तारि थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया होत्था, तं जहा-थेरे धणगिरी थेरे अज्जवइरे थेरे अज्जसमिए थेरे अरहदिने । थेरेहितो णं अज्जसमिएहिंतो एत्थ णं बंभदेवीया साहा निग्गया। थेरेहिंतो णं अज्जवइरेहिंतो गोयमसगोत्तेहिंतो एत्थ णं अज्जवइरा साहा निग्गया ॥२२०॥ અર્થઃ જાતિસ્મરણ જ્ઞાનવાળા કૌશિક ગોત્રીય આર્ય સિંહગિરિ વિરને તે ચાર સ્થવિર પુત્ર સમાન સુવિખ્યાત અંતેવાસી હતા. જેવા કે (૧) સ્થવિર ધનગિરિ (૨) સ્થવિર આર્યવા (૩) વિર આર્ય સમિત Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ કલ્પસૂત્ર અને (૪) સ્થવિર અરહદત્ત, અહંદત્ત) સ્થવિર.આર્ય સમિતથી ત્યાં બંભદેવીયા બ્રહ્મદીપિકા શાખાને પ્રારંભ થયો. ગૌતમ ગોત્રીય સ્થવિર આર્ય વજથી આર્ય વજી શાખા નીકળી. વિવેચન – આર્ય સિંહગિરિના જીવનવૃત્તાંત સંબંધમાં વિશેષ સામગ્રી મળતી નથી. અહીં તેમને કૌશિક ગોત્રીય બતાવેલ છે તથા જાતિ સ્મરણ જ્ઞાનવાળા કહેલ છે. તેમના ચાર મુખ્ય શિષ્ય હતા : આર્ય સમિત, આર્ય ધનગિરિ, આર્ય વજા સ્વામી અને આર્ય અહંદત્ત, આર્ય સમિતને જન્મ અવંતી દેશના તુંબવન ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ધનપાલ હતું. તે જાતિથી વિશ્ય હતા. તેને એક બહેન હતી. તેનું નામ સુનંદા હતું, તેનું પાણિગ્રહણુ તુંબવન ૧૧ના ધનગિરિની સાથે થયું હતું. ૧૨ આર્ય સમિત યોગનિષ્ઠા તેમજ ઉગ્ર તપસ્વી હતા. અનુકૃતિ છે કે આભીર દેશના અચલપુર ગામમાં તેમણે કૃષ્ણ અને પૂર્ણા સરિતાઓને વેગ બળથી પાર કરી, અને બ્રહ્મદ્વીપ પહોંચ્યા. બ્રહ્માદ્વીપના પાસે તાપસને પિતાના ચમત્કારથી આંજી દઈને તે બધાને પોતાના શિષ્ય બનાવ્યા, આર્યજાસ્વામી આર્ય સમિતની બહેનને વિવાહ ઈબ્નપુત્ર ધનગિરિની સાથે થયા હતા. ૧૭ ધનગિરિ ધર્મપરાયણ વ્યક્તિ હતા. જ્યારે તેની સામે ધનપાલ તરફથી વિવાહનો પ્રસ્તાવ આવે ત્યારે તેમણે સ્પષ્ટ અસ્વીકાર કરતાં કહ્યું કે હું વિવાહ કરીશ નહિ. સંયમ લઈશ. પરંતુ ધનપાલે તેની સાથે વિવાહ કરી દીધા. વિવાહ થઈ ગયા છતાં પણ તેનું મન સંસારમાં ન લાગ્યું. પિતાની પત્નીને ગર્ભવતી છોડીનેજ આર્ય સિંહગિરિની પાસે દીક્ષા ગ્રહણ કરી. જ્યારે બાળકનો જન્મ થયો, ત્યારે તેણે પિતાના દીક્ષાની વાત સાંભળી. સાંભળતાજ જાતિસ્મરણ જ્ઞાન થયું. માતાને મેહ એછે કરવા માટે તે રાત-દિવસ રોવા લાગ્યા, એક દિવસ ધનગિરિ અને સમિત ભિક્ષા માટે જઈ રહ્યા હતા. ત્યારે આર્ય સિંહગિરિએ શુભ લક્ષણ દેખીને શિષ્યોને આદેશ આપ્યો કે જે કાંઈ ભિક્ષામાં મળે તે લઈ Page #396 -------------------------------------------------------------------------- ________________ આર્ય કાલક લેવું. બન્નેય ભિક્ષા લેવા માટે સુનંદાને ત્યાં પહોંચ્યા, સુનંદા બચ્ચાથી તાબાહુ પાકારી ગઈ હતી, જેવું ભિક્ષાને માટે પાત્ર આગળ રાખ્યુ કે સુનંદાએ આવેશમાં આવીને બાળકને જેળીમાં મૂકી દીધું અને બેલીઆપ તે ચાલ્યા ગયા અને આને છોડી દીધા, રોઈ રોઈને મને પરેશાન કરી દીધી, તેને પણ લઇ જાઓ, ધનગિરએ સમજાવવાના પ્રયાસ કર્યા પણ તે ન સમજી, ધનગરએ છ માસના બાળકને લઇ લીધા અને લાવીને ગુરુને સોંપી દીધો.૪ પાલનપાષણ માટે તેને ગૃહસ્થને આપી દેવામાં આવ્યા, શ્રાવિકાની સાથે તે ઉપાશ્રયમાં જતા, સાધ્વઆના સંપર્કમાં રહેવાથી અને નિરંતર સ્વાધ્યાય સાંભળવાથી તેને અગિયાર અંગ કંઠસ્થ થઈ ગયાં, જ્યારે બાળક ત્રણ વરસના થયા ત્યારે તેની માતાએ બાળકને લેવા માટે રાજસભામાં ફરિયાદ કરી, માતાએ બાળકને અતિ અધિક પ્રલાભન દેખાડયાં પરંતુ બાળક ત્યાં ખેંચાયા નહિ અને ધનગરની પાસે આવીને રોહરણ ઉઠાવી લીધા, ૩૩૩ જ્યારે બાળકની ઉમ્મર આઠ વરસની થઈ ત્યારે ગુરુ ધનગિરિએ તેને દીક્ષા આપી દીધી અને વજામુનિ નામથી પ્રસિદ્ધ થયા. જુંભક દેવાએ અવંતીમાં આહાર શુદ્ધિની પરીક્ષા લીધી, ૧૦૫ તેમશ્રી પૂર્ણ ખરા ઊતર્યા. દેવતાઓએ લઘુવયમાંજ તેમને વૈક્રિયલબ્ધિ અને આકાશગામિની વિદ્યા આપી દીધી, ૧૦૧ એક વખત ઉત્તર ભારતમાં ભયંકર દુષ્કાળ પડયા તે વખતે વિદ્યાના બળથી તેઓશ્રી શ્રમણુસંધને કલિંગપ્રદેશમાં લઈ ગયા હતા. પાટલીપુત્રના ઇબ્નશ્રેષ્ઠી ધનદેવની પુત્રી રુકિમણી તેમના અનુપમ રૂપ ઉપર મુગ્ધ થઈ ગઇ, ધનશ્રેષ્ઠીએ પણ પુત્રીની સાથે કરોડાની સપત્તિ દહેજમાં દેવાના પ્રસ્તાવ કર્યો, પર ંતુ લેશમાત્ર પણ કનક અને કાંતાના મેહમાં ફસાયા નહિ, પર તુ રુકિમણીને પ્રતિષેધ આપીને પ્રવ્રજ્યા પ્રદાન કરી. વજાસ્વામીના ચમત્કારોની અનેક ઘટનાએ જૈન સાહિત્યમાં આલેખાએલ છે. વજાસ્વામીની શાખામાં અનેક વજાનામના પ્રભાવશાળી યુગપુરુષ દાર્શનિક અને ભવિષ્યદ્રષ્ટા થયેલ છે. ઇ. સ. ૬૪૬માં ચીની યાત્રી હ્યુ-એન-ત્સાંગ Page #397 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ભારત આવ્યા હતા, નાલંદાથી ફરીને તે પેાતાના દેશ જવા માગતા હતા. પણ અસહાય હતા તે વખતે વજાસ્વામીએ તેમને કહ્યું કે તમે ચિંતા ન કરો. આસામના રાજકુમાર અને કાન્યકુબ્જના રાજા શ્રી હર્ષ તમને સહાયતા કરશે. રાજ કુમારના દૂત તમને લેવા આવી રહેલ છે, વારવામીની ભવિષ્યવાણી પૂર્ણ સત્ય સિદ્ધ થઈ. હ્યુ-એન-ત્સાંગ તેમના યાત્રાના પુસ્તકમાં તેમનેા મહાન ભવિષ્યદ્રષ્ટાના રૂપમાં ઉલ્લેખ કરેલ છે, ૩૩૪ એક વખત વજ્રાસ્વામીને કફની વ્યાધિ થઈ ગઇ, તે માટે તેમણે એક સુઠના કટકા ભેાજન પછી ગ્રહણ કરવાના હેતુથી કાન પર મૂકી રાખ્યા હતા પણ તે તેને લેવાનું ભૂલી ગયા. સાંજના પ્રતિક્રમણ વખતે વન કરતી વખતે તે નીચે પડી ગયા. પેાતાના અંતિમ સમય નજીક આવ્યા સમજી પોતાના શિષ્ય વસેનને કહ્યું બાર વરસના દુષ્કાળ પડશે, તેથી સાધુ સંતની સાથે તમે સૌરાષ્ટ્ર કે કોંકણ પ્રદેશમાં જાઓ અને હું રથાવત પર્વત ઉપર અનશન કરવા જાઉં છું. જે દિવસે તમને લાખ મૂલ્યવાળા ચાખાની ભિક્ષા પ્રાપ્ત થાય તેના બીજા દિવસે સુકાળ થશે એમ કહી આચાર્ય સંથારો કરવાના હેતુથી ચાલી નીકળ્યા. વજાસ્વામીના જન્મ વીર -નિર્વાણુ સંવત ૪૬૬માં થયા, ૧૦૪ (પાંચસે ચાર) માં દીક્ષા ગ્રહણ કરી, ૫૩૬માં આચાર્ય પદ ઉપર આસીન અને ૫૮૪માં સ્વસ્થ થયા. મૂ: - थेरस्स णं अज्जवइरस्स गोतमसगोत्तस्स इमे तिन्नि थेरा अन्तेवासी अहाबच्चा अभिन्नाया होत्था, तं जहा-थेरे अज्जवइरसे लिए थेरे अज्जपउमे थेरे अज्जरहे । थेरेहिंतो णं अज्जवइरसेणिएहिंतो एत्थ णं अजनाइली साहा निग्गया । थेरेहिंतो णं अजपउमेहिंतो एत्थ णं अजपउमा साहा Page #398 -------------------------------------------------------------------------- ________________ આર્ય રક્ષિત ૩૩૫ निग्गया थेरेहितो णं अज्जरहेहिंतो एत्थ णं अज्जजयंती સદા નિગયા . ૨૨૧ છે. અર્થ ગૌતમ ગોત્રીય સ્થવિર આર્યવાન એ ત્રણ સ્થવિર પુત્ર સમાન સુખ્યાત અંતેવાસી હતા, જેવા કેઃ ૧) વિર આર્ય વજાસેન (૨) સ્થવિર આર્ય પદ્મ (૩) સ્થવિર આર્ય રથ. સ્થવિર આર્ય વજાસેનથી નાઈલ આર્ય (નાગિલી શાખા નીકળી વિર આર્ય પદ્મથી આર્ય પદ્મા શાખા નિકળી અને સ્થવિર આર્ય રથથી આર્ય યંતી શાખા નીકળી. વિવેચનઃ આર્ય વાસ્વામીની પાટ ઉપર આર્ય વાસેન આસીન થયા. તેના વખતમાં ભયંકર દુષ્કાળ પડયો. નિર્દોષ ભિક્ષાનું મળવું અસંભવ બની ગયું જેના કારણે ૭૮૪ શ્રમણ અનશન કરી પરલોકવાસી થયા, સુધાથી બધા તડફડવા લાગ્યા. જિનદાસ શ્રેષ્ઠીએ એક લાખ દીનારથી એક અંજલી પ્રમાણ અન્ન લીધું. તેને રાંધી તેમાં વિષ મેળવી સમસ્ત પરિવારની સાથે ખાવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે આચાર્ય વાસ્વામીના કથન અનુસાર તેમણે સભિક્ષની ઘોષણ કરી અને બધાના પ્રાણોની રક્ષા કરી. બીજા જ દિવસે અન્નથી ભરેલું જહાજ આવી ગયું. જિનદાસે તે અન્ન લઈને મૂલ્ય લીધા વિના ગરીબ વચ્ચે વહેંચી દીધું. થોડા વખત પછી વરસાદ થવાથી સર્વત્ર આનંદની ઊર્મિઓ ઊછળવા લાગી. જિનદાસ શેઠે પોતાની વિરાટ સંપત્તિને ત્યાગ કરી પોતાના નાગેન્દ્ર, ચન્દ્ર, નિવૃત્ત અને વિદ્યાધર નામક ચાર પુત્રોની સાથે દીક્ષા ગ્રહણ કરી. આર્ય વજસેન પ્રતિભાસંપન્ન આચાર્ય હતા. દુષ્કાળ પરિસમાપ્ત થતાં તેમણે ફરી શ્રમણ સંઘને એક્તાના સૂત્રમાં પરોવ્યા અને શ્રમણસંઘમાં અભિનવ ચેતના જાગૃત કરી પરંતુ તે દુષ્કાળથી અનેક શ્રમણને સ્વર્ગવાસ થઈ જવાથી કેટલાએ વંશ કુળ અને ગણ વિચ્છેદ થઈ ગયાં. – * આર્ય રક્ષિત:-- આર્ય વાસેનના જ સમયમાં આગમવેત્તા આર્ય રક્ષિત સૂરિ થયા. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ કલ્પસૂત્ર તેમની જન્મભૂમિ દશપુર (મંદસૌર) હતી. પિતાનું નામ રુદ્રસેમ હતું. તેઓશ્રી જ્યારે કાશીથી ગંભીર અધ્યયન કરીને પાછા ફર્યા ત્યારે પણ માતા પ્રસન્ન ન થઈ. માતાની પ્રબળ પ્રેરણાથી ઉલ્ટેરિત થઈને દષ્ટિવાદનું અધ્યયન કરવા માટે તે વખતે દશપુરના ઈષુવનમાં બિરાજમાન આચાર્ય તેલીપુત્રની પાસે ગયા અને શ્રમણ બન્યા. તસલી પુત્ર પાસે આગમનું અધ્યયન કર્યું. તે પછી દૃષ્ટિવાદના અધ્યયન કરવાના હેતુથી આર્યવા સ્વામી પાસે પહોંચ્યાં. સાડા નવ પૂર્વ સુધી અધ્યયન કર્યું. તેઓએ અનુગદ્વાર સૂત્રની રચના કરી અને આગમોને દ્રવ્યાનુયોગ, ચરણ કરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગના રૂપમાં વિભક્ત કર્યા. તેમના સમય સુધી પ્રત્યેક આગમપાઠની દ્રવ્ય વગેરે રૂપમાં ચાર-ચાર વ્યાખ્યાઓ કરવામાં આવતી હતી. તેમણે શ્રતધરની સ્મરણશક્તિની દુર્બળતાને જોઈને જે પાઠોથી જે અનુયોગ સ્પષ્ટ રૂપથી પ્રતિભાસિત થત હતો તે પ્રધાન અનુયોગને રાખીને બાકીના અન્ય ગૌણ અર્થોનું પ્રચલન બંધ કરી દીધું. જેવું કે અગિયાર અંગો-મહાકલ્પ સૂત્ર અને છે. સૂત્રને સમાવેશ ચરણકણાનુગમાં કરવામાં આવ્યા. ત્રષિભાષિતને ધર્મકથાનુયોગમાં, સૂર્ય પ્રજ્ઞપ્તિ વગેરેને ગણિતાનુયોગમાં અને દૃષ્ટિવાદને સમાવેશ દ્રવ્યાનુયોગમાં કરવામાં આવ્યો. ૧૬ એ રીતે જ્યારે અનુયોગને જુદા જુદા કરવામાં આવ્યા ત્યારથી નયાવતાર પણ અનાવશ્યક બની ગયા ૦૭ આ કાર્ય બાર વરસના દુષ્કાળ પછી દશપુરમાં કરવામાં આવ્યું હતું. ઈતિહાસજ્ઞોને અભિમત છે કે પ્રસ્તુત આગમવાચના વીર સંવત ૧૯૨ની લગભગ થઈ હતી. તે આગમવાચનામાં વાચનાચાર્ય આર્યનંદિત, યુગપ્રધાન આચાર્ય આર્ય રક્ષિત અને ગણાચાર્ય વજાસેન વગેરે ઉપસ્થિત હતા. વિદ્વાનોની એવી પણ ધારણું છે કે આગમ સાહિત્યમાં ઉત્તરકાળની મહત્ત્વપૂર્ણ ઘટનાઓનું જે મિશ્રણ થયેલ છે તેનું શ્રેય પણ આર્ય રક્ષિતને જ છે. વીર સંવત ૨૯૭માં આર્યરક્ષિત સ્વર્ગસ્થ થયાં. તેના ઉત્તરાધિકારી દુર્બલિકાપુષ્પમિત્ર થયાં. આર્ય રથ સ્વામી - આર્ય રથ સ્વામી આર્ય વજાસ્વામીના બીજા પટ્ટધર હતા. તે વસિષ્ઠ ગોત્રીય હતા અને ઘણું જ પ્રભાવશાળી હતા. તેમનું Page #400 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી : વિભિન્ન શાખાઓ ૩૩૭ બીજું નામ આર્ય યંત પણ હતુ` કે જેના નામ ઉપર જ જ્યંતી શાખાની શરૂઆત થઈ. તેમના જીવનવ્રુત્ત સબંધમાં વિશેષ સામગ્રી મળતી નથી. मूल : थेरस्स णं अज्जरहस्स वच्छसगोत्तस्स अज्ज पूसगिरी थेरे अंतेवासी कोसियगोत्ते । थेरस्स णं अज्जपूसगिरिस्स कोसियगोत्तस्स अज्जफग्गुमित्ते थेरे अंतेवासी गोयमसगुत्ते ॥ २२२ ॥ અર્થ : વસ્ત્યગોત્રીય સ્થવિર આ રથના કૌશિક ગેાત્રીય સ્થવિર આ પુષ્પર અંતેવાસી હતા. કૌશિક ગોત્રીય વિર આ પુગિરિના ગૌતમ ગોત્રીય સ્થવિર આ ફ્ગ્નુમિત્ત અંતેવાસી હતા. गोय मसगुत्तस्स । थेरस्स णं अज्जफग्गु मित्तस्स अज्जघणगिरी थेरे, अंतेवासी वा सिट्ठसगोत्ते ॥ ३ ॥ थेरस्स णं अज्जधणगिरिस्स वासिहसगोत्तस्स । अज्जसिवभूईथेरे, अंतेवासी कुच्छगोत्ते ॥ ४ ॥ थेरस्स णं अज्जसिवभूइम्स कुच्छसगोत्तस्स । अज्जम थेरे, अन्तेवासी कासव ॥ ५ ॥ थेरस्स णं अज्जनख थेरस्स णं अज्ज रक्खे थेरस्स अज्जनागे थेरस्स अज्जजेहिले ன் णं अज्जमद्दस्स कासवगुत्तस्स । थेरे, अन्तेवासी कासवगुत्ते ॥ ६ ॥ कासवगुत्तस्स | अज्जनक्खत्तस्स थेरे, अन्तेवासी कासव ॥ ७ ॥ अज्जरक्खस्स थेरे, अन्तेवासी गोयम गुत्तस्स । अज्जनागम्स थेरे, अन्तेवासी वासिट्टस गुत्ते ॥ ९ ॥ कासवगुत्तस्स । गोयमसगोते ॥ ८ ॥ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ કલ્પસૂત્ર मूल: वंदामि फग्गुभित्तं च, गोयमं धणगिरिं च वासिहं । कोच्छि सिवभूइं पि य, कोसिय दोजितकंटे य ॥१॥ तं वंदिऊण सिरसा, चित्तं वंदामि कासवं गोत्तं । थेरस्स णं अज्जजेहिलस्स वासिट्ठसगुत्तस्स । अज्जविण्हू थेरे, अन्तेवासी माढरसगोत्ते ॥ १० ॥ थेरस्त णं अज्जविण्हुस्स माढरसगुत्तरस । अज्जकालए थेरे, अन्तेवासी गोयमसगोत्ते ॥ ११ ॥ थेररस णं अज्जकालगस्स गोयमसगुत्तस्स । इमे दुवे थेरा, अन्तेवासी गोयमसगोत्ता थेरे अज्जसंपलिए, थेरे अज्जभद्दे ॥ १२ ॥ एए सिं दुण्ह वि, थेराणं गोयमसगुत्ताणं । अज्जवुड्ढ थेरे, अन्तेवासी गोयमसगुत्ते ॥ १३ ॥ थेरस्स णं अज्जवुड्ढस्स गोयमसगोत्तस्स । अज्जसंघपालिए थेरे, अन्तेवासी गोयमसगोत्ते ॥ १४ ॥ थेररस णं अज्जसंघपालियस्स गोयमसगोत्तस्स । अज्जहत्थी थेरे, अन्तेवासी कासवगुत्ते ॥ १५॥ थेरस्स णं अज्जह थिस्स कासवगुत्तस्स । अज्जधम्मे थेरे, अन्तेवासी सुव्वयगोत्ते ॥ १६ ॥ थेरस्स णं अज्जधम्मस्स सुव्वयगोत्तस्स । अज्जसीहे थेरे, अन्तेवासी कासवगुत्ते ॥ १७ ॥ थेरस्स णं अज्जसीहस्स कासवगुत्तस्स । अज्जधम्मे थेरे, अन्तेवासी कासवगुत्ते ॥ १८ ॥ थेरस्स ण अज्जधम्मस्स कासवगुत्तस्स । अज्जसंडिल्ले थेरे अन्तेवासी ॥ १९॥ -अर्वाचीनासु प्रतिषु पाठ : Page #402 -------------------------------------------------------------------------- ________________ વિરાવલી: વિભિન્ન શાખાઓ 330 णक्खं कासवगोतं, रक्खं पि य कासवं वंदे ॥२॥ वंदामि अज्जनागं च, गोयमं जेहिलं च वासिहं । विण्हुं माढरगोत्तं, कालगमवि गोयमं वंदे ॥३॥ गोयमगोत्तमभारं* सप्पलयं तह य भयं वंदे। थेरं च संघवालियकासवगोत्तं पणिवयामि ॥४॥ * गोयमगोत्तकुमारं-इतिकल्याणविजय-पट्टावलीपरागे प० १९ १--थेरं च अज्जवुड्ढं, गोयमगुत्तं नमसामि ॥ ४ ॥ तं वंदिऊण सिरसा, थिरसत्तच रित्तनाणसंपन्नं । थेरं च संघपालियगोयमगुत्तं पणिवयामि ॥ ५ ॥ वंदामि अज्जहत्थिं च, कासवं खंतिसागरं धीरं । गिम्हाणपढममासे, कालगयं चेत्तसुद्धम्स ॥ ६ ॥ वंदामि अज्जधम्मं च, सुव्वयं सीललद्धिसंपन्नं । जस्स निक्खमणे देवो, छत्तं वरमुत्तमं वहइ ॥ ७ ॥ हत्थि: कासवगुत्तं, धम्मं सिवसाहगं पणिवयामि । सीहं कासवगुत्तं, धम्म पि अ कासवं वंदे ॥ ८ ॥ तं वंदिऊण सिरसा, थिरसत्तचरित्तनाणसंपन्नं ।। थेरं च अज्जजंबु, गोअमगुत्तं नमसामि ॥ ९ ॥ मिउमद्दवसंपन्नं, उवउत्तं नाणदंसणचरित्ते। थेरं च नंदिअं पि य, कासवगुत्तं पणिवयामि ॥ १०॥ तत्तो अ थिरचरितं, उत्तमसम्मत्तसत्तसंजुत्तं । देसिगणिखमासमणं, माढरगुत्तं नमसामि ॥ ११ ॥ तत्तो अणुओगधर, धीरं मइसागरं महासत्तं । थिरगुत्तखमासमणं, वच्छसगुत्तं पणिवयामि ॥ १२ ॥ तत्तो य नाणदंसणचरित्ततवसुदिअं गुणमहंतं । थेरं कुमारधम्मं, वंदामि गणिगुणोवेयं ॥ १३ ॥ सुत्तत्थरयणभरिए, खमदममद्दवगुणेहिं संपन्ने । देविड्ढि खमासमणे कासवगुत्ते पणिवयामि ॥ १४ ॥ -अर्वाचीनासु प्रतिषु पाठः Page #403 -------------------------------------------------------------------------- ________________ : ૩૪૦ કલ્પસૂત્ર वंदामि अज्जहत्थिं च, कासवं खंतिसागरं धीरं । गिम्हाण पढममासे, कालगयं चेत्तसुद्धस्स ॥५॥ वंदामि अज्जधम्मं च, सुव्वयं सीसलद्विसंपन्नं । जस्स निक्खमणे देवो, छत्तं वरमुत्तमं वहइ ॥६॥ हत्थं कासवगोत्तं, धम्मं सिवसाहगं पणिवयामि । सीहं कासवगोतं, धम्म पि य कासवं वंदे ॥७॥ सुत्तत्थरयणभरिए, खमदममद्दवगुणेहिं संपन्ने। देविढिखमासमणे, कासवगोत्ते पणिवयामि ॥८॥२२३॥ અર્થ ગૌતમગોત્રીય ફક્યુમિત્ર [ફલ્યુમિત્ર] ને વાસિષ્ઠ ગોત્રીય ધનગિરિને કૌસ્યગોત્રીય શિવભૂતિને અને કોશિકગોત્રીય ઇજ્જતકંટકને વંદન કરું છું. તે બધાને મસ્તક ઝુકાવીને વંદન કરીને કાશ્યપગેત્રીય ચિત્તને વંદન કરું છું. કાયપગોત્રીય નક્ષત્ર અને કાશ્યપગોત્રીય રક્ષને પણ વંદન કરું છું, ગૌતમગેત્રીય આર્ય નાગને અને વાસિષ્ઠગોત્રીય જેહિલ [જેષ્ઠિલને તથા માઢરગોત્રીય વિષણુને અને ગૌતમગોત્રીય કાલકને પણ વંદન કરું છું. ગૌતમ ગોત્રીય ભારને અથવા અભારને સમ્પલય [સંપલિતો ને તથા ભદ્રકને વંદન કરું છું. કાશ્યપગેત્રીય સ્થવિર સંઘપાલિતને નમસ્કાર કરું છું. કાશ્યપગેત્રીય આર્ય હસ્તીને વંદન કરું છું. તે આર્ય હસ્તી ક્ષમાના સાગર અને ધીર હતા તથા ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસમાં શુકલ પક્ષના દિવસોમાં કાળધર્મને પ્રાપ્ત થયા હતા. જેમના નિષ્ક્રમણ (દીક્ષા) લેવાના સમયમાં દેવે ઉત્તમ છત્ર ધારણ કર્યું હતું તેવા સુવ્રતવાળા શિષ્યોની લબ્ધિથી સંપન્ન આર્ય ધર્મને વંદન કરું છું. કાશ્યપગેત્રીય હસ્તને અને શિવસાધક ધર્મને નમસ્કાર કરું છું. કાશ્યપગેત્રીય “સિંહ”ને અને કાશ્યપગેત્રીય “ધર્મ'ને પણ વંદન કરું છું. સૂત્ર રૂપ અને તેના અર્થ રૂપ રત્નોથી ભરેલાં, ક્ષમાસંપન્ન, દમસંપન્ન અને માર્દવ ગુણસંપન્ન કાશ્યપગોત્રીય દેવદ્ધિક્ષમાશ્રમણને પ્રણિપાત કરું છું. | વિવેચનઃ આર્ય “ધર્મના આર્ય સુંદિલ અને આર્ય જંબુ તે બે પ્રમુખ શિષ્યરત્ન હતાં. આર્ય સુંદિલની જન્મમિ ભૂમથુરા હતી. Page #404 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી: દેવધિગણી ક્ષમાશ્રમણ ૩૪૧ ગૃહસ્થાશ્રમમાં તેમનું નામ સામરથ હતું. આ સિંહના વૈરાગ્ય રસથી પરિપૂર્ણ પ્રવચન સાંભળીને સંસારથી વિરક્તિ થઇ અને આર્ય ધર્મની પાસે પ્રવ્રજ્યાના સ્વીકાર કર્યાં, બ્રહ્મદીપિકા શાખાના વાચનાચાર્ય આ સિહ સૂરિથી આગમે (પૂર્વ)નું તલસ્પશી અધ્યયન કર્યું" અને વાચકપદ પ્રાપ્ત ક્યું તથા યુગપ્રધાન આચાર્ય બન્યા. ઇતિહાસજ્ઞાને અભિમત છે કે તે વખતે ભારતની વિચિત્ર પરિસ્થિતિ હતી, હુણા અને ગુપ્તામાં ભયંકર યુદ્ધ થયું હતું. ખાર વર્ષના દુષ્કાળથી માનવ સમાજ જર્જરિત થઈ ચુકયા હતા. જૈન બૌદ્ધ અને વૈદિક ધર્મના અનુયાયી પણ એકબીજાનું ખંડન મંડન કરી રહેલ હતા. ઇત્યાદિ અનેક કારણેાથી આગમના શ્રુતધરોની સંખ્યા દિનપ્રતિદિન એછી થઇ રહેલ હતી, તે વિકટ વેળામાં આ કન્દિલે શ્રુતની સુરક્ષાને માટે મથુરામાં ઉત્તરાપથના મુનિએનુ એક સ`મેલન ખેાલાગ્યુ અને આગમાનુ પુસ્તકાના રૂપમાં લેખન કરાવ્યું. આ સંમેલન વીર સંવત ૮૨૭ થી ૮૪૦ના આસપાસ થયુ હતુ ૧૯ બીજી બાજુ આચાર્ય નાગાર્જુને વલ્લભી સૌરાષ્ટ્ર માં દક્ષિણાપથના મુનિઓનુ સંમેલન ખેલાયું અને આગમાનું લેખન સંકલન કર્યું. આ સ ંમેલન દૂર દૂર હોવાના કારણે વિરો એક-બીજાના વિચારોથી અવગત ન થઇ શકયા. તેથી પાઠામાં કેટલાક રથળા ઉપર ભેદ થઇ ગયા. ઉપર જણાવેલ વાચનાઓને સપન્ન થયાને લગભગ દોઢસો વર્ષથી પણ અધિક સમય વ્યતીત થઇ ગયા, ત્યારે વલ્લભી નગરમાં દેવગણી ક્ષમાશ્રમણુની અધ્યક્ષતામાં શ્રમસંધ એકત્રિત થયા. બન્ને વાચનાના વખતે જે જે વિષયામાં મતભેદ થઈ ગયા હતા, તે ભેદોના દેવિદ્રંગણીક્ષમા શ્રમણે સમન્વય કર્યા, જે પાઠામાં સમન્વય ન થઇ શકયા તે સ્થળા ઉપર કદિલાચાર્યના પાઠને પ્રમુખતા આપીને નાગાર્જુનના પાઠાને પાઠાંતરના રૂપમાં સ્થાન આપ્યું. ટીકાકારોએ · નાગાર્જુનીયાન્તુ પઠન્તિ’ના રૂપમાં તેના ઉલ્લેખ કરેલ છે, તે આગમાની ચેાથી વાચના છે, 6 આચાર્ય દેવગિણી; આચાર્ય પ્રવર દેવર્કિંગણી ક્ષમાશ્રમણુ જૈન આગમ સાહિત્યના પ્રકાશમાન નક્ષત્ર છે, તેમની પ્રખર પ્રભાથી આજે પણ જૈન Page #405 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર સાહિત્ય ઝગમગી રહેલ છે. આગમ સાહિત્ય વર્તમાનમાં જે રૂપે આજ ઉપલબ્ધ છે, તેનુ સંપૂર્ણ શ્રેય આચાર્ય દેવહિંગણી ક્ષમાશ્રમણને જ છે, તેમના જન્મ વેરાવળ (સૌરાષ્ટ્ર )માં થયા હતા. તેમના પિતાનુ નામ કામ િઅને માતાનું નામ કળાવતી હતું. કહેવાય છે કે ભગવાન મહાવીરના વખતે જે સૌધર્મેન્દ્ર-શકેન્દ્રના સેનાપતિ હરિણૈગમેષી દેવ હતા, તે આયુષ્ય પૂર્ણ કરીને દેવર્કિંગણી બન્યા. પ્રસ્તુત સ્થવિરાવલી અનુસાર કુમારધગણીના પટ્ટધર દેવગિણી છે, નદિસૂત્રની િ અનુસાર તેના ગુરુનુ નામ ગણી છે, અને નન્દસૂત્રની પટ્ટાવલી અનુસાર તેમના ગુરુનું નામ લૌહિત્ય સૂરિ હતું. ઉપકેશગચ્છીય આ દેવગુપ્તની પાસે તેમણે એક પૂર્વ સુધી અર્થસહિત અને ખીજા પૂર્વનું મૂળ પાઠ શિખ્યા હતા. તેએશ્રી અતિમ પૂર્વધર હતા. તેમના પછી કોઈપણ પૂર્વધર ન થયા, ૧૧ કેટલાક આચાર્યનું માનવું છે કે એનું બીજુ નામ ‘દેવવાચક’ પણ હતુ ૧૧ વીર સંવત ૯૮૦ની આસપાસ વલ્લભી (સૌરાષ્ટ્ર)માં એક વિરાટ સંમેલન થયું કે જેનુ કુશળ નેતૃત્વ તેમણે જ કર્યું, ત્યાં પાંચમી આગમ વાચના થઇ. આગમ પુસ્તકારઢ કરવામાં આવ્યા. તે આગમ વાચનામાં નાગાર્જુનની ચાથી વાચનાના ગંભીર અભ્યાસી ચતુર્થાં કાલકાચા વિદ્યમાન હતા, તે તેજ કાલકાચાર્ય હતા કે જેમણે વીર સંવત ૯૯૩માં આનંદપુરમાં રાજા ધ્રુવસેનની સામે શ્રી સધને કલ્પસૂત્ર સંભળાવ્યું હતું. એ રીતે આચાય દેહિઁગણીનેનમરકારની સાથે આ સ્થવિરાવલીનુ પ્રકરણ સમાપ્ત થાય છે. સ્થ વિ રા વ લી સ મ્પૂ છું ૩૪૨ Page #406 -------------------------------------------------------------------------- ________________ साम.. यारी - वर्षावास ४६५ मूळः तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे वासाणं सवीसइराए मासे विइक्कंते वासावासं पज्जोसवेइ ॥२२४॥ અર્થ: તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુની વિસરાત્રિ સહિત એક માસ વ્યતીત થયા પછી અર્થાત અષાઢી ચાતુર્માસી થયા પછી પચાસ દિવસ વ્યતીત થતાં વર્ષાવાસ રહ્યા. मूल:-- से केणटेणं भंते! एवं वुच्चइ-समणे भगवं महावीरे वासाणं सवीसइराए मासे विइक्कंते वासावासं पज्जोसवेइ ? जतो णं पाएणं अगारीणं अगाराइं कडियाइं उक्कंपियाई छन्नाइंलित्ताइं घटाईमट्ठाइं संपधूमियाइंखाओदगाइं खातनिद्धमणाई अप्पणो अट्ठाए कयाइं परिभोत्ताइं परिणामियाइं भवंति से एतेणऽटेणं एवं वुच्चइ समणे भगवं महावीरे वासाणं सवीसइराए मासे वीइक्कंते वासावासं पज्जोसवेति ॥२२५॥ અર્થ અહિ શિષ્ય પ્રશ્ન કરે છે કે “ભગવન! ક્યા કારણથી એ Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ કલ્પસૂત્ર રીતે કહેવામાં આવે છે કે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુની વીસ રાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહ્યા.” ઉત્તર – કારણ એ છે કે મુખ્યપણે તે સમયે ગૃહસ્થોનાં ઘર ચારે બાજુથી ચટાઈ વગેરેથી આચ્છાદિત હોય છે, ચના વિગેરેથી ધૂળેલાં હોય છે, ઘાસ વગેરેથી ઢંકાયેલાં હોય છે, ચાર દીવાલોથી સુરક્ષિત હોય છે, ઘસીધસીને ખરબચડી ભૂમિને સરખી કરેલી અને મુલાયમ બનાવેલી હોય છે. સુવાસિત ધૂપથી સુગંધિત કરેલી હોય છે, પાણી કાઢવા માટે ખાળ વિગેરે બનાવેલ હોય છે, ઘરની બહાર ખાળે વગેરે ખાદાવાએલ હોય છે. તે ઘર ગૃહસ્થ પોતાને માટે કરે છે, તે ઘર ગૃહસ્થના ઉપયોગને માટે હોય છે. પિતાને રહેવા માટે તે તેને સાફ કરીને જીવજંતુ રહિત બનાવે છે, તે કારણે એમ કહેવામાં આવે છે કે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુની વીસ રાત્રિ સહિત એક માસ પસાર થતાં વર્ષાવાસ રહ્યા. મ :. जहा णं समणे भगवं महावीरे वासाणं सवीसइराए मासे वीइक्कंते वासावासं पज्जोसवेइ तहा णं गणहरा वि वासाणं सवीसइराए मासे विइकंते वासावासं पज्जोसर्विति ॥२२६॥ અર્થ: જેવી રીતે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુની વીસ રાત્રિ સહિત એક માસ પસાર થતાં વર્ષાવાસ રહેલ છે તેવી જ રીતે ગણધર પણુ વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહે છે. – जहा णं गणहरा वासाणं जाव पज्जोसवेति तहा णं गणहरसीसा वि वासाणं जाव पज्जोसर्विति ॥२२७॥ અર્થ જેવી રીતે ગણધરો વર્ષાઋતુની વીસ રાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહ્યા. તેવી જ રીતે ગણધરના શિષ્ય પણ વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહે છે. Page #408 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાચરી કલ્પ: ૩૪૫ जहा णं गणहरसीसा वासाणं जाव पज्जोसर्विति तहा णं थेरा वि वासाणं जाव पज्जोसविति ॥२२८॥ અર્થઃ જેવી રીતે ગણધરના શિષ્યો વર્ષાત્રતુની વિસરાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહ્યા, તેવી જ રીતે સ્થવિરે પણ વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહે છે, મૂલ્સ जहा णं थेरा वासाणं जाव पजोसर्विति तहा णं जे इमे अजत्ताए समणा निग्गंथा विहरंति एए वि णं वासाणं जाव पज्जोसर्विति ॥२२९॥ અર્થ ? જેવી રીતે સ્થવિરો વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થયા પછી વર્ષાવાસ રહે છે, તેવી જ રીતે આજ-કાલ જે શ્રમણ નિગ્રંથ વિચરે છે કે વિદ્યમાન છે તે પણ વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહે છે. +: जहा णं जे इमे अजत्ताए समणा निग्गंथा वासाणं सवीसइराए मासे विइकंते वासावासं पज्जोसर्विति तहा णं अम्हं पि आयरियउवज्झाया वासाणं सवीसइराए मासे विइकंते वासावासं पजोसविति ॥ २३०॥ અર્થ: જેવી રીતે આજ કાલ શ્રમણ-નિગ્રંથો વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહે છે તેવી જ રીતે અમારા પણ આચાર્યો ઉપાધ્યાય વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહે છે. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ કલ્પસૂત્ર મૂલ્ય: जहा णं अम्हं आयरियउवज्झाया वासाणं जाव पज्जोसवेति तहा णं अम्हे वि अज्जो! वासाणं सवीसइराए मासे विइक्कते वासावासं पज्जोसवेमो । अंतरा वि य से कप्पड़ पज्जोसवित्तए नो से कप्पइ तं रयणिं उवायणावित्तए ॥२३१॥ અર્થ ? જેવી રીતે અમારા આચાર્યો ઉપાધ્યાય વર્ષાવાસ રહે છે તેવી જ રીતે અમે પણ વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહીએ છીએ તે સમયથી પહેલાં પણ વર્ષાવાસ રહેવાનું કહ્યું છે. પરંતુ તે રાત્રિનું ઉલ્લંઘન કરવાનું કલ્પતું નથી, અર્થાત્ વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસની અંતિમ રાત્રિનું ઉલ્લંઘન કરવાનું કલ્પતું નથી તે કારણે તે અંતિમ રાત્રિ પહેલાં જ વર્ષાવાસ કરવો જોઈએ. મૂલ્સ.– वासावासं पज्जोसवियाणं कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा सव्वओ समंता सकोसं जोयणं उग्गहं ओगिण्हित्ता णं चिहिउं अहालंदमवि उग्गहे ॥२३२ ॥ અર્થ: વર્ષાવાસ રહેલાં નિર્ગથ કે નિર્ચથીઓને બધી બાજુથી પાંચ ગાઉ સુધી અવગ્રહનો (નિર્ધારણને) સ્વીકાર કરીને રહેવાનું કહ્યું છે. પાણીથી ભીના થયેલા હાથે જ્યાં સુધી ન સૂકાય ત્યાં સુધી પણ અવગ્રહમાં રહેવાનું કલ્યું છે પરંતુ અવગ્રહથી બહાર રહેવાનું કલ્પતું નથી. વિવેચનઃ ઉલ્લેખવામાં આવેલ મૂળ પાઠ સમાન જ વૃહત્કલ્પમાં પણ એવો પાઠ મળે છે. સંઘદાસ ગણીએ તેમના વૃહત્કલ્પ ભાષ્યમાં તેના અર્થને સ્પષ્ટ કરતાં લખેલ છે કે પૂર્વ અને પશ્ચિમમાં અને દક્ષિણ તથા ઉત્તર દિશામાં અર્થાતુ બન્ને દિશાઓ મેળવીને પાંચ કેશનું આવવા જવાનું Page #410 -------------------------------------------------------------------------- ________________ વર્ષાવાસ કલ્પ: ३४७ રૂપ અવગ્રહ થાય છે અથવા એકજ દિશામાં ગમન અને આગમન બને મળીને પાંચ કોશને અવગ્રહ સમજવો જોઈએ તેનાથી સ્પષ્ટ થઈ જાય છે કે કઈ પણ એક દિશામાં પાંચ કોશ જવાનું વિધાન નથી. ક એ સૂત્રની વ્યાખ્યા કરતાં કલ્પસૂત્રના ટીકાકાર ઉપાધ્યાય ધર્મસાગરજીએ તથા ઉપાધ્યાય વિનય વિજયજીએ પણ પૂર્વોક્ત અર્થને સ્પષ્ટ કરેલ છે. __-* लिक्षायरी ४५ मूलः वासावासं पज्जोसवियाणं कप्पइ निग्गंथाण वा निग्गंथोण वा सव्वओ समंता सकोसं जोयणं भिक्खायरियाए गंतुं पडियत्तए। जत्थ णं नई निच्चोयगा निच्चसंदणा नो से कप्पइ सवओ समंता सकोसं जोयणं भिक्खायरियाए गंतुं पडियत्तए। एरवईए कुणालाए जत्थ चक्किया एगं पायं जले किच्चा एगं पायं थले किच्चा एवं चक्किया एवं णं कप्पइ सबओ समंता सकोसं जोयणं भिक्खायरियाए गतुं पडियत्तए, एवं नो चक्किया एवं णं नो कप्पइ सव्वओ समंता सकोसं जोयणं गंतुं पडिनियत्तए ॥ २३३॥ અર્થ: વર્ષાવાસ રહેલા નિર્થ અને નિર્ચથીઓને ચારેય બાજુ પાંચ ગાઉ સધી ભિક્ષાચર્યા માટે જવાનું ક૯પે છે અને પાછા क-शेषं नाम - यद् अनन्तरोक्त व्याघातरहितं तत्र मूलनिबन्धं मंण्डलममुञ्चतां सर्वतः सक्रोशं योजनमवग्रहो भवति। कथम् ? इति चेदुच्यते -मल -ग्रामादेकैकस्यां दिशि योजनार्द्धकोशेन समस्याधिकं तावदवग्रहो भवति,स च पूर्वापराभ्यां दक्षिणोत्तराभ्यां वा कृत्वा सक्रोशं योजनं भवति, यद्वा गति-प्रत्यागतिभ्यामेकस्यामपि दिशि (सक्रोशं) योजनं मन्तव्यम् । --सनियुक्ति-लघुभाष्य-वृत्तिके वृहत्कल्पसूत्रे चतुर्थविभागे, १२९९-१३०० Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ કલ્પસૂત્ર આવવાનું કહ્યું છે. જ્યાં નદી હમેશાં પાણીથી ભરેલી રહે છે, નિત્ય વહેતી રહે છે, ત્યાં બધી બાજુએ અથવા પાંચ ગાઉ સુધી ભિક્ષાચર્યાને માટે જવાનું કે પાછા ફરવાનું ક૯૫તું નથી. ઐરાવતી નદી કુણાલા નગરીમાં છે, ત્યાં એક પગ પાણીમાં રાખીને ચાલી જઈ શકાય છે અને એક પગ સ્થળમાં પાણી બહાર રાખીને ચાલી જઈ શકાય છે. અર્થાત એવા સ્થળ ઉપર ચારેય બાજુ અને પાંચ ગાઉ સુધી ભિક્ષા માટે જવાનું અને પાછા ફરવાનું કપે છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં આહારને માટે પાંચ કોશનું વિધાન છે જ્યારે કે વૃહત્કલ્પ સૂત્રના મૂળમાં બે કોશને ઉલ્લેખ કરતાં સ્પષ્ટ લખેલ છે. શ્રમણ અને શ્રમણીને અન્ન, પાણી, ખાદિમ, સ્વાદિમ, ઉત્કૃષ્ટ બે કેશની મર્યાદા ઉપરાંત લઈ જવાનું ક૫તું નથી. કદાચિત ઉપયોગ– શૂન્યતાથી લઈ આવેલ હોય તો તેને ન સ્વયં ખાય, ન બીજાઓને આપે પરંતુ બધું સ્પંડિલ ભૂમિમાં પરિસ્થાપન કરે. જે સ્વયં ખાય અથવા બીજાઓને આપે તે લધુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. ૬ ઉત્તરાધ્યાયન સૂત્રના છવ્વીસમા અધ્યયનમાં પણ બે કેશને જ ઉલ્લેખ છે. ઉત્તરાધ્યયન સૂત્રની પ્રસ્તુતગાથામાં જે વિહાર શબ્દ આવેલ છે તેને અર્થ શભ્યર્થ પ્રદેશ કરેલ છે. વ્યવહારભાષ્યની વૃત્તિમાં વિહાર-ભૂમિનો અર્થ ભિક્ષાભૂમિ મળે છે. વિરાર રિા નું તાત્પર્ય છે ભિક્ષાને નિમિત્ત પર્યટન કરવું ૯ સહજરીતે પ્રશ્ન ઉબુદ્ધ થઈ શકે છે કે અન્ય આગમની સાથે સૂત્રનું પ્રસ્તુત વિધાન કઇ રીતે સંગત બેસી શકે છે? ઉત્તરમાં નિવેદન છે કે કલ્પસૂત્રના ટીકાકારોએ રસ્પષ્ટ લખેલ છે કે આ વિધાન અવગ્રહની માફક જ ગમનાગમન રૂપ પાંચ કોશ છે, ગ ख-सक्रोशद्वयं गमनागमेन पचक्रोशावग्रह :- कल्पसूत्र किरणावली पृ. १८१ गजेन्द्रपदादिगिरेमखलाग्रामस्थितानां षट्स् दिक्ष उपाश्रयात्साईक्रोशद्वयगमनागमने पंचक्रोशावग्रह : यत्तु विदिक्षु इत्युक्तं । | N. P. , સુવીધા ટT. ૬ ૨૭૨. ह का टिप्पण Page #412 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાચરી કલ્પ : ૩૪૯ નહિ કે એક દિશામાં ગમન રૂપ પાંચ કાશ છે. થનના પ્રકારનું જ અંતર છે, નહિ કે પાંચ કાશનું વિધાન છે. મૂ~ वासावासं पज्जोसविताणं अत्थेगतियाणं एवं वृत्तपुव्वं भवइ 'दावे भंते!" एवं से कप्पइ दावित्तए नो से कप्पड़ पडिગાદિત્તત્ત્વ ॥૨૪॥ અર્થ : વર્ષાવાસમાં રહેલા કેટલાએ શ્રમણાને પ્રારંભમાંજ એ રીતે કહેવામાં આવેલ હાય છે કે ભગવન્! તમારે અમુકને દેવુ ત્યારે તેમને તે રીતે દેવાનું ક૨ે છે, પરંતુ તેમને પેાતાને માટે લેવાનું કલ્પતું નથી, અર્થાત વર્ષાવાસસ્થિત શ્રમણ શ્રમણીઓને ગુરુજનાએ એવા આદેશ આપેલ હોય કે અમુક ગ્લાનાદિને માટે અમુક અન્નપાણી લાવીને આપવા, ત્યારે તે લાવેલા અન્નપાણી પેાતાને માટે ઉપયોગમાં લેવાનું કલ્પતું નથી. મૂØ : UROLE वासावासं पज्जोसवियाणं अत्थेगईयाणं एवं वृत्तपुव्वं भवइ 'पडिगाहे भंते!" एवं से कप्पड़ पडिगाहित्तए नो से कप्पइ દ્રાવિત્ત! ॥૨૯॥ અ વર્ષાવાસમાં રહેલા કેટલાએ શ્રમણાને એ રીતે પ્રારભમાંજ કહેવામાં આવેલ હોય છે – હે ભગવન્! તમારે લેવું ત્યારે તેમને એ રીતે લેવાનુ ક૨ે છે પણ બીજાએને આપવાનુ કલ્પતું નથી.' મુ: - वासावासं पोसवियाणं: अत्थेगईयाणं एवं वुत्तपुव्वं भवइ 'दावे भंते! पडिगाहे भंते ! एवं से कप्पड़ दावित्तए वि વિનત્તિ! વિ ॥ ર૩૬॥ Page #413 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ૨૫૦ અર્થ: વર્ષાવાસમાં રહેલાં કેટલાંએ શ્રમણને પહેલેથીજ એ રીતે કહેવામાં આવેલ હોય કે “હે ભગવન! તમે બીજાઓને પણ આપો અને સ્વયં પણ લો ત્યારે તેને તે રીતે બીજાઓને આપવાનું અને પોતાને લેવાનું કહ્યું છે. મુલ્હા वासावासं पज्जोसवियाणं नो कप्पइ निग्गंथाण वा निग्गंथीणं वा हट्ठाणं आरोग्गाणं बलियसरीराणं इमाओ नवरसविगईओ अभिक्खणं अभिक्खणं आहारित्तए, तं जहा-खीरं दहिं नवणीयं सप्पिं तिल्लं गुडं महुं मज्जं मंसं ॥२३॥ અર્થ: વર્ષાવાસમાં રહેલા નિર્ગથ અને નિગ્રંથીઓ રૂષ્ટપુષ્ટ હોય, નિરોગી હોય, બળવાન દેહવાળા હોય તેમને આ નવ રસ વિકૃતિઓ વખતોવખત ખાવાનું ક૫તું નથી તે જેમ કે: (૧) ક્ષીર-દૂધ (૨) દહીં (૩) માખણ (૪) ધી (૫) તેલ (૬) ગોળ (૭) મધું (૮) મદ્ય (૯) માંસ. વિવેચનઃ આગમ સાહિત્યમાં દૂધ, દહીં વગેરેને કયાંક વિકૃતિ દક કહેવામાં આવેલ છે અને ક્યાંક “રસ’ કહેલ છે. આ દૂધ, દહીં વગેરે વિકાર વૃદ્ધિ કરે છે તે કારણે તેનું નામ વિકૃતિ છે. પ્રસ્તુત સૂત્રની માફક સ્થાનાંગમાં પણ નવ વિકૃતિઓનું વર્ણન છે. ધ સ્થાનાંગમાં તેલ, ધી, વસા (ચરબી) અને માખણને સ્નેહ વિકૃતિ પણ કહેલ છે અને આગળ ચાલતાં મધ, મધ માંસ અને માખણને મહા વિકૃતિ પણ કહેલ છે. છ વિકૃતિ ખાવાથી મોહન ઉદય થાય છે. જે તે કારણે તેને વખતોવખત ખાવાનો નિષેધ કરવામાં આવ્યો છે. મદ્ય માંસ આ બે વિકૃતિઓ અને નવસા–ચરબી) અભક્ષ્ય છે. કેટલાક આચાર્ય મધ અને માખણને પણ અભક્ષ્ય માને છે અને કેટલાક આચાર્ય મધ અને માખણને વિશેષ પરિસ્થિતિમાં ભક્ષ્ય પણ માને છે. જે વિકૃતિઓ ભક્ષ્ય છે તે વિકૃતિઓને ફરીફરીને ખાવાને નિષેધ કરવામાં આવે છે. મદ્ય અને માંસ તો શ્રમણને માટે સર્વથા ત્યાજ્ય જ છે તેથી તેને ખાવાને પ્રસંગ જ ઊઠી શકતો નથી, Page #414 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાચરી કલ્પ: ૩૫૧ મૂલ્સ - वासावासं पज्जोसवियाणं अत्थेगतियाणं एवं वृत्तपुव्वं भवइ 'अट्ठो भंते ! गिलाणस्स ? से य वयिज्जा 'अट्ठो' से य पुच्छियव्वे सिया 'केवईएणं अट्ठो!' से य वएज्जा ‘एवइएणं अट्ठो गिलाणस्स' । जं से पमाणं वदति से पमाणतो घेत्तठवे। से य विनवेज्जा से य विनवेमाणे लभिज्जा, से य पमाणp, ‘૩, ૩રારિ રૂતિ વધે તથા તે મિલાદુ મતે? एवइएणं अट्ठो गिलाणस्स । सिया णं एवं वयं परो वएज्जा 'पडिग्गाहेहि अज्जो! तुमं पच्छा भोक्खसि वा देहिसि वा' एवं से कप्पइ पडिग्गाहित्तए, नो से कप्पइ गिलाणनीसाएહિત્તિ ૨૨૮ અર્થ: વર્ષાવાસમાં રહેલા કેટલાએ શ્રમણને પહેલાં જ એ રીતે કહી દેવામાં આવ્યું હોય કે “હે ભગવન!' અસ્વસ્થ વ્યક્તિને માટે આવશ્યક્તા છે? “જે તે કહે કે આવશ્યક્તા છે, ત્યારે તે પછી, તે અસ્વસ્થ વ્યક્તિને પૂછવું જોઈએ કે કેટલા પ્રમાણમાં (દૂધ વગેરેની) આવશ્યક્તા છે અને દૂધ વગેરેનું પ્રમાણ અસ્વસ્થ વ્યક્તિ પાસેથી જાણી લીધા પછી તે કહે, કે આટલા પ્રમાણમાં અસ્વસ્થ વ્યક્તિ (સંત)ને દૂધની આવશ્યક્તા છે. બીમાર, જેટલા પ્રમાણમાં કહે તેટલા જ પ્રમાણમાં લાવવું જોઈએ. લેવા જવાવાળા પ્રાર્થના કરે અને પ્રાર્થના કરતાં દૂધ વગેરે પ્રાપ્ત કરે. જ્યારે દૂધ વગેરે પ્રમાણયુક્ત પ્રાપ્ત થઈ જાય ત્યારે તેને પર્યાપ્ત (બસ) છે, તે રીતે કહેવું જોઈએ. તે પછી દૂધ દેવાવાળા શ્રમણને કહે કે “હે ભગવન! બસ, પર્યાપ્ત છે એમ આપ કઈ રીતે કહી રહેલ છો!” ઉત્તરમાં લેવાવાળા ભિક્ષુક કહે કે બીમારને માટે એટલાની જ આવશ્યક્તા છે એ રીતે કહેનાર ભિક્ષુકને દૂધ વિગેરે આપવાવાળા ગૃહસ્થ કદાચિત એમ કહે કે Page #415 -------------------------------------------------------------------------- ________________ ઉપર કલ્પસૂત્ર આર્ય! આપ લઈ જાઓ, બાદમાં વધી જાય તો આપ તે ખાઈ લેજે, ચા પી લેજો, એ જાતની વાત થઈ હોય ત્યારે તેને અધિક લેવાનું કલ્યું છે પરંતુ લઈ આવવાવાળાને એ બીમાર વ્યક્તિના બહાને અધિક લાવવું કલ્પતું નથી. મૂ8: वासावासं पज्जोसवियाणं अत्थि णं थेराणं तहप्पगाराइं कुलाई कडाइं पत्तियाइं थेज्जाइंवेसासियाइं सम्मयाइंबहुमयाई अणुमयाइं भवंति तत्थ से नो कप्पइ अदक्खु वइत्तए 'अत्थि ते आउसो ! इमं वा इमं वा ? से किमाहु भंते ! सड्ढी गिही गिण्हइ वा तेणियं पि कुज्जा ॥२३९॥ અર્થ : વર્ષાવાસમાં રહેલા વિરોનાં તથા પ્રકારનાં કુળ વગેરે કરેલાં હોય છે કે જે કુળ પ્રીતિપાત્ર હોય છે, સ્થિરતાવાળાં હોય છે, વિશ્વાસવાળાં હોય છે, સમ્મત હોય છે, બહુ મત હોય છે અને અનુમતિવાળાં હોય છે. તે કુળમાં જઈને આવશ્યક વસ્તુ ન જોતાં તે સ્થવિએ એ રીતે કહેવાનું કલ્પતું નથી: “હે આયુષ્યમ! આ વસ્તુ કે તે વસ્તુ તમારે ત્યાં છે.'' પ્રશ્ન: હે ભગવન! તેમને એ રીતે કહેવાનું કલ્પતું નથી એ ક્યા ઉદ્દેશથી કહેવામાં આવેલ છે! ઉત્તર : હે આયુષ્યમ! એમ કહેવાથી શ્રદ્ધાવાન ગૃહસ્થ તે વસ્તુ ન હોવાથી નવીન ગ્રહણ કરે, મૂલ્યથી ખરીદીને લાવે અથવા ચોરી કરીને પણ લાવે. મુo - वासावासं पज्जोसवियाणं नच्चभत्तियस्स भिक्खुस्स कप्पइ एगं गोयरकालं गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पवेसित्तए वा निऽनत्थ आयरियवेयावच्चेण Page #416 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાચરી કલ્પ: ૩૫૩ वा उवज्झायवेयावच्चेण तवस्सिगिलाणवेयावच्चेण खुडएणं वा अवंणजायएणं ॥२४०॥ અર્થ : વર્ષાવાસમાં રહેલા નિત્યજી ભિક્ષુને ગોચરીના સમયમાં આહાર માટે અથવા પાણી માટે ગૃહસ્થનાં કુળ તરફ એક વખત નિકળવાનું કપે છે અને એક વખત પ્રવેશ કરવાનું કલ્યું છે. સિવાય કે તેમના આચાર્યની સેવાનું કારણ હોય, ઉપાધ્યાયની સેવાનું કારણ હોય. તપસ્વી કે રેગી સંતની સેવાનું કારણ હોય, જેમની દાઢી, મૂછ અથવા બગલમાં કેશ ન આવેલા હોય એવા લધુ (બાળ) શ્રમણ અને શ્રમણીઓની સેવાનું કારણ હોય અર્થાત્ જે તેમાંથી કઈ કારણ વિદ્યમાન હોય ત્યારે એકથી અધિક વાર પણ ભિક્ષાને માટે જવાનું કલ્પ છે. મૂલ્ય:- वासावासं पज्जोसवियाणं चउथभत्तियस्स भिक्खुस्स अयं एवइए बिसेसे जं से पाओ निक्खम्म पुवामेव वियडगं भोच्चा पेच्चा पडिग्गहगं संलिहिया संपमज्जिया, से य संथरिज्जा कप्पइ से तदिवसं तेणेव भत्तटेणं पज्जोसवित्तए, से य नो संथरिज्जा एवं से कप्पइ दोच्चं पि गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा ॥ २४१॥ અર્થ: વર્ષાવાસમાં રહેલા ચતુર્થ ભક્ત (એક ઉપવાસ) કરવાવાળા ભિક્ષુને માટે એ વિશેષતા છે કે તે ઉપવાસ પછી સવારની ગોચરીને માટે નીકળીને પ્રથમ વિકટક (સ્પષ્ટ-શુદ્ધ) અર્થાત નિર્દોષ ભેજન કરીને અને નિર્દોષ પાણી પીધા પછી પાત્ર સાફ કરીને જોઈને જે તેટલાં જ આહારપાણીથી નિર્વાહ થઈ શકતો હોય તે તેટલાંજ ભેજન–પાણી લઈને ચલાવે. જે તેટલાથી નિર્વાહ ન થઈ શકતો હોય ત્યારે તેને ગૃહપતિના કુળ તરફ બીજી વખત પણ નીકળવાનું અને પ્રવેશ કરવાનું ક૯પે છે. Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ મૂØ:~ वासावासं पज्जोसवियाणं छट्ठभत्तियस्स भिक्खुस्स कप्पंति दो गोयरकाला गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्त वा पविसित्तए वा ॥ २४२ ॥ અર્થ : વર્ષાવાસમાં રહેલા છઠ્ઠ કરવાવાળા ભિક્ષુને ગોચરીના સમયે આહારને માટે કે પાણીને માટે ગૃહસ્થના કુળ તરફ બે વાર નીકળવુ અને પ્રવેશ કરવું ક૨ે છે, મૂ -~ કલ્પસૂત્ર वासावासं पज्जोसवियाणं अहमभत्तियस्स भिक्खुस्स कप्पंति तओ गोयरकाला गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्aमित्त वा पवित्तिए वा ॥ २४३ ॥ અર્થ : વર્લ્ડવાસ સ્થિત અઠ્ઠમ કરવાવાળા ભિક્ષુને ગૌચરીના સમયે આહારને માટે અથવા પાણીને માટે ગૃહસ્થાના કુળ તરફ ત્રણ વાર નીકળવાનું અને પ્રવેશ કરવાનુ ક૨ે છે, ભૂજઃ वासावासं पज्जोसवियाणं विकिद्वभत्तियस्स भिक्खुस्स कप्पंति सव्वे वि गोयरकाला गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्त वा पविसित्तए वा ॥ २४४ ॥ અર્થ : વર્ષાવાસ રહેલા વિકૃષ્ટ ભક્ત (અઠ્ઠમ ભક્તથી અધિક તપ) કરવાવાળા ભિક્ષુકને આહારને માટે અથવા પાણીને માટે ગૃહસ્થના કુળ તરફ જે સમયે ઇચ્છા હોય તે સમયે નીકળવાનું અને પ્રવેશ કરવાનુ પે છે, અર્થાત્ વિષ્ટ ભક્ત કરવાવાળા ભિક્ષુકને ગૌચરી માટે બધા વખતે પ્રવેશ કરવાની આજ્ઞા છે, Page #418 -------------------------------------------------------------------------- ________________ लिक्षायरी ९: मूल: -- वासावासं पज्जोसवियाणं निच्चभत्तियस्स भिक्खुस्स कप्पंति सव्वाई पाणगाई पडिगाहित्तए ॥ २४५ ॥ ૩૫૫ અર્થ : વર્ષાવાસમાં રહેલા નિત્યભાજી ભિક્ષુકને બધી જાતનુ અચિત્ત પાણી લેવાનુ કલ્પે છે, मूल: वासावासं पज्जोसवियाणं चउत्थभत्तियस्स भिक्खुस्स कप्पंति तओ पाणगाई पडिगाहेत्तए तंजहा - उस्सेइमं संसेइमं चाउलोदगं ॥ २४६ ॥ અર્થ : વર્ષાવાસમાં રહેલા ચતુર્થ ભક્ત ( એક ઉપવાસ ) કરવાવાળા ભિક્ષુકને ત્રણ જાતનાં પાણી લેવાનું ૨ે છે, જેવાં કે – ઉર્વેદિમ (आटानु घोषाणु ) संस्वेहिभ (उष्णु, उठणेल पाएगी ) या लोह (योमानु घोषण) - मूल : वासावासं पज्जोसवियाणं छट्ठभत्तियस्स भिक्खुस्स कप्पंति तओ पाणगाई पडिगाहेत्तर, तं जहा - तिलोदए तुसोदए जो ॥ २४७ ॥ અર્થ : વર્ષાવાસમાં રહેલા છઠ્ઠું કરવાવાળા ભિક્ષુકને ત્રણ જાતનુ પાણી પીવાનુ કહ્યું છે, જેવુ કે-તિલેાદક, તુષાદક અને વાદક, मूल : वासावासं पज्जोसविषाणं अट्ठमभत्तियस्स भिक्खुस्स Page #419 -------------------------------------------------------------------------- ________________ કલ્પાત્ર ૩૫૬ कप्पंति तओ पाणयाइं पडिगाहित्तए, तं जहा-आयामए सोवीरए सुद्धवियडे ॥२४८॥ અર્થ: વર્ષાવાસ રહેલા અઠ્ઠમ કરવાવાળા ભિક્ષુકને ત્રણ પાણી લેવાનું કહ્યું છે. જેવું કે આયામ, સૌવીર, (કાંજી) અને શુદ્ધ વિકટ (Bl६४) मूळः वासावासं पज्जोसवियाणं विकिट्ठभत्तियस्स भिक्खुस्स कप्पइ एगे उसिणोदए वियडे पडिगाहेत्तए, से वि य णं असित्थे णो वि य णं ससित्थे ॥२४९॥ અર્થ: વર્ષાવાસમાં અવસ્થિત વિકૃષ્ટ ભક્ત કરવાવાળા ભિક્ષુકને એક ઉષ્ણુવિકટ (શુદ્ધ ઉષ્ણદક) પાણી લેવાનું કલ્યું છે. તે પણ અન્નકણ રહિત, અન્નકણુ યુક્ત નહિ. मूल: वासावासं पज्जोसवियाणं भत्तपडियाइक्खियस्स भिक्खुस्स कप्पइ एगे उसिणोदए पडिगाहित्तए, से वि य णं असित्थे नो चेवणं ससित्थे, से वि य गं परिपूते नो चेव णं अपरिपूए, से वि य णं परिमिए नो चेव णं अपरिमिए, से वि य णं बहुसंपण्णे नो चेव णं अबहुसंपण्णे ॥२५०॥ અર્થ: વર્ષાવાસ રહેલા ભક્ત પ્રત્યાખ્યાની ભિક્ષુકને એક ઉષ્ણવિકટ પાણી લેવાનું કહ્યું છે. તે પણ અન્નકણ રહિત અન્નકણુ યુક્ત નહિ. તે પણ કપડાંથી ગળેલું, ગળ્યા વગરનું નહિ. તે પણ પરિમિત, અપરિમિત નહિ. તે પણ જેટલી આવશ્યક્તા હોય તેટલું પૂરેપૂરું અધિક साधु नहि. Page #420 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાચરી કહ્યું : ૩૫૭ मूल: वासावासं पजोसवियाणं संखादत्तियस्स भिक्खुस्स कप्पंति पंच दत्तीओ भोयणस्स पडिगाहित्तए पंच पाणगस्स, अहवा चत्तारि भोयणस्स पंच पाणगस्स, अहवा पंच भोयणस्स चत्तारि पाणगस्स, तत्थ णं एगा दत्ती लोण सायणमेत्तमवि पडिग्गाहिया सिया कप्पड़ से तदिवसं तेणेव भत्तटेणं पज्जोसवित्तए, नो से कप्पइ दोच्चं पि गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा ॥२५१॥ અર્થ: વર્ષાવાસમાં રહેલા નિયત સંખ્યાવાળી દક્તિ પ્રમાણે (એક વખતમાં આપવામાં આવેલી થોડા જેટલી પણ પરિમિત ભિક્ષા એકદત્તિ થાય છે.) આહાર લેવાવાળા ભિક્ષુકને ભેજનની અને પાણીની પાંચ દત્તિઓ લેવી યોગ્ય છે, અથવા તો ભેજનની ચાર દત્તિઓ અને પાણીની પાંચ દત્તઓ, અથવા ભેજનની પાંચ દત્તિઓ અને પાણીની ચાર દત્તિઓ લઈ શકાય છે. મીઠાની એક કણી જેટલું પણ જેનો આસ્વાદ લઈ શકાય છે તે પણ એક દત્તિ ગણી શકાય છે. એવી દત્તિ લીધા પછી તે ભિક્ષુકે તે દિવસે તેજ ભોજનથી જ નિર્વાહ કરવો જોઈએ. તે ભિક્ષુકને બીજીવાર ફરીને ગૃહપતિના કુળ તરફ ભેજનને માટે કે પાણીને માટે નીકળવું કે પ્રવેશ કરવો તે ४८५तु नथी." मूल: वासावासं पज्ज.सवियाणं नो से कप्पति निग्गंथाण वा निग्गंथीण वा जाव उवस्सयाओ सत्तघरंतरं संखडिसनियट्टचारिस्स एत्तए । एगे पुण एवमाहंसु-नो कप्पइ जाव उवस्सयाओ परेणं संखडि सन्नियट्टचारिस्स एत्तए। एगे पुण एवमा Page #421 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ૩૫૮ हंसु-नो कप्पइ जाव उवस्सयाओ परंपरेण संखडिं सन्नियहचारिस्स एत्तए ॥२५२॥ અર્થ: વર્ષાવાસમાં રહેલા નિષિદ્ધ ઘરને ત્યાગ કરવાવાળા નિગ્રંથ અને નિર્ચથીઓને ઉપાશ્રયથી માંડીને સાત ઘર સુધી જ્યાં સંખડી (જમણવાર) હોય ત્યાં જવાનું કલ્પતું નથી. કેટલાએ એમ કહે છે કે ઉપાશ્રયથી ડેમાંજ આગળ આવવાવાળા ઘરોમાં જ્યાં જમણવાર હોય ત્યાં નિષિદ્ધ ઘરને ત્યાગ કરવાવાળા નિર્ગથ અને નિગ્રંથીઓને જવું કલ્પતું નથી. કેટલાએ એમ પણ કહે છે કે ઉપાશ્રયને લાગુ કરીને પરપરાથી આવતા ઘરોમાં જ્યાં જમણવાર થતો હોય ત્યાં નિષિદ્ધ ઘરનો ત્યાગ કરવાવાળા નિર્ગથ અને નિર્ચથીઓને જવાનું કલ્પતું નથી. મૂલ્સ वासावासं पजोसवियाणं नो कप्पइ पाणिपडिग्गहियस्स भिक्खुस्स कणगफुसियमित्तमवि बुटिकायंसि निवयमाणंसि गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा ॥२५३॥ અર્થ: વર્ષાવાસમાં રહેલા કરપાત્રી ભિક્ષુકને કણ માત્ર પણ સ્પર્શ થાય એ જાતની વૃષ્ટિ હોય (ઝાકળ અને ધુમ્મસ) પડતી હોય ત્યારે ગૃહપતિના કુળ તરફ ભેજન અને પાણીને માટે નિકળવું અને પ્રવેશ કરે તે કલ્પતું નથી. ૧૨ મૂત્રઃ वासावासं पज्जोसवियस्स पाणिपडिग्गहियस्स भिक्खुस्स नो कप्पइ अगिहंसि पिंडवायं पडिग्गाहित्ता पज्जोसवित्तए, पज्जोसवेमाणस्स सहसा वुट्टिकाए नवडिज्जा देसं भोच्चा देस Page #422 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાચરી કલ્પ: ૩૫૯ मायाय पाणिणा पाणिं परिपिहित्ता उरंसि वा णं निलिज्जिज्जा, कक्खंसि वा णं समाहडिज्जा, अहाछन्नाणि वा लयणाणि उवागच्छिज्जा, रुक्खमूलाणि वा उवागच्छिज्जा, जहा से पाणिंसि दते वा दतरए वा दगफुसिया वा नो परियावज्जइ ॥२५४॥ - અર્થ: વર્ષાવાસમાં રહેલા કરપાત્રી ભિક્ષુકને પિંડપાત્ર શિક્ષા લઈને જ્યાં ઘર ન હોય ત્યાં અર્થાતુ ખુલ્લા આકાશમાં રહીને ભોજન કરવાનું ક૫તું નથી. ખુલ્લા આકાશમાં રહીને ખાતી વખતે અચાનક વૃષ્ટિકાય પડે તો જેટલા ભાગને ખાઈ લીધેલ હોય તેને ખાઈને અને વધેલા ભાગને લઈને તેને હાથથી ઢાંકીને અથવા તે ભાગને છાતીથી વળગાડીને રાખે અથવા કાખમાં છુપાવીને રાખે. એમ કર્યા પછી ગૃહસ્થોએ પિતાને માટે સમ્યક્ પ્રકારથી જે ઘર ઢકેલ હોય તે તરફ જાય અથવા વૃક્ષના મૂળ (નીચે) તરફ જાય. જે હાથમાં ભજન હોય તે હાથથી જે રીતે પાણીનાં ટીપાંથી કે કુવારા વગેરેથી વિરાધના ન થાય તે રીતે પ્રવૃત્તિ કરે. મૂલ્ય : । वासावासं पज्जोसवियाणं पाणिपडिग्गहियस्स भिक्खुस्स जं किंचि कणगफुसियमित्तं पि निवडइ नो से कप्पइ भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा ॥२५५॥ અર્થ: વર્ષાવાસમાં રહેલા કરપાત્રી ભિક્ષુકને કણ માત્ર પણ સ્પર્શ થાય એ રીતે અત્યંત હળવા છાંટા આવતા હોય ત્યારે ભજન કે પાણી માટે ગૃહસ્થના ઘરની તરફ નીકળવું કે પ્રવેશ કરવો તે કલ્પતું નથી, મ0 – वासावासं पज्जोसवियाणं पडिग्गहधारिस्स भिक्खुस्स नो कप्पइ वग्घारियवुहिकायंसि गाहावइकुलं भत्ताए वा पाणाए Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ वा निमित्त वा वित्तिए वा, कप्पर से अप्पवुट्ठिकार्यसि संतरुत्तरंसि गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए વા વિત્તિત્તવુ વા ॥ ૨૩૬॥ કલ્પસૂત્ર અર્થ : વર્ષાવાસમાં રહેલા પાત્રધારી ભિક્ષુકને અવિચ્છિન્ન ધારા ( વગ્યારિય વુદ્ભિકાયંસિ ) ૧૩ વરસાદ વરસી રહેલ હોય ત્યારે ભાજન અને પાણીના માટે ગૃહપતિના કુળ તરફ જવું કલ્પતું નથી અને પ્રવેશ કરવાનુ કલ્પતું નથી, ઘેાડી વર્ષા (અલ્પ વર્ષા ) વરસી રહેલ હોય ત્યારે અંદર સુતરાઉ વસ્ર અને તેના ઉપર ઉનનું વસ્ર આઢીને રજોહરણ અને પાત્રને કપડાંથી ઢાંકીને ભાજનને માટે અથવા પાણીને માટે ગૃહપતિના કુળ તરફ નીકળવું કે પ્રવેશ કરવા લ્યે છે. વિવેચનઃ પ્રસ્તુત પાઠમાં શેરદાર વરસાદ અવિચ્છિન્ન ધારાથી વરસી રહેલ હાય તે સમયે ભિક્ષા માટે જવાનેા નિષેધ કરેલ છે અને આગળ હળવા વરસાદમાં જવામાં અનુમતિ આપી છે. પાઠમાં સંતત્તરસિ શબ્દ આવેલ છે. આ શબ્દ આચારાંગ૪ અને ઉત્તરાધ્યયન ૫ માં પણ મળે છે પરંતુ ત્યાં પ્રકરણ અનુસાર ટીકાકારોએ બીજે અથ કરેલ છે, અહીંયા કલ્પસૂત્રના ચૂર્ણિકાર અને ટિપ્પણકારોએ બીજો અર્થ કરેલ છે: (૧) સુતરનુ વજ્ર ( ૨ ) રોહરણ અને (૩) પાત્ર તથા ઉત્તર શબ્દના બે અર્થ કરેલ છે (૧) કામળી અને (૨) ઉપર આઢવાનુ ઉત્તરીય વસ્ર. ૧૬ સારાંશ એ છે કે હલકા વરસાદમાં અંદર સૂતરનું વજ્ર અને ઉપર ઉનનું વસ્ર આઢીને ભિક્ષા માટે જાય. આધુનિયુક્તિ, ધસંગ્રહ વૃત્તિ અને યોગશાસ્ત્ર સ્નાપજ્ઞવૃત્તિ ખ માં પણ પ્રસ્તુત પરંપરાના ઉલ્લેખ કરેલ છે, પરંતુ આચારાંગમાં તિવ્રવેસીય વાસ વાસમાળ પેઢા' દ્વારા ોરદાર વર્ષામાં જવાને નિષેધ કરેલ છે. દસવૈકાલિકમાં પણ ‘ન રેન્નવાસે વસંતે' પાઠમાં સ્પષ્ટ રૂપમાં વરસાદ વરસતી વખતે ભિક્ષા માટે જવાનેા નિષેધ છે, અગસ્ત્યસિ હસ્થવિર ૨ જિનદાસ મહત્તર ૧૩ અને આચાર્ય હરિભદ્રે પણ તેમની અને ટીકામાં બતાવેલ છે કે ભિક્ષાના કાળ થતા જો વરસાદ થઇ રહેલ હાય તા ભિક્ષુક ૧૬ Page #424 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાચરી કલ્પ: ३६१ બહાર ન નીકળે. ભિક્ષા માટે નીકળ્યા પછી જે વરસાદ વરસવા લાગે તો ઢંકાયેલા સ્થાનમાં ઊભા રહી જાય, આગળ ન જાય. તે પ્રકરણના સંદર્ભમાં અલ્પવૃષ્ટિમાં જવાનો ઉલ્લેખ થયેલ નથી, પરંતુ નિષેધ જ છે. તીવ્ર વૃષ્ટિ ધુમસ રપ અને ઝાકળ પડી રહેલ હોય તે વખતે ન જવું અને અલ્પ વૃષ્ટિમાં જવું તે શ્રમણાચારની વિધિ અનુસાર કયી રીતે સંગત હોઈ શકે છે? તે ગીતાર્થ શ્રમણ અને આગમ મર્મજ્ઞોને માટે વિચારણીય છે. અમારી દષ્ટિએ વર્ષોમાં ભિક્ષા માટે જવાની પરંપરા વિશુદ્ધ શ્રમણાચારની પરંપરા નથી. मूल: वासावासं पज्जोसवियाणं निग्गंथस्स निग्गंथीए वा गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्ठस्स निगिझिय निगिज्झिय बुटिकाए निवएज्जा कप्पड़ से अहे आरामंसि वा अहे उवस्सयंसि वा अहे वियडगिहंसि वा अहे रुक्खमूलंसि वा उवागच्छित्तए, तत्थ से पुवागमणेणं पुव्वाउत्ते चाउलोदणे पच्छाउत्ते भिलंगसूवे कप्पइ से चाउलोदणे पडिग्गाहित्तए नो से कप्पइ मिलिंगसूवे पडिग्गाहित्तए, तत्थ से पुवागमणेणं पुवाउत्ते भिलिंगसूवे पच्छाउत्ते चाउलोदणे कप्पइ से मिलिंगसूवे पडिग्गाहित्तए नो से कप्पइ चाउलोदणे पडिग्गाहित्तए, तत्थ से पुवागमणेणं दो वि पुवाउत्ताई वटंति कप्पंति से दो वि पडिग्गाहित्तए, तत्थ से पुवागमणेणं दो वि पच्छाउत्ताई नो से कप्पंति दो वि पडिग्गाहित्तए, जे से तत्थ पुवागमणेणं पुवाउत्ते से कप्पइ पडिगाहित्तए, जे से तत्थ पुव्वागमणेणं पच्छाउत्ते से नो कप्पइ पडिग्गाहित्तए ॥२५७॥ Page #425 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ૩૬૨ અર્થ: વર્ષાવાસમાં રહેલા અને ભિક્ષા લેવાની ઈચ્છાથી ગૃહરચના કળમાં પ્રવેશ કરેલા નિર્ગથ અને નિર્ચથીઓને રહી રહીને થોડા થોડા સમયે વર્ષો પડી રહેલ હોય ત્યારે બગીચામાં અથવા ઉપાશ્રયમાં અથવા વિકટ ગૃહમાં (ચારામાં) કે જ્યાં ગામના લોકો એકત્ર થઈને બેસે છે તે સભા ભવનમાં અથવા વૃક્ષ નીચે જવાનું કલ્પ છે. તે ઉપર્યુક્ત સ્થાને ઉપર ગયા પછી ત્યાં જે પહોંચ્યા પહેલાંજ તૈયાર કરેલ ખાનું ધાવણુ મળતું હોય તે નિર્ગથ અને નિગ્રંથીઓ ગ્રહણ કરી શકે છે. તેના પહોંચ્યા પછી તૈયાર કરેલ “ભિલિંગસૂપ” અર્થાત મસુરની દાળ, અડદની દાળ, કે તેલવાળું સૂપ મળતું હોય તો ચાવલનું ધાવણ લેવાનું તે કહ્યું છે, પણ ભિલિંગ સુપ લેવાનું કલ્પતું નથી. - ત્યાં જે શ્રમણના પહોંચ્યા પહેલાં જ તૈયાર કરેલ ભિલિંગ સૂપ મળતું હોય અને ચાવલ ધવણ તેના પહોંચ્યા પછી તૈયાર કરેલું પ્રાપ્ત થતું હોય તો તેને ભિલિંગ સૂપ લેવાનું ક૯પે છે, પણ ચિખાનું ધાવણ લેવાનું કલ્પતું નથી. ત્યાં પહોંચ્યા પહેલાં જ જે બન્ને વસ્તુઓ તૈયાર કરેલી મળતી હોય ત્યારે તેને બન્નેય વસ્તુઓ લેવાનું ક૯પે છે. ત્યાં પહોંચ્યા પહેલાં જે બંને વસ્તુઓ પ્રારંભથી જ તૈયાર કરેલી ન મળતી હોય અને તેમના પહોંચ્યા પછી તૈયાર કરેલી પ્રાપ્ત થતી હોય, તે તેને બંને વસ્તુઓ લેવાનું કલ્પતું નથી. ત્યાં પહોંચ્યા પહેલાં જે વસ્તુઓ તૈયાર કરેલ હોય છે તે લેવાનું કર્ષે છે પણ પહોંચ્યા પછી તૈયાર કરેલી વસ્તુ લેવાનું કલ્પતું નથી. वासावासं पज्जोसवियाणं निग्गंथस्स गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्ठस्स निगिज्झिय निगिज्झिय वुट्टिकाए निवएजा कप्पइ से अहे आरामंसि वा अहे उवस्तयंसि वा Page #426 -------------------------------------------------------------------------- ________________ लिक्षायरी अल्प : अहे विडहिंसि वा अहे रुक्खमूलसि वा उवागच्छित्तए, नो से कप्पs पुव्वगहिएणं भत्तपाणेणं वेलं उवाइणा वित्तए, कप्पड़ से पुव्वामेव वियडगं भोच्चा पिच्चा पडिग्गहगं संलिहिय संलिहिय पमजिय पमजिय एगायगं मंडगं कट्ट जाव सेसे सूरिए जेणेव उवस्सए तेणेव उवागच्छित्तए, नो से कप्प तं स्यणि तत्थेव उवायणावित्तए ॥ २५८ ॥ અર્થ : વર્ષાવાસમાં રહેલા અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુળમાં પ્રવેશ કરેલા નિગ્રંથ અને નિગ્રંથીઓને જ્યારે રહીરહીને વરસાદ વરસી રહેલ હોય ત્યારે કાં તે બગીચાના મૂળ નીચે (બાગની દીવાલની છાયામાં) કે જ્યાં છાંટા ન લાગે અથવા ઉપાશ્રયની નીચે અથવા વિકટગૃહ નીચે અથવા વૃક્ષના મૂળની નીચે ચાલ્યા જવાનુ ક૨ે છે, ત્યાં ગયા પછી પહેલેથી લાવેલ આહારપાણીને રાખીને, સમયને નષ્ટ કરવાનું કલ્પતું નથી. ત્યાં પહોંચતાં જ વિકટક (નિર્દોષ આહાર પાણી)ને ખાઈ પીને પાત્રને સાફ કરીને એકી સાથે સમ્યક્ પ્રકારથી બાંધીને સૂર્ય અવરોષ રહે ત્યાં સુધીમાં ઉપાશ્રય તરફ જવાનુ ક૨ે છે, પરંતુ ત્યાં તે રાત્રિ પસાર કરવાનું ૫તું નથી, मूलः ૩૬૩ वासावासं पज्जोसवियाणं निग्गंथस्स गाहावइकुलं पिंडवायडिया अणुपविट्ठस्स निगिज्झिय निगिज्झिय बुडिकाए निवइज्जा कप्पर से अहे आरामंसि वा अहे उवस्तयंसि वा जाव उवागच्छित्तए तत्थ नो कप्पर एगस्स य निग्गंथस्स एगाए य निम्गंथीए एगयओ चित्तिए, तत्थ नो कप्पर एगस्स नग्गंथस्स दोण्ह य निग्गथीणं एगयओ चिट्ठित्तए, Page #427 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર तत्थ नो कप्पइ दोण्ह य निग्गंथाणं एगाए य निग्गंथीए एगयओ चिहित्तए, तत्थ नो कप्पइ दोण्ह य निग्गंथाणं दोण्ह य निग्गंथीणं एगयओ चिहित्तए, अत्थि या इत्थ केइ पंचमए खुड्डए वा खुड्डिया वा अन्नेसिं वा संलोए सपडिदुवारे एवण्हं कप्पइ एगयओ चिहित्तए ॥२५९॥ અર્થ: વર્ષાવાસમાં રહેલા અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુળમાં પ્રવેશ કરેલા નિગ્રંથ કે નિર્ચથીઓને જ્યારે રહી રહીને આંતરા સહિત વરસાદ પડી રહેલ હોય ત્યારે તેમને કાં તે બગીચા નીચે કે ઉપાશ્રયની નીચે યાવતું ચાલ્યા જવાનું ક૯પે છે, (૧) ત્યાં તે એકલા સાધુને એકલી સાધ્વીની સાથે મળીને રહેવાનું કલ્પતું નથી (૨) ત્યાં તે એકલા નિગ્રંથને બે નિર્ચથીઓની સાથે મળીને રહેવાનું કલ્પતું નથી ૩) ત્યાં બે નિર્ચને એકલી નિર્ચથીની સાથે મળીને રહેવાનું કલ્પતું નથી (૪) ત્યાં બે નિર્ચ એ બે નિગ્રંથીઓ સાથે મળીને રહેવાનું કલ્પતું નથી. ત્યાં કોઈ પણ પાંચમાની સાક્ષી રહેવી જોઈએ. ભલેને તે ક્ષુલ્લક હોય કે ક્ષુલ્લકા હોય અથવા બીજાએ તેમને દેખી શક્તા હોય, બીજાઓની દૃષ્ટિમાં તેઓ આવી શક્તા હોય અથવા ઘરની ચારેય બાજુના દ્વાર ખુલ્લા હોય ત્યારે એ રીતે તેમને એકલા રહેવાનું ક૯પે છે. ૨૮ મૂલ્સ - वासावासं पज्जोसवियाणं निग्गंथस्स गाहावइकुलं पिंडवायपडियाए अणुप्पडिस्स निगिज्झिय निगिज्झिय बुटिकाए निवएजा कप्पइ से अहे आरामंसि वा अहे उवस्सयंसि वा उवागच्छित्तए, तत्थ नो कप्पइ एगस्स निग्गंथस्स एगाए Page #428 -------------------------------------------------------------------------- ________________ --- ભિક્ષાચરી કહ્યું : * ૩૬૫ ૩૬૫ य अगारीए एगयओ चिहित्तए, एवं चउभंगो, अत्थि या इत्थ केइ पंचमए थेरे वा थेरिया वा अन्नेसिं वा सलोते सपडिदुवारे एवं कप्पइ एगयओ चिहित्तए ॥२६० ॥ અર્થ: વર્ષાવાસમાં રહેલા અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુળમાં પ્રવેશ કરેલા નિગ્રંથને જ્યારે રહી રહીને આંતરે આંતરે વરસાદ પડી રહેલ હોય ત્યારે તેને કાં તો બગીચાની છાયામાં કે ઉપાશ્રયની નીચે જવાનું ક૯પે છે. ત્યાં એકલા નિગ્રંથને એકલી મહિલાની સાથે મળીને રહેવાનું ક૫તું નથી. ત્યાં પણ સાથે મળીને નહિ રહેવાના સંબંધમાં પૂર્વ સૂત્રની માફક ચાર ભાંગા સમજી લેવા જોઈએ. ત્યાં પાંચમાં કોઈપણ સ્થવિર અથવા સ્થવિર હોવી જોઈએ અથવા બીજાઓની દષ્ટિથી દેખાઈ શકે એવું હોવું જોઈએ અથવા ઘરના ચારેય તરફનાં દ્વાર ખુલ્લા હેવાં જોઈએ, એ રીતે તેને એકલા રહેવાનું કલ્પ છે. एवं चेव निग्गंथीए अगारस्स य भाणियध्वं ॥२६१॥ અર્થ અને એજ રીતે એકલી નિગ્રંથીની અને એકલા ગૃહસ્થને મળીને રહેવાના સંબંધમાં ચાર ભાગ સમજવા જોઈએ. વિવેચન પ્રસ્તુત વિધાન વ્યવહાર શુદ્ધિ અને બ્રહ્મચર્યની વિશુદ્ધિને માટે કરવામાં આવ્યું છે. બ્રહ્મચારી સાધકે સતત જાગરૂક રહેવાની આવશ્યક્તા છે. જરા જેટલી, અસાવધાની પણ સાધકને પંથથી વિચલિત કરી શકે છે. તેથી શાસ્ત્રકારે સજાગ રહેવાની પ્રેરણા આપેલ છે. બીજી વાત સાધક સ્વયં ભલે ને જાગૃત હોય પરંતુ અગર જે વ્યવહાર અશુદ્ધ હોય તે એવા સ્થાનમાં પણ ન રહેવું જોઈએ. મૂજ – वासावासं पज्जोसवियाणं नो कप्पइ निग्गंथाण वा निग्गंधीण वा अपरिन्नएणं अपरिनयस्स अट्ठाए असणं वा Page #429 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ૩૬૬ पाणं वा खाइमं वा साइमं वा जाव पडिग्गाहित्तए, से किमाहु भंते ? इच्छा परो अपडिन्नते भुंजिज्जा, इच्छा परो न મુનિના | ૨૬૨I . અર્થઃ વર્ષાવાસમાં રહેલા નિર્ચથકે નિગ્રંથીઓને બીજા કોઈને કહ્યા વિના અથવા બીજાઓને સૂચના કર્યા વિના તેમને માટે અન્ન-પાણી ખાદિમ કે સ્વાદિમ ચારેય જાતનો આહાર લાવવાનું કલ્પતું નથી. મન - હે ભગવન! આ પ્રકારે કેમ કહેવામાં આવે છે? ઉત્તર:- હે શિષ્ય! બીજા દ્વારા કહ્યા સિવાય કે બીજા દ્વારા સૂચના આપ્યા સિવાયને લાવવામાં આવેલો આહાર વગેરે જે તેની ઈચ્છા થશે તે ખાશે. જે ઈચ્છા નહિ થાય તો તે ખાશે નહિ અર્થાત બીજાઓ માટે પૂછયા વિના કે બીજાઓના કહ્યા વગર આહાર વગેરે લાવવો ન જોઈએ. કેમ કે પૂછ્યા વિના લાવવામાં આવેલો આહાર જે તેની ઈચ્છા ન હોય અને ઈચ્છા વિના તે ખાય છે, ત્યારે કાં તે તેને રોગ થઈ જશે અને જે તે નહિ ખાય તે પરિષ્ઠાવન દેષ લાગશે. મૂલ્ય – वासाबासं पज्जोसवियाणं नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा उदउल्लेण वा ससगिद्धेण वा काएणं असणं वा पाणं वा खाइमं वा साइमं बा आहारित्तए ॥२६३॥ અર્થાત વર્ષાવાસમાં રહેલા નિગ્રંથ કે નિગ્રંથીઓને તેના શરીર ઉપરથી પાણી પડતું હોય અથવા તેનું શરીર ભીનું હોય ત્યાં સુધી અન્ન પાણી ખાદિમ (ફળફળાદિ) કે સ્વાદિમ ખાવાનું કલ્પતું નથી. મૂછ:-- से किमाहु भंते ? सत्त सिणेहायतणा, तं जहा-पाणी, पाणीलेहा, नहा, नहसिहा, भमुहा, अहरोहा, उत्तरोट्ठा । अह Page #430 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાચરી કલ્પ: ૩૬૭ पुण एवं जाणेज्जा-विगओअए से काए छिन्नसिणे हे एवं से कप्पइ असणं वा पाणं वा खाइमं वा साइमं वा વારિત્તા + ૨૪ .. પ્રશ્ન: હે ભગવન! કયી દષ્ટિથી આપ એમ કહે છે? ઉત્તર : શરીરમાં સાત ભાગ સ્નેહાયતન બતાવવામાં આવેલ છે અર્થાત શરીરમાં સાત ભાગ એવા છે કે જ્યાં પાણી ટકી રહે છે. જેવા કે (૧) બંને હાથે (૨) બંને હાથની રેખાઓ (૩) નખ (૪) નખના અગ્રભાગ (૫) બંને ભ્રમર (ભવાં) (૬) નીચેના હેઠ અર્થાતુ દાઢી (૭) ઉપરના હોઠ અર્થાત મૂછો. જ્યારે નિગ્રંથ અને નિગ્રંથીઓને એ માલુમ પડે કે હવે મારા શરીરમાં પાણીની ભીનાશ બિલકુલ રહેલ નથી, ત્યારે તેને અન્ન, પાણી ખાદિમ અને સ્વાદિમને આહાર કરવાનું કહ્યું છે. -—* આડ સૂક્ષ્મ वासावासं पज्जोसवियाणं इह खलु निग्गंथाण वा निग्गंथीण वा इमाइं अट्ट सुहुमाइं, जाइं छउमत्थेणं निग्गंथेण बा निग्गथीए वा अभिक्खणं अभिक्खणं जाणियव्वाइं पासियव्वाई पडिलेहियब्वाइं भवति तं० पाणसुहुमं पणगसुहुम बीयसुहुमं हरियसुहुमं पुप्फसुहुमं अंडसुहुमं लेणसुहुमं सिणेहसुहुमं॥२६५; અર્થ: અહીં (નિગ્રંથ શાસનમાં) વર્ષાવાસ રહેલા નિગ્રંથ અને નિર્ચથીઓએ આ આઠ સૂક્ષ્મ જાણવા યોગ્ય છે. પ્રત્યેક છદ્મસ્થ નિગ્રંથ કે નિકથીઓએ ફરી-ફરીને સમ્યક્ પ્રકારથી આઠ સૂક્ષ્મ (આગમથી) જાણવા યોગ્ય છે. ચક્ષુથી જેવા યોગ્ય છે અને સાવધાનીપૂર્વક પ્રતિલેખના કરવા યોગ્ય છે જેવા કે (૧) પ્રાણસૂક્ષ્મ (૨) પનકસૂક્ષ્મ (૩) બીજસૂક્ષ્મ (૪) હરિતસૂક્ષ્મ (૫) પુષ્પસૂક્ષ્મ (૬) અંડસૂક્ષ્મ લયસૂમ અને (૮) સ્નેહસૂક્ષ્મ, Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ કલ્પસૂત્ર मूल:-- से किं तं पाणसुहुमे ? पाणसुहमे पंचविहे पण्णत्ते, तं जहा-किण्हे. नीले, लोहिए, हालिद्दे, सुक्किले, अत्थि कुंथू अणुधरी नामं जा ठिया अचलमाणा छउमत्थाणं निग्गंथाण वा णिग्गंथीण वा नो चक्खुफासं हवमागच्छइ, जा अट्टिया चलमाणा छउमत्थाणं चक्खुफासं हव्वमागच्छइ, जा छउमत्थेणं निग्गंथेण वा निग्गंथीए वा अभिक्खणं अभिक्खणं जाणियव्वा पासियव्वा पडिलेहियव्वा भवइ, सेत्तं पाणसुहुमे १॥२६६॥ अर्थ : प्रश्न:- भगवन! ते प्राणुसूक्ष्म शुछ? ઉત્તરઃ પ્રાણુસૂક્ષ્મ અર્થાત અત્યંત બારિક જે સાધારણ નેથી ન દેખી શકાય તેવા બે ઈંદ્રિય વગેરે સૂક્ષ્મ પ્રાણી. પ્રાણસૂક્ષ્મના पांय ४१२ यतावस छ. १ (१) ४२५ २गना सूक्ष्मा (२) दीक्षा રંગના સૂક્ષ્મપ્રાણી (૪) પીળા રંગના સૂક્ષ્મપ્રાણી (૫) સફેદ રંગના સૂક્ષ્મપ્રાણી, અનુર્જરી કંથવા નામનું સૂક્ષ્મપ્રાણી કે તે જે થિર હોય, ચાલતું ફરતું ન હોય ત્યારે છ૬મસ્થ નિગ્રંથ કે નિગ્રંથિનીની દષ્ટિમાં તરત આવી શકતું નથી. જે તે સ્થિર ન હોય. ચાલતું ફરતું હોય ત્યારે છદમરી નિગ્રંથ અને નિર્ચ થિનીને તરત જ દાષ્ટગોચર થઈ શકે છે. તેથી છદ્મસ્થ નિર્ગથ અને નિગ્રંથીઓ એ તેને વારંવાર જાણવા જોઈએ, જેવા જોઈએ, સાવધાનીથી તલ્લીનતા પૂર્વક પ્રતિલેખના કરવી જોઈએ. આ પ્રાણસૂક્ષ્મની વ્યાખ્યા થઈ मुल: से किं तं पणगसुहमे ? पणगसुहुमे पंचविहे पण्णत्ते, तं जहा-किण्हे, नीले, लोहिए, हालिद्दे, सुक्किले, अत्थि पणगसुहुमे तद्दव्वसमाणवन्नए नामं पण्णत्ते, जे छउमत्थेणं निग्गंथेण वा निग्गंथीए वा जाब पडिलेहियव्वे भवति, से त्तं पणगसुहुमे २॥२६७॥ Page #432 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાચરી કહ્યું : ૩૬૯ અર્થ પ્રન:- હે ભગવન! તે પનકસૂક્ષ્મ શું છે? ઉત્તરઃ અત્યંત બારીક જે નેત્રથી ન દેખી શકાય તેવી લીલ ફૂગ (વાળ) પનકસૂક્ષ્મ છે. પનકસૂક્ષ્મના પાંચ પ્રકાર બતાવેલ છે. જેવા કે: (૧) કૃષ્ણપનક (૨) લીલીપનક (૩) લાલપનક (૪) પીળીપનક અને (૫) સફેદપનક. તાત્પર્ય એ છે કે લીલ, ફૂગ, ફૂગી, સેવાળ કે જે અત્યંત બારીક હોય છે, તે વસ્તુની સાથે મળેલી હોવાના કારણે તેના જેવા રંગની હોય છે તેથી તે તરત જ દેખી શકાતી નથી. તેથી છદ્મરણે નિર્ગથ અને નિર્ગથીએ સમ્યક્ પ્રકારથી જાણવી જોઈએ. જેવી જોઈએ અને તેની પ્રતિલેખના કરવી જોઈએ. આ છે પનકસૂમની વ્યાખ્યા. મૂ8: से किं तं बीयसुहुमे ? बीयसुहुमे पंचविहे पण्णत्ते, तं जहा-किण्हे जाव सुस्किल्ले, अत्थि बीयसुहुमे कण्णियासमाणवन्नए नामं पण्णत्ते, जे छ उमत्थेणं निग्गंथेणं वा निग्गंथीए वा जाव पडिलेहियव्वे भवइ. से तं बीयसुहुमे ३॥२६८॥ અર્થ: પ્રીન હે ભગવાન! બીજ સૂક્ષ્મ શું છે? ઉત્તરઃ જે બીજ સાધારણ નેત્રથી ન જોઈ શકાય તે બીજસૂક્ષ્મ છે. તે બીજસૂક્ષ્મ પાંચ પ્રકારના છે: (૧) શ્યામ બીજ સૂક્ષ્મ (૨) લીલાં બીજસૂક્ષ્મ (૩) લાલ બીજસૂક્ષ્મ (૪) પીળાં બીજસૂક્ષ્મ (૫) સફેદ બીજસૂક્ષ્મ. નાનાથી નાના કણના સમાન રંગવાળાં બીજસૂક્ષ્મ કહેલ છે અર્થાત જેવા રંગનાં અન્નના કણ હોય તેવા જ રંગના બીજ સૂક્ષ્મ હોય છે. છમરી નિગ્રંથ કે નિગ્રંથીએ તેને વારંવાર જાણવા જોઈએ અને પ્રતિલેખના કરવી જોઈએ. આ બીજસૂમની વ્યાખ્યા થઈ મૂલ્ય : से किं तं हरियसुहुमे ? हरियसुहुमे पंचविहे पन्नत्ते, तं Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ કલ્પસૂત્ર जहा-किण्हे जाव सुकिल्ले. अस्थि हरियसुहमे पुढवीसमाणवन्नए, जे छउमत्थेण निग्गंथेणं वा निग्गंथीए वा, अभिक्खणं अभिक्खणं जाणियव्वे जाव पडिलेहियव्वे भवइ, से तं हरियसुहुमे ४॥२६९॥ અર્થ: હે ભગવાન! તે હરિતસૂક્ષ્મ શું છે? ઉત્તરઃ હરિત અર્થાત અભિનવ ઉત્પન્ન થયેલ અત્યંત બારીક નેત્રેથી પણ ન નિહાળી શકાય તેવું હરિત તે હરિતસૂક્ષ્મ પાંચ પ્રકારનાં કહેવામાં આવેલ છે. તે જેવાં કે: (૧) કૃષ્ણ હરિતસૂક્ષ્મ (૨) લીલાં હરિત સૂક્ષ્મ. (૩) લાલ હરિત સૂક્ષ્મ (૪) પીળાં હરિતસૂક્ષ્મ (૫) સફેદ હરિત સૂક્ષ્મ. આ હરિત સૂક્ષ્મ પૃથ્વી ઉપર ઉત્પન્ન થાય છે. જે પૃથ્વીને જેવો રંગ હોય છે, તેવી જ રંગના તે હરિતસૂક્ષ્મ હોય છે. છમી નિગ્રંથ અને નિગ્રંથીએ તેમને વારંવાર જાણવા જેવા અને પ્રતિલેખના કરવી જોઈએ. આ હરિતસૂક્ષ્મનું કથન થયું. H૪: - से किं तं पुप्फसुहुमे? पुफ्फसुहुमे पंचविहे पन्नत्ते, तं जहा-किण्हे जाव सुक्किल्ले. अत्थि पुप्फसुहुमे रुक्खसमाणवन्ने नामं पन्नत्ते, जे छउमत्थेणं निग्गंथेण वा निग्गंथीए वा अभिक्खणं अभिक्खणं जाणियव्वे जाव पडिलेहियव्वे भवति, से त्तं पुप्फसहमे ५॥२७०॥ અર્થ: હે ભગવન! તે પુષ્પસૂક્ષ્મ શું છે? ઉત્તરઃ જે પુષ્પ અત્યંત બારીક હોય, સાધારણ નેત્રથી ન નિહાળી શકાતું હોય. જેવી રીતે વડ, ઉંબરા વગેરેનાં કુલ શ્વાસમાત્રથી જેની વિરાધના થઈ શકે તે પુષ્પસૂક્ષ્મ હોય છે. તે પુષ્પસૂક્ષ્મ પાંચ પ્રકારનાં Page #434 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાચરી કલ્પ: ૩૭૧ છે. (૧) કૃષ્ણ પુષ્પસૂક્ષ્મ (૨) લીલાં પુષ્પસૂક્ષ્મ (૩) લાલ પુષ્પસૂક્ષ્મ (૪) પીળા પુષ્પસૂક્ષ્મ (૫) સફેદ પુષ્પસૂક્ષ્મ, આવાં પુષ્પસૂક્ષ્મ જે વૃક્ષ ઉપર ઉત્પન્ન થાય છે તે વૃક્ષના રંગના જેવાં જ રગવાળા હોય છે, છદ્મસ્થ નિગ્રંથ અને નિ થીએ તેમને સમ્યક્ પ્રકારે જાણવાં જોઈએ, જોવાં જોઈએ અને પ્રતિલેખન કરવુ જોઇએ. આ પુષ્પસૂક્ષ્મનું વિવેચન થયું. મૂ से किं तं अंडसुहुमे ? अंडसहमे पंचविहे पन्नत्ते, तं जहा उसंडे उक्कलियंडे पिपीलियंडे हलियंडे हल्लोहलियंडे, जे छउमत्थेणं निग्गथेण वा निग्गंथीए वा जाव पडिलेहियव्वे મવદ્દ, તે ત્ત અંતમુત્તુને ૬ ॥ ૨૭૧ ॥ અર્થ: પ્રશ્ન—હે ભગવન્! તે અડસૂક્ષ્મ શું છે? ઉત્તર – જે ઈંડા અત્યંત ખારીક હાય, આંખાથી પણ ન દેખી શકાય તે અડસૂક્ષ્મ છે, અડસૂક્ષ્મ પાંચ પ્રકારના છે. જેવા કે: (૧) મધ-માખી વિગેરે ડંસ દેવા વાળાં પ્રાણીઓનાં ઈંડા (ર) કરોળિયાના ઈંડા, કીડીઓના ઈંડા (૪) છિપકલીના ઈંડા (૫) કાચિંડા (ગિરગિટ)ના ઈંડા, છદ્મસ્થ નિગ્રંથ અને નિગ્રંથીએ આ ઈંડા સમ્યક્ પ્રકારે જાણવાં જોઈએ, જેવા જોઈએ અને પ્રતિલેખન કરવું જોઈએ. આ ડસૂક્ષ્મનુ' વિવેચન થયું. મૂ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ से किं तं लेणसुहुमे ? लेणसुहुमे पंचविहे पन्नत्ते, तं जहा - उत्तिंगलेणे भिंगुलेणे उज्जुए तालमूलए संवोक्कावट्टे नामं पंचमे, जे छउमत्थेणं निग्गंथेण वा निग्गंथीए वा अभिक्खणं अभिक्खणं जाणियव्वे जाव पडिलेहियव्वे वा भवइ से तं હેમુદુમે ૭॥ ૨૭૨ ', Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ કલપસૂત્ર અર્થ: પ્રન–હે ભગવન! લયનસૂક્ષ્મ શું છે? ઉત્તર - લેણુ (લયન) અર્થાત બિલ (છિદ્ર) કે જે અત્યંત બારીક હોવાથી સાધારણ આંખેથી દેખી ન શકાય તે લયન સૂક્ષ્મ છે. લયનસૂક્ષ્મના પાંચ પ્રકાર છે: (૧) ગધેયા (ઘેરદા) વગેરે જીવે પોતાને રહેવા માટે પૃથ્વીમાં જમીન ખોદીને બિલ (ભેણુ) બનાવે છે તે ઊંનિંગલેણુ છે. (૨) પાણી સૂકાયા પછી જ્યાં મોટી મોટી તિરાડે પડી ગઈ હોય તેમાં ભેણ દર) બનાવવામાં આવેલ હોય તે ભિંગુલેણુ છે. (૩) બિલણ (૪) તાડનાં મૂળ જેવી આકૃતિવાળા બિલ કે જે ઉપરથી સંકુચિત અને અંદરથી વિસ્તૃત હોય છે તે તાલમૂલક છે. (૫) શંખ જેવી આકૃતિવાળા જે બિલ હોય છે તે સંબૂકાવર્ત જેવાં કે ભમરાળ ભેણુ, છદ્મસ્થ નિર્ગથ અને નિર્ગથીએ આવા ભેણ વારંવાર જાણવા જેવાં અને પ્રતિલેખન કરવા યોગ્ય છે. આ લેણુ સૂક્ષ્મનું વિવેચન થયું. મૂ6:से किं तं सिणेहसुहुमे ? सिणेहसुहुमे पंचविहे पण्णत्ते, तं जहा-उस्सा हिमए महिया करए हरतणुए. जे छउमत्थेणं निग्गंथेण वा निग्गंथीए वा जाव पडिलेहियत्वे भवइ, से तं सिणेहसुहुमे ८॥२७३ ॥ અર્થ અન-તે સ્નેહ સૂક્ષ્મ શું છે? ઉત્તર: સ્નેહ અર્થાત આદ્રતા કે જે આદ્રતા તરતમાં દષ્ટિગોચર ન થાય (જેવી કે ધુમ્મસ, કરા, બરફ, ઝાકળ વગેરે) તે સ્નેહસૂક્ષ્મ છે. સ્નેહસૂક્ષ્મ પાંચ પ્રકારનાં છે: (૧) એસ (ઝાકળ) (૨) હિમ (૩) ધૂમ્મસ (૪) કરે (૫) હરિયાળી ભૂમિમાંથી નીકળીને ઘાસના અગ્રભાગ ઉપર જામેલાં પાણીનાં સૂક્ષ્મણૂંદ, છત્મસ્થ નિર્ગથ અને નિર્ગથીએ આ પાંચ સ્નેહ સૂક્ષ્મ સારી રીતે જાણવાં, જેવાં અને પ્રતિલેખન કરવા યોગ્ય છે. એ રીતે આ આઠ સૂનું વિવેચન થયું. Page #436 -------------------------------------------------------------------------- ________________ लिभायरी प मूल : वासावासं पज्जोसविए भिक्खु इच्छिज्जा गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा नो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा उवज्झायं वा थेरं वा पवत्तिं वा गणि वा गणहरं वा गणावच्छेययं वा जं वा पुरओ काउं विहरइ, कप्पइ से आपुच्छिउं आयरियं वा जाव जं वा पुरओ काउं विहरइइच्छामि णं भंते! तुब्भेहिं अब्भणुन्नाए समाणे गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खभित्तए वा पविसित्तए वा, ते य से वियरेज्जा एवं से कप्पइ गाहावइकुलं भत्ताए वा जाव पविसित्तए वा, ते य से नो वियरेज्जा एवं से नो कप्पइ गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा । से किमाहु भंते ! ? आयरिया पच्चवायं जाणंति ॥२७४॥ 393 અર્થ : વર્ષાવાસમાં રહેલા ભિક્ષુને આહારને માટે કે પાણીને માટે ગૃહસ્થને ઘેર જવાની કે પ્રવેશ કરવાની ઇચ્છા હોય તેા આચાર્ય અથવા ઉપાધ્યાય અથવા સ્થવિર અથવા પ્રવર્તક અથવા ગણ અથવા ગણધર અથવા ગણાવચ્છેદક અથવા જે કોઈ ને પ્રમુખ કરીને વિચરણ કરતા હોય તેને પૂછ્યા વિના તે રીતે કરવાનુ કલ્પતું નથી, આચાર્ય અથવા ઉપાધ્યાય અથવા સ્થવિર અથવા પ્રવર્તક અથવા ગણિ અથવા ગણધર અથવા ગણાવચ્છેદક અથવા જેમને મુખ્ય કરીને વિચરે છે તેને પૂછીને તેને જવાનું અને પ્રવેશ કરવાનું ૨ે છે, ભિક્ષુ તેને એ રીતે પૂછે કે: “હે ભગવન્! આપની આજ્ઞા પ્રાપ્ત થતાં ગૃહપતિના કુળ તરફ આહારને માટે કે પાણીને માટે જવાની અને પ્રવેશ કરવાની ઈચ્છા કરું છું.” એ રીતે પૂછ્યા પછી જે તે અનુમતિ Page #437 -------------------------------------------------------------------------- ________________ 3७४ કલ્પસૂત્ર આપે તે તે ભિક્ષને એ ગૃહસ્થનાં કુળ તરફ આહારને માટે કે પાણીને માટે નીકળવા અથવા પ્રવેશ કરવાનું ક૯પે છે. જો તેઓ અનુમતિ ન આપે તે ભિક્ષને આહારને માટે અથવા પાણીને માટે ગૃહસ્થનાં કુળ તરફ નીકળવાનું અને તેમાં પ્રવેશ કરવાનું કલ્પતું નથી. અના- હે ભગવન! આપ એમ શા કારણે કહે છે? ઉત્તર – અનુમતિ દેવામાં અથવા ન દેવામાં આચાર્ય પ્રત્યવાય (विन) वगैरेने नागुता डाय छ, मूल: एवं विहारभूमि वा वियारभूमि वा अन्नं वा जं किं पि पओयणं, एवं गामाणुगामं दुइज्जित्तए ॥२७५॥ અર્થ એ રીતે વિહાર ભૂમિ તરફ જવા માટે અથવા વિચાર ભૂમિ તરફ જવા માટે અથવા અન્ય કોઈપણ પ્રયજન માટે અથવા એક ગામથી બીજે ગામ જવા વગેરેની બધી પ્રવૃત્તિઓ માટે આ રીતે અનુમતિ પ્રાપ્ત કરવી જોઈએ. मूल: _वासावासं पज्जोसविए भिक्खू य इच्छिज्जा अन्नयरिं विगई आहारित्तए नो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा जाव गणावच्छेययं वा जं वा पुरओ कटु विहरइ, कप्पइ से आपुच्छित्ता णं तं चेव-इच्छामि गं भंते! तुम्भेहिं अब्भणुनाए समाणे अन्नयरिं विगई आहारित्तए, तं एवइयं वा एवतिक्खुत्तो वा ते य से वियरेज्जा एवं से कप्पइ अन्नयरिं विगइं आहारित्तए, ते य Page #438 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાચરી કલ્પ: से नो वियरेज्जा एवं से नो कप्पइ अन्नयरिं विगई आहारત્તણા સે જિનાદુ મંતે!? આરિયા થવાય નાનંતિ ॥૨૬॥ અર્થ : વર્ષાવાસમાં રહેલા ભિક્ષુ કાઈપણ એક વિગય ખાવાની ઈચ્છા કરે તેા આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, પ્રવર્તક, ગણિ, ગણધર, ગણાવચ્છેદક અથવા જેમને પ્રમુખ માનીને વિચરણ કરતા હોય તેમને પૂછ્યા વિના તેમ કરવાનું કલ્પતું નથી. આચાર્ય અથવા ઉપાધ્યાય અથવા સ્થવિર અથવા પ્રવર્તક, ગણિ, ગણધર, ગણાવચ્છેદક અથવા જે કોઈને પ્રમુખ માનીને વિચરણ કરતા હોય તેમને પૂછીને તેને એ રીતે કરવાનુ પે છે, ભિક્ષુ તેમને આ રીતે પૂછે કે હે ભગવન્ ! આપની આજ્ઞા પ્રાપ્ત થતાં હુ કાઈપણ એક વિગયને આટલા પ્રમાણમાં અથવા આટલી વખત ખાવા ઇચ્છું છું.” એ રીતે પૂછવાથી જે તે તેને અનુમતિ પ્રદાન કરે તા એ રીતે તે ભિક્ષુને કાઈ એક વિગય ખાવાનું ૨ે છે, જે તે તેમને અનુમતિ ન આપે તે તે ભિક્ષુને કાઈપણ એક વિગય ખાવાનુ કલ્પતું નથી. પ્રશ્ન: હે ભગવન્! આપ આ રીતે શા કારણે કહેા છે? ઉત્તર : આચાર્ય પ્રત્યવાય (વિ)ને અને અપ્રત્યવાયને અર્થાત્ હાનિ અને લાભને જાણતા હેાય છે. મૂ~ ૩૫ वासावासं पज्जोसविए भिक्खु य इच्छेज्जा अन्नयरिं तेइच्छं आउट्टित्तए, तं चैव सव्वं ॥ २७७ ॥ અર્થ : વર્ષાવાસમાં સ્થિત ભિક્ષુ કાઈ જાતની ચિકિત્સા કરાવવાની ઇચ્છા કરે ત્યારે તે સંબંધમાં પણ પૂર્વવત્ જાણવું જોઇએ, - મૂજઃ वासावासं पज्जोसविए भिक्खु य इच्छिज्जा अन्न Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ કલ્પસૂત્રો यरं ओरालं तवोकम्म उवसंपज्जित्ता णं विहरित्तए, तं चेव સવ . ૨૭૮ અર્થ: વર્ષાવાસમાં રહેલા ભિક્ષ, કોઈ જાતના પ્રશસ્ત, કલ્યાણકારી. ઉપદ્રવોને દૂર કરવાવાળા, જીવનને ધન્ય કરવાવાળા, મંગળ કરવાવાળા, સુશોભન અને મોટા પ્રભાવશાળી તપકર્મને સ્વીકાર કરીને વિચરવાની ઈચ્છા કરે ત્યારે તે સંબંધમાં પણ પૂર્વવત જ કહેવું જોઈએ. અર્થાત ગુરુજની આજ્ઞા પ્રાપ્ત કરીને જ તપ કરવું જોઈએ. મૂS: वासावासं पज्जोसविए भिक्खु य इच्छिज्जा अपच्छिममारणंतियसंलेहणाजूसणाझूसिए भत्तपाणपडियाइक्खिए पाओवगए कालं अणवकंखमाणे विहरत्तए वा निक्खमित्तए वा पविसित्तए वा. असणं वा पाणं वा खाइमं वा साइमं वा आहारित्तए वा, उच्चारपासवणं वा परिहावित्तए सज्झायं वा करित्तए धम्मजागरियं वा जागरित्तए नो से कप्पइ, अणापुच्छित्ता तं चेव ॥२७९॥ અર્થઃ વર્ષાવાસમાં રહેલા ભિક્ષુએ સૌથી અંતિમ મારણતિક સંખનાને આશ્રય લઈને તેના દ્વારા શરીરને ખપાવવાની વૃત્તિથી આહાર પાણીને ત્યાગ કરીને, પાદપપગમન (વૃક્ષની માફક નિશ્ચલ) થઈને મૃત્યુની અભિલાષા નહિ રાખતા વિચરણ કરવાની ઈચ્છા કરે અને સંખનાની દષ્ટિથી ગૃહસ્થના કુળ તરફ નીકળવાની અને તેમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે અથવા અન્ન, પાણી, ખાદિમ અને સ્વાદિમ આહારની ઈચછા કરે અથવા મળમૂત્રની પરિષ્ઠાપનની ઈચ્છા કરે અથવા સ્વાધ્યાય કરવાની ઈચ્છા કરે અથવા ધર્મજાગરણની સાથે જાગવાની ઈચ્છા કરે છે તે બધી પ્રવૃત્તિ પણ Page #440 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાચરી કલ્પ: 399 આચાર્ય વગેરેને પૂછ્યા વિના કરવાની ક૫તી નથી. આ બધી પ્રવૃત્તિઓના સંબંધમાં પૂર્વ પ્રમાણે જ કહેવું જોઈએ. मूल:-- वासावासं पज्जोसविए भिक्खु य इच्छिज्जा वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा अन्नयरिं वा उवहिं आयावित्तए वा पाया वित्तए वा, नो से कप्पइ एगं वा अणेगं वा अपडिण्णवित्ता गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा आहारित्तए, बहिया विहारभूमी वा वियारभूमि वा सज्झायं वा करित्तए, काउस्सग्गं वा ठाणं वा ठाइत्तए, अस्थि या इत्थ केइ अहासन्निहिए एगे वा अणेगे वा कप्पइ से एवं वदित्तएइमं ता अज्जो! तुम मुहुत्तगं जाणाहि जाव ताव अहं गाहावइकुलं जाव काउस्सग्गं वा ठाणं वा ठाइत्तए, से य से पडिसुणिज्जा एवं से कप्पइ गाहावइ तं चेव, से य से नो पडिसुणिज्जा एवं से नो कप्पइ गाहावइकुलं जाव काउस्सग्गं वा ठाणं वा ठाइत्तए ॥२८०॥ અર્થ: વર્ષાવાસમાં રહેલા ભિક્ષુ વસ્રને, પાત્રને અથવા કામળીને અથવા પગલુછણુને અથવા અન્ય કોઈપણ ઉપધિને તડકામાં તપાવવાની ઈચ્છા કરે અથવા તડકામાં વારંવાર તપાવવાની ઈચ્છા કરે ત્યારે એક વ્યક્તિને અથવા અનેક વ્યક્તિઓને સમ્યક્ પ્રકારે બતાવ્યા વિના ગૃહપતિના કુળ તરફ આહારને માટે અથવા પાણીને માટે નીકળવાનું અને પ્રવેશ કરવાનું કલ્પતું નથી અથવા અન્ન, પાણી, ખાદિમ કે રવાદિમને આહાર Page #441 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર કરવાનું કલ્પતું નથી, બહાર વિહારભૂમિ કે વિચારભૂમિ તરફ જવાનું કલ્પતું નથી અથવા સ્વાધ્યાય કરવા કાયોત્સર્ગ કરવા કે ધ્યાનને માટે અન્ય આસનાદિથી ઊભા રહેવાનું ક્લ્પતું નથી. 788 કોઈ એક અથવા અનેક સાધુ જે ઉપસ્થિત હાય તેમને ભિક્ષુએ આ રીતે કહેવું જોઈએ, “હે આર્યા! આપ થોડા વખત સુધી અહીં ધ્યાન રાખા કે જ્યાં સુધી હું ગૃહપતિના કુળ તરફ જઈને આવું, યાવત કાયાત્સર્ગ કરીને આવું અથવા ધ્યાન માટે કોઈ આસનથી ઊભા રહીને આવું, જે તે ભિક્ષુકની વાતના સ્વીકાર કરે અને ધ્યાન રાખવાની સ્વીકૃતિ આપે તા ભિક્ષુકને ગૃહપતિના કુળની તરફ આહાર માટે અથવા પાણી માટે નીકળવું અને પ્રવેશ કરવું ૨ે છે, યાવત્ કાયાત્સર્ગ કરવાનું કે ધ્યાનને માટે કાઈ આસનથી ઊભા રહેવાનુ ક૨ે છે, જો તે સાધુ કે સાધ્વીએ તે ભિક્ષુકની વાતને સ્વીકાર ન કરે અથવા ધ્યાન રાખવાની અસ્વીકૃતિ કરે ત્યારે તે ભિક્ષુને ગૃહપતિના કુળ તરફ નીકળવાનું અને પ્રવેશ કરવાનું તુ નથી, યાવત્ કાર્યોત્સર્ગ કરવા કે ધ્યાનને માટે કાઈ આસનથી ઊભું રહેવું કલ્પતુ નથી. વિવેચન પ્રસ્તુત વિધાન અપ્લાયના વેાની વિરાધના ન થાય ઇત્યાદિ દષ્ટિથી કરવામાં આવેલ છે, તડકામાં વસ્ત્રાને સૂકવીને જે શ્રમણ આહારાદિ માટે બહાર ચાલ્યા ગયા કે સાધના-આરાધનામાં તલ્લીન થઇ ગયા તે તે વખતે કદાચ વરસાદ આવી જાય તે તેના તે વસ્ત્રા વગેરે ભીનાં થઈ જશે તેથી પ્રત્યેક સાધના કરતી વખતે અહિંસા અને વિવેકની દૃષ્ટિ રાખવી આવશ્યક છે. મૂØ-~ वासावासं पज्जोसवियाणं नो कप्पड़ निग्गंथाण वा निग्गंथीण वा अणाभिग्ग हियसेज्जासणियं होत्तए, आयाणमेतं, अणमिग्गहियसेज्जासणियस्स अणुच्चाकुइयस्स अणट्ठाबंधिस्स Page #442 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ભિક્ષાચરી કલ્પ: अमियासणियस्य अणातावियस्स असमियस्स अभिक्खणं अभिक्खणं अप्पडिलेहणासीलस्स अप्पमज्जणासीलस्स तहा तहा णं संजमे दुराराहए भवइ, अणायाणमेतं, अभिग्गहियसेज्जासणियस्स उच्चाकुवियस्स अट्ठाबंधिस्स मियासणियस्स आयाविस्स समियस्स अभिक्खणं अभिक्खणं पडिलेहणासीलस्स पमज्जणासीलस्स तहा तहा णं संजमे सुआराहए મવરૂ ૨૮૧૩ અર્થ : વર્ષાવાસમાં રહેલા શ્રમણ અને શ્રમણીઓને શય્યા અને આસનને અભિગ્રહ કર્યા વિના રહેવાનું કલ્પતું નથી. એ રીતે રહેવું તે આદાન છે અર્થાત્ કર્મબંધ કે દેષનું કારણ છે. - જે શ્રમણ અને શ્રમણીઓ આસનને અભિગ્રહ કરતા નથી, શવ્યા કે આસનને જમીનથી ઊંચે રાખતાં નથી, વિના કારણે જ તેમને બાંધતા રહે છે, પ્રમાણુરહિત આસન રાખે છે, આસન વગેરેને તડકો દેખાડતા નથી, પાંચ સમિતિઓમાં સાવધાની રાખતાં નથી, ફરીફરીને પ્રતિલેખના કરતાં નથી, પ્રમાર્જન કરવામાં સાવધાની રાખતાં નથી, તેમને સંયમની આરાધના કરવી કઠિન બને છે. આ આદાન (દેષ) નથી કે જે નિર્ગથ અને નિર્ચથી શવ્યા અને આસનને અભિગ્રહ કરે છે. તેમને ઊંચે અને સ્થિર રાખે છે. તેમને પ્રયજન વિના ફરી ફરીને બાંધતા નથી. પ્રમાણુ પુર:સર આસન રાખે છે. શવ્યા તેમ જ આસનને તડકે બતાવે છે, પાંચ સમિતિઓમાં સાવધાન રહે છે. વારંવાર પ્રતિલેખન કરે છે, પ્રમાર્જના કરવામાં પૂર્ણ સાવધાની રાખે છે તેમને સંયમની સાધના કરવી તે સુગમ છે. મૂત્રઃ'वासावासं पज्जोसवियाणं कप्पइ निग्गंथाण वा निग्गं Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ કલ્પસૂત્ર थीण वा तओ उच्चारपासवणभूमीओ पडिलेहित्तए न तहा हेमंतगिम्हासु जहा णं वासावासेसु, से किमाहु भंते ! ? वासावासएसु णं ओसन्नं पाणा य तणा य बीया य पणगा य हरियायणा य भवंति ॥२८२॥ અર્થ: વર્ષાવાસમાં રહેલા શ્રમણ અને શ્રમણીઓએ શૌચ માટે કે લઘુશંકા માટે ત્રણ સ્થાનોની પ્રતિલેખન કરવાનું કહ્યું છે. જે રીતે વર્ષાઋતુમાં કરવાનું હોય છે તે જ રીતે હેમંત અને ગ્રીષ્મ ઋતુમાં કરવાનું હોતું નથી. પ્રશ્ન: હે ભગવન! એમ કઈ દૃષ્ટિથી કહેલ છે? ઉત્તર વર્ષાત્રતુમાં મુખ્યપણે ઇંદ્રગપાદિ લધુજીવ, બીજ પનક (લીલફુગ) અને હરિત એ બધાં મુખ્યપણે વારંવાર થતાં રહે છે. મૂઠ્ઠ:– वासावासं पज्जोसवियाणं कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा तओ मत्तगाइं गिण्हित्तए, तंजहा-उच्चारमत्तए पासवणमत्तए खेलमत्तए ॥२८॥ અર્થ: વર્ષાવાસમાં રહેલા શ્રમણ અને શ્રમણીઓને ત્રણ પાત્ર ગ્રહણ કરવાનું કહ્યું છે. તે આ રીતે (૧) શૌચને માટે એક પાત્ર (૨) લઘુશંકાને માટે બીજુ પાત્ર (૩) કફ વગેરે થુંકવા માટે ત્રીજુ પાત્ર. — * કેશ લોચ મુ : वासावासं पज्जोसवियाणं नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा परंपजोसवणाओ गोलोमप्पमाणमित्ते वि केसे Page #444 -------------------------------------------------------------------------- ________________ કેશ લોચ ૩૮૧ तं रयणि उवायणावित्तए, पक्खिया आरोवणा मासिते खुरमुंडे अद्धमासिए कत्तरिमुंडे, छम्मासिए लोए, संवच्छरिए वा થેરવા ર૮ાાં અર્થ: વર્ષાવાસમાં રહેલા નિર્ગથ અને નિગ્રંથીઓને માથા ઉપર ગાયના રૂંવાડાં જેટલા પણ વાળ હોય ત્યારે તે રીતે પર્યુષણ પછી તે રાત્રિનું ઉલ્લંઘન કરવાનું ક૫તું નથી. અર્થાત વર્ષાઋતુની વીસ રાત્રિ સહિત એક માસની અંતિમ રાત્રિએ ગાયના રામ જેટલા પણ કેશ માથા ઉપર રાખવાનું કલ્પતું નથી, અર્થાત તેના પહેલાં જ કેશને લોન્ચ કરી લેવો જોઈએ. પખવાડિયે પખવાડિયે આરોપણ કરવી જોઈએ. અસ્રાથી મુંડા– વવાવાળાએ એકેક માસે મૂંડાવવું જોઈએ, કાતરથી મુંડાવવાવાળાએ પંદર દિવસે મંડાવવું જોઈએ, લોચથી મુંડન થવાવાળાએ છ માસે મુંડન થવું જોઈએ અને સ્થવિરાએ વાર્ષિક લોન્ચ કરવો જોઈએ. વિવેચનઃ હાથથી ખેંચી કાઢીને વાળને કાઢવા તે કેશ લોચ છે. બધા તીર્થકર પ્રવજ્યા ગ્રહણ કરતી વખતે પોતાના હાથથી પંચમુષ્ટિ લોચ કરે છે. ભગવાન શ્રી ઋષભદેવે ચાર મુષ્ટિ લોચ કીધે હતો (કલ્પસૂત્ર ૧૯૫) તે કારણે એવી પરંપરા ભગવાન ઋષભદેવથી ચાલી આવી રહેલ છે. લેચ ઉગ્રતા છે. કષ્ટ સહિષ્ણુતાની ઘણી મોટી કોટી છે. આચાર્ય હરિભદ્ર દશવૈકાલિક વૃત્તિમાં લોચને કાય-ફ્લેશ માનેલ છે. તે સંસારવિરક્તિનું મુખ્ય કારણ છે, કાય-ફ્લેશના વીરાસન, ઉકક્કડ આસન અને લોચ તે મુખ્ય ભેદ છે તથા લોચ કરવાથી (૧) નિર્લેપતા (૨) પશ્ચાત પછીના) કર્મ વર્જન (૩) પુરઃ કર્મ વર્જન (૪) કષ્ટસહિષ્ણુતા. આ ચાર ગુણ પ્રાપ્ત થાય છે. ૩૩ પ્રસ્તુત સૂત્રમાં એમ બતાવવામાં આવેલ છે કે સંવત્સરી પૂર્વ લોચ અવશ્ય કરવો જોઈએ. લોન્ચ કરવાના થોડાક હેતુ ચૂર્ણ અને વ્યાખ્યા સાહિત્યમાં આ રીતે બતાવવામાં આવેલ છે. (૧) કેશ થવાથી Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ક૯પસૂત્ર અષ્કાયના જીવોની હિંસા થાય છે (૨) ભિંજાવાથી જ ઉત્પન્ન થાય છે. (૩) ખંજવાળવાથી શ્રમણ તેને નાશ કરે છે. (૪) ખંજવાળવાથી માથામાં નખ લાગી જાય છે. (૫) જે કોઈ મુનિ સુર (અદ્મા) થી કે કાતરથી વાળ કપાવે છે ત્યારે તેને આજ્ઞાભંગને દેષ લાગે છે. (૬) એમ કરવાથી સંયમ અને આત્મા બંનેની વિરાધના થાય છે. (૭) જ મરી જાય છે. (૮) વાળંદ તેમના અસ્ત્ર અને કાતરે સચિત્ત જળથી સાફ કરે છે. તે કારણે પશ્ચાત કર્મદોષ થાય છે. (૯) જૈન શાસનની અવલેહના થાય છે. આ હેતુઓને લક્ષમાં રાખીને મુનિ કેશને હાથથી ખેંચી કાઢે તે જ તેમના માટે શ્રેયસ્કર છે. પ્રસ્તુત સૂત્રમાં આપવાદિક સ્થિતિને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ જૈન ધર્મના મર્મને સમજવા માટે ઉત્સર્ગ અને અપવાદ માર્ગને સમજવા આવશ્યક છે. આગમમાં કેટલાયે વિધાન ઉત્સર્ગમાર્ગના છે અને કેટલાયે વિધાન અપવાદ માર્ગના છે. અપવાદ માર્ગના વિધાનને જ્યારે ઉત્સર્ગ માર્ગનું રૂપ આપી દેવામાં આવે છે, ત્યારે અર્થને અનર્થ બની જાય છે. શ્રમણને માટે હાથથી કેશલોચ કર તે ઉત્સર્ગ માર્ગ છે. તેના માટે અનિવાર્ય છે કે તે લેચ કરે પરંતુ રોગ વગેરેની વિશેષ પરિસ્થિમાં અપવાદ રૂપથી છરી, કાતર, વગેરે અન્ય સાધનેને પણ ઉપયોગ કરી શકાય છે. પરંતુ એ યાદ રાખવું જોઈએ કે તે ઉત્સર્ગ માગ નથી. — * કઠેરવાણુ ક્ષમાપના મૂલ્ય: वासावासं पज्जोसवियाणं नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा परं पज्जोसवणाओ अहिगरणं वदित्तए जो णं निग्गंथो वा २ परं पज्जोसवणाओ अहिगरणं वयइ से णं अकप्पेणं अज्जो! वयसी ति वत्तवे सिया, जो णं निग्गंथो वा २ परं Page #446 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ કઠોરવાણી: સમાપના पज्जोसवणाओ अहिगरणं वयइ से णं निज्जूहियव्वे નિયા ૨૮ફા. અર્થ : વર્ષાવાસમાં રહેલા નિર્ગથ અને નિર્ચથીઓએ પર્યુષણ પછી અધિકરણવાળી અર્થાત હિંસા, અસત્ય વગેરે દોથી દૂષિત વાણી બોલવાનું કલ્પતું નથી. જે નિર્ગથ અને નિર્ગથી પર્યુષણ પછી એવી અધિકરણવાળી વાણી બેલે તેણે આ રીતે કહેવું જોઈએ. “હે આર્ય ! આવી જાતની વાણી બેલવાને આચાર નથી જે આપ બેલી રહ્યા છે. તે અકલ્પનીય છે. આપને એવો આચાર નથી, જે નિર્ગથ અને નિર્ગથી પર્યુષણા પછી પણ અધિકરણવાળી વાણી બેલે છે તેને ગ૭થી બહાર કરી દેવા જોઈએ. વિવેચનઃ અધિકરણવાળી વાણીને પ્રયોગ સાધુ અને સાધ્વીએ જો કે પર્યુષણથી પહેલાં પણ ન કરવું જોઈએ, પરંતુ બાદમાં તે કરવો જ ન જોઈએ. પર્યુષણ પહેલાં અધિકરણવાળી વાણીને પ્રયોગ કરવામાં આવેલ હોય તે પર્યુષણના અવસર ઉપર અધ્યવસાય વગેરેની વિશિષ્ટ નિર્મળતા થવાથી ક્ષમાપનાને પ્રસંગ સહજ રીતે પ્રાપ્ત થઈ શકે છે પરંતુ, પર્યુષણની બાદમાં તેવી નિર્મળતાને પ્રસંગ દુર્લભ બને છે, સંભવિત રીતે એવા વિચારથી આવું વિધાન કરવામાં આવેલ છે. શ્રમણ શ્રમણીનું કર્તવ્ય છે કે જે દિવસે એવી વાણીને પ્રયોગ થઈ જાય તે દિવસે તેને માટે ક્ષમાપના કરી લે. : - वासावासं पज्जोसवियाणं इह खलु निग्गंथाण वा निग्गंथीण वा अज्जेवकक्खडे कडए वुग्गहे समुप्पज्जिजा सेहेराइणिय खामिज्जा, राइणिए वि सेहं खामिजा, खमियव्वं खमावेयव्वं, उवसमियव्वं उवसमावेयव्वं, सम्मुइसंपुच्छणाबहुलेणं होयव्वं, Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ - કલ્પસૂત્ર जो उवसमइ तस्स अत्थि आराहणा, जो न उवसमइ तस्स नत्थि आराहणा. तम्हा अप्पणा चेव उवसमियठवं, से किमाहु મતિ !? ૩વસમારં તુ સામgo ર૮ધા ' અર્થઃ નિશ્ચિત રીતે વર્ષાવાસ રહેલા નિર્ચ અને નિગ્રંથીઓને આજે જ, પર્યુષણને દિવસે જ કર્કશ અને કટુ કલેશ ઉત્પન્ન થયેલ હોય તે શૈક્ષ–નાના શ્રમણ રાત્મિક ગુરૂજન શ્રમણને ખમાવી લે અને રાત્વિક (ગુરુજન) પણ શૈક્ષને ખમાવી લે. ખમવું, ખમાવયું, ઉપશમવું અને ઉપશમાવવું. કલહના વખતે શ્રમણે સન્મતિ રાખીને સમ્યફ પ્રકારથી પરસ્પર પૃચ્છા કરવાની વિશેષતા રાખવી જોઈએ. જે (કષાયોનું) ઉપશમન કરે છે તેની આરાધના થાય છે અને જે ઉપશમન કરતા નથી તેની આરાધના થતી નથી જેથી પોતે જાતે ઉપશમ (શાંતિ) રાખવો જોઈએ. પ્રશ્ન: હે ભગવન્! એમ શા કારણે કહ્યું છે? ઉત્તરઃ શ્રમણત્વને સાર ઉપશમ જ છે. તેથી તેમ કહેલ છે. વિવેચનઃ શ્રમણ ધર્મને સાર ઉપશમ છે. ક્ષમા છે. ક્રોધ, વિગ્રહ (ઝગડે) વગેરે થવું તે તો એક માનવીય દુર્બળતા છે. પરંતુ થયા પછી તેનાથી મનમાં ગાંઠ બાંધી રાખવી તે સૌથી મોટો આમિક દેષ છે તે કારણે તે વાત ઉપર બળ દેવામાં આવેલ છે કે પર્યુષણના દિવસે તેનાથી પહેલાં અને બાદમાં પણ જે દિવસે પરસ્પર કઠોર કડવા શબ્દોથી કલહ થઈ ગયું હોય, લડાઈ ઝગડો થઈ ગયો હોય ત્યારે નાનાએ તરત જ મોટા પાસે જઈને વિનયપૂર્વક ખમાવવું જોઈએ અને જે મોટાઓથી કદી ભૂલ થયેલ હોય તે તેમણે નાનાને સ્નેહપૂર્વક ખમાવવું જોઈએ. મૂલમાં “ખમિયવં” “ખમાવેયવં” દ્વારા બે વાતોને નિર્દેશ કરેલ છે. બીજાઓના કટુવચન વગેરેને પિતે ખમવા–સહન કરવાં જોઈએ. Page #448 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ કઠોરવાણી: ક્ષમાપના અને પોતાનાં કટુવચન દ્વારા બીજાઓને ખમાવવાં જોઈએ અને સ્વયં પિતાને ઉપશાંત કરવા જોઈએ તથા બીજાઓને પણ ઉપશાંત કરાવવા જોઈએ. જે સાધર્મિકોમાં પરસ્પર કલહ શાંત ન થાય ત્યારે તેનાથી તેનાં તપ, નિયમ, બ્રહ્મચર્ય, સ્વાધ્યાય વિગેરે જ્ઞાન, દર્શન, ચારિત્રની હાનિ થાય છે. સંસારની વૃદ્ધિ થાય છે અને લોકોમાં એની અપ્રીતિ અશ્રદ્ધા ઉત્પન્ન થાય છે. તે કારણે ભગવાને કહ્યું છે-શ્રમણ ધર્મને સાર ઉપામ-શાંતિ છે. પરસ્પર ક્ષમાની યાચના કરવાથી આત્મામાં પ્રસન્નતાની અનુભૂતિ થાય છે. ૩૪ મૂલ્ય : वासावासं पज्जोसवियाणं कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा तओ उवस्सया गिण्हित्तए, वेउब्बिया पडिलेहा साइज्जिया पमज्जणा ॥२८७॥ અર્થ: વર્ષાવાસમાં રહેલા નિર્ગથ અને નિર્ચથીઓએ ત્રણ ઉપાશ્રયને ગ્રહણ કરવાનું કહ્યું છે. ત્રણ ઉપાશ્રયમાંથી બે ઉપાશ્રયની પ્રતિદિન સમ્યફ રીતે પ્રતિલેખના કરવી જોઈએ અને જે ઉપાશ્રયને ઉપયોગ કરવામાં આવે છે તેની પ્રમાર્જના કરવી જોઈએ. વિવેચનઃ વર્ષાવાસમાં જીવોની ઉત્પત્તિ અધિક માત્રામાં થાય છે. સંભવ છે કે જે સ્થાનમાં શ્રમણ અવસ્થિત હોય તે સ્થાન ઉપર જીવોની ઉત્પત્તિ થઈ ગઈ તે તેણે જે બે અન્ય સ્થાનેનું અવગ્રહ લઈને રાખેલ છે તેમાં તે જઈ શકે. જે વર્ષાવાસ પહેલાં અવગ્રહ ન લીધે હોય તે વર્ષાવાસમાં અન્ય સ્થાન ઉપર રાત્રિ-નિવાસ કરી શકતા નથી. તેથી ત્રણ મકાનનું વિધાન કરેલ છે અને સાથે તેની પ્રતિલેખન કરવાનું પણ. પ્રતિલેખના વખતનું સૂચન કરતાં ચૂર્ણિકારે કહેલ છે. ભિક્ષા વખતે બહાર જતાં પૂર્વાહન (સવાર)માં અથવા સાયંકાળ (તાલિય) સુધી દિવસમાં એક વાર અવશ્ય પ્રતિલેખના કરવી જોઈએ.૩૫ Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ કલ્પસૂત્ર મૂલ્ય: वासावासं पज्जोसवियाणं कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अन्नयरिं दिसंवा अणुदिसं वा अवगिज्झिय भत्तपाणं गवेसित्तए, से किमाहु भंते ? ओसन्नं समणा वासासु तवसंपउत्ता भवंति, तवस्सी दुब्बले किलंते मुच्छिज्ज वा पवडिज वा तामेव दिसं वा अणुदिसं वा समणा भगवंतो पडिजागरंति ૨૮૮ાા અર્થ: વર્ષાવાસમાં રહેલા નિર્ગથ અને નિર્ચથીઓએ કઈ એક નિશ્ચિત દિશા કે વિદિશાને ઉદ્દેશ કરીને ભાત પાણી માટે ગવેષણ કરવાનું કલ્પ છે. - પ્રશ્ન - હે ભગવન! એમ કઈ રીતે કહેલ છે? ઉત્તર – શ્રમણ ભગવતે વર્ષાઋતુમાં અધિકતર તપમાં સમ્યફ પ્રકારથી જોડાયેલા હોય છે. તપસ્વી એવા તો શરીરથી દુર્બળ અને થાકેલા હોય છે, કદાચિત તે માર્ગમાં મૂર્છાને પ્રાપ્ત થઈ જાય કે પડી જાય ત્યારે જે તે એક નિશ્ચિત દિશા કે વિદિશામાં ગયેલું હોય તે તે બાજુ શ્રમણ ભગવંત તપસ્વીની ખોજ કરી શકે છે. वासावासं पज्जोसवियाणं कप्पइ निग्गंथाणं वा निग्गंथीण वा जाव चत्तारि पंच जोयणाइं गंतुं पडियत्तए, अंतरा वि से कप्पइ वथए, नो से कप्पइ तं रयणि तत्थेव उवायणावित्तए ॥२८९॥ અર્થ: વર્ષાવાસમાં રહેલા નિગ્રંથ કે નિગ્રંથીઓ ગ્લાન અથવા સણું (સેવા ઔષધિ વગેરે)ના કારણે યાવત ચાર કે પાંચ ભેજન સુધી જઈને ફરીને પાછા ફરવાનું કહ્યું છે અથવા એટલી મર્યાદાની અંદર Page #450 -------------------------------------------------------------------------- ________________ ૩૮૭ ઉપસંહાર રહેવાનું કહ્યું છે પરંતુ કાર્યને માટે જે દિવસે જ્યાં ગયેલ હોય ત્યાંનું કાર્ય પૂર્ણ કર્યા પછી ત્યાંથી શીધ્ર જ નીકળી જવું જોઈએ. ત્યાં રાત્રિ વ્યતીત ન કરવી જોઈએ અર્થાત રાત્રિ પિતાના સ્થાને જ આવીને વિતાવવી જોઈએ. – ઉપસંહાર મૂલ્ય: इच्चेयं संवच्छरिय थेरकप्पं अहासुत्तं अहाकप्पं अहामग्गं अहातच्चं सम्मं काएणं फासित्ता पालित्ता सोभित्ता तीरित्ता किट्टित्ता आराहित्ता आणाए अणुपालित्ता अत्थेगइया समणा णिग्गंथा तेणेव भवग्गहणेणं सिझंति बुझंति मुच्चंति परिनिव्वायंति सव्वदुक्खाणमंतं करेंति, अत्थेगइया दोच्चेणं भवग्गहणेणं सिझंति जाव सव्वदुक्खाणमंतं करेंति, अत्थेगइया तच्चेणं भवग्गहणेणं जाव अंतं करेंति, सत्तट्ट भवग्गहणाई नाइक्कमंति ॥२९॥ અર્થ: તે જાતના આ સ્થવિર કલ્પને સૂત્રના કથન અનુસાર, કલ્પ આચારની મર્યાદા અનુસાર, ઘર્મના માર્ગના કથન અનુસાર યથાર્થ રૂપથી શરીર દ્વારા સ્પર્શ કરીને, આચરણ કરીને, સમ્યક્ પ્રકારથી પાલન કરીને, શુદ્ધ કરીને અથવા સુશોભન પ્રકારથી દીપાવીને, કિનારા સુધી લઈ જઈને જીવનના અંત સુધી પાલન કરીને, બીજાઓને સમજાવીને, સારી રીતે આરાધના કરીને અને ભગવાનની આજ્ઞા અનુસાર પાલન કરીને કેટલાએ શ્રમણ નિગ્રંથો તેજ ભવમાં સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે અને સર્વ દુઃખોને અંત કરે છે. કેટલાયે શ્રમણો બીજા ભવમાં સિદ્ધ થાય છે. કોઈ કોઈ શ્રમણે ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે. યાવત સર્વ દુઃખાને અંત કરે છે, તેઓ સાત-આઠ ભવથી અધિક તે સંસારમાં પરિભ્રમણ કરતા નથી Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ કલ્પસૂત્ર અર્થાત અધિકથી અધિક સાત-આઠ ભોમાં અવશ્ય સિદ્ધ થાય છે યાવત સર્વ દુ:ખને અંત કરે છે. મૂલ્ય : तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे रायगिहे नगरे गुणसिलए चेइए बहूणं समणाणं बहूणं समणीणं बहूणं सावयाणं बहूणं सावियाणं बहूणं देवाणं बहूणं देवीणं मज्झगए चेव एवमाइक्खइ एवं भासइ एवं पण्णवेइ एवं परूवेइ पज्जोसवणाकप्पो नामऽज्झयणं सअहं सहेउयं सकारणं ससुत्तं सअत्थं सउभयं सबागरणं भुजो भुज्जो उवदंसेइ, त्ति बेमि ॥२९॥ पज्जोसवणाकप्पो सम्मत्तो। अट्ठमज्झयणं सम्मत्तं ॥ અર્થ: તે કાળે તે સમયે રાજગૃહ નગરના ગુણશિલક ચૈત્યમાં ઘણાયે શ્રમણોની, ઘણીયે શ્રમણીઓની, ઘણુએ શ્રાવકની, ઘણીયે શ્રાવીકાએની, ઘણાએ દેવોની અને ઘણીએ દેવીઓની મધ્યમાં બિરાજમાન શ્રમણ ભગવાન મહાવીર આ રીતે કહે છે, આ રીતે ભાષણ કરે છે. આ રીતે બતાવે છે. આ રીતે પ્રપણ કરે છે અને પ સવણકલ્પને અર્થાત પર્યપશમનાને આચાર પ્રધાન, ક્ષમા પ્રધાન આચાર નામના અધ્યયનને અર્થ સાથે, હેતુ સાથે, કારણ સાથે, સૂત્ર સાથે, અર્થ સાથે, સૂત્ર અને અર્થ બનેની સાથે સ્પષ્ટીકરણ પૂર્વક વારંવાર દેખાડે છે, સમજાવે છે એમ હું કહું છું." પક્સેસવણું કલ્પ સમાપ્ત થયું આઠમું અધ્યયન સમાપ્ત થયું. Hશ્રી ક ૫ સૂત્ર સ મા પ્તા Page #452 -------------------------------------------------------------------------- ________________ श्री कल्प सूत्र परिशिष्ट (श्री कल्पसूत्र-विवेचन के अन्तर्गत सूचित विशेष टिप्पण एवं ग्रन्थ-सन्दर्भ) Page #453 -------------------------------------------------------------------------- ________________ Page #454 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-१ (उपक्रमान्तर्गत टिप्पणानि) १. यज्ज्ञानशीलतपसामुपग्रहं निग्रहं च दोषाणाम् । कल्पयति निश्चये यत्तत्कल्प्यमकल्प्यमवशेषम् । --प्रशमरति प्रकरण १४३ २. कल्पशब्देन साधूनामाचारोऽत्र प्रकथ्यते। --पर्युषणा कल्पसूत्रम्--केशर मुनि पृ० १ ३. (क) आचेलक्कु १ देसिय २ सिज्जायर ३ रायपिंड ४ किइकम्मे ५ । वय ६ जेट्ट ७ पडिक्कमणे ८ मासं ९ पज्जोसवणकप्पे १० । -आवश्यकनिर्यक्ति मलयगिरिवत्ति में उद्धत प. १२१ (ख) पं. कल्याणविजय जी ने श्रमण भगवान महावीर पृ. ३३६ में कल्पनियुक्ति की प्रस्तुत गाथा उद्धृत की है। (ग) कल्पसूत्र कल्पलता, समयसुन्दर गणी गा. १ पन्ना २ में उद्धृत (घ) कल्पसूत्र कल्पद्रुम कलिका पन्ना २ में उद्धृत (ङ) कल्पसूत्रार्थ प्रबोधिनी पृ. २ (च) कल्पसूत्र, मणिसागर गा. ५ पृ. ६ में उद्धृत (छ) प्रस्तुत गाथा दिगम्बर ग्रन्थ भगवती आराधना में उद्धृत है । --पृ. १८१ गा. ४२७ (ज) निशीथ भाष्य-गाथा ५९३३, भाग ४, पृ. १८७ (झ) बृहत्कल्प भाष्य-गाथा ६३६४ ४. आप्टेज् संस्कृत-इंग्लिश-डिक्शनरी, भाग १, पृ. १ ५. अचेल :- अल्पचेल : --आचारांग टीका, पत्र-२२१--२ ६. लघुत्वजीर्णत्वादिना चेलानि वस्त्राण्यस्येत्येवमचेलकः । -उत्तराध्ययन बृहत् वृत्ति, पत्र. ३५९।१ ७. (क) श्वेतमानोपेतवस्त्रधारित्वेन अचेलकत्वमपि । -कल्पसूत्र सुबोधिका, टीका पत्र. ३, विनय वि. (ख) “अचेलत्वं" श्री आदिनाथ-महावीरसाधनां वस्त्रं मानप्रमाणसहितं जीर्णप्रायं धवलं च कल्पते । श्री अजितादिद्वाविंशति तीर्थकरसाधूनां तु पञ्चवर्णम । --कल्पसूत्र, कल्पलता पन्ना २।१ समयसुन्दर (ग) “अचेलत्वम्" मानोपेतं धवलवस्त्रं धारयन्ति । --कल्पद्रुम कलिका १, पृ. २।१ ८. (क) विशेषावश्यक भाष्य-भाषान्तर भाग १, पृ. १२, प्रकाशकः आगमोदय समिति, आवृत्ति १. (ख) जिणकप्पिया उ दुविधा, पाणीपाता पडिग्गहधरा य । पाउरणमपाउरणा, एक्केक्का ते भवे दुविधा ।। -निशीथ भाष्य, गाथा १३९०, भा. २ पृ. १८८ Page #455 -------------------------------------------------------------------------- ________________ १३. ९. आचेलुक्को धम्मो पुरिमस्स य पच्छिमस्स य जिणस्स । मज्झिमगाण जिणाणं होइ सचेलो अचेलो य ॥ -कल्पसमर्थन गाथा ३, पृ. १ १०. "आचेलक्क" त्ति आचेलक्यं (अचेलकत्वं) वस्त्ररहितत्त्वं, तत्र प्रथमान्तिमजिनतीर्थे सर्वेषां साधूनां श्वेतमानोपेतजीर्णप्रायतुच्छ (अल्पमूल्य) वस्त्रधारित्वेनाचेलकत्वं । --कल्पार्थबोधिनी पृ. १ ११. अचेलगो य जो धम्मो, जो इमो संतरुत्तरो। देसिओ वद्धमाणेण, पासेण य महामुणी । एगकज्जपवन्नाणं, विसेसे किन्नु कारणं । लिंगे दुविहे मेहावी, कहं विप्पच्चओ न ते ? -उत्तरा. अ. २३, गा. २९।३० १२. उत्तराध्ययन अध्य. २३, गा. ३१-३२-३३ १३. सव्वे वि एग दूसेण णिग्गया जिणवरा चउवीसं--समवायांग (क) जम्बूद्वीप प्रज्ञप्ति (ख) कल्पसूत्र (ग) तहवि गहिएगवत्था, सवत्थतित्थोवएसणत्थंति । अभिनिक्खमंति सव्वे, तम्मि चुए ऽचेलया होति ।। --विशेषावश्यक भाष्य गा. २५८३ पृ. ३०७ द्वि. भा. (घ) त्रिषष्टिशलाकापुरुष चरित्र देखें १४. णो चेविमेण वत्थेण पिहिस्सामि तंसि हेमंते से पारए आवकहाए, एयं खु अणुधम्मियं तस्स संवच्छरं साहियं मासं जं न रिक्कासि वत्थगं भगवं अचेलए तओ चाइ तं वोसिज्ज वत्थमणगारे । -आचारांग ११९११ (क) भगवती सूत्र शतक ८, उद्दे. ८, पृ. १६१ (ख) उत्तराध्ययन अध्ययन--२ (ग) समवायाङग २२, (घ) तत्त्वार्थ सूत्र अ. ९ सूत्र. ९ १६. (क) उत्तराध्ययन अ. २, गा. १२-१३ (ख) प्रवचनसारोद्धार वृत्ति पत्र १९३ (क) उद्दिस्स कज्जइ तं उद्देसियं, साधुनिमित्तं, आरंभो ति वुत्तं भवति । __ --दशवैकालिक, जिनदास चूणि पृ. १११ (ख) उद्देसितं जं उद्दिस्सं कज्जति -दशवैकालिक, अगस्त्यसिंह चूर्णि (ग) 'उद्देसियं' ति उद्देशनं साध्वाद्याश्रित्य दानारम्भस्येत्युद्देशः तत्र भवमौद्देशिकं । --दशवकालिक, हारिभद्रीया टीका प.११६ १८. दशवकालिक अ. ५।११५१--५२ १९. (क) संघादुद्देसेणं ओघाइहिं, समणाइ अहिगच्च । कडमिह सव्वेसि चिय न कप्पई पूरिमचरिमाणं ।। Page #456 -------------------------------------------------------------------------- ________________ मज्झिमगाणं तु इमं जं कडमुद्दिस्स तस्स चेव त्ति नो कप्पइ सेसाण उ, कप्पइ ते एस मेर त्ति ॥ (ख) कल्पसूत्र कल्पद्रुम कलिका पृ. २।१ (ग) कल्पसूत्र, कल्पकता टीका प. २०१ (घ) कल्पसूत्र, कल्पार्थबोधिनी २०. दशवैकालिक ५।१।५५। ६, ४८-५९८, २३ २१. प्रश्नव्याकरण, संवरद्वार, १५ २२. सूत्रकृताङ्ग १।९।१४ २३. उत्तराध्ययन २०१४७ २४. आचारांग अ. २| उद्दे. ६ २५. भगवती शतक १ उद्दे. ९ २६. जे नियागं ममायंति कीयमुद्देसियाहडं । वहं ते समणुजाणंति, इइ वृत्तं महेसिणा २७. प्रश्नव्याकरण, संवर द्वार - २।५ २८. तत्थ वसहीए साहुणो ठिता ते वि सारक्खिजंतरति । तेण सेज्जादाणेण भव समुद्रतरति त्ति सिज्जत्तरो ॥ - निशीय भाष्य पृ. १३१ २९. ( क ) सेज्जा वसती, स पुण सेज्जादाणेण संसारं तरिति सेज्जातरो, तस्स भिक्खा सेज्जातरपिंडो --- दशवैकालिक, अगस्त्य सिंह चूर्णि (ख) आश्रयोऽभिधीयते तेण उ तस्स य दाणेण साहूणं संसारतरतीति सेज्जातरो तस्स पिंडो, -- दशवैकालिक, जिनदास चूर्णि पृ. ११३ भिक्खत्ति वृत्तं भवइ (ग) शय्या - - वसतिस्तया तरति संसारं इति शय्यातरः साधुवसतिदाता तत्पिण्डः । ३०. सेज्जातरो पभू वा, पभुसंदिट्ठो व होति कातव्यो । ३१. निशीथ भाष्य गा. १९४६ -- ४७ चूर्णि ३२. जत्थ राउट्ठिता तत्थेव सुत्ता तत्थेव चरिमावस्सयं कयं तो सेज्जातरो भवति । ३३. दुविह चउव्विह छउब्विह, अट्ठविहो होति बारसविधो वा । सेज्जातरस्स पिण्डो, तव्वतिरित्तो अपिंडो उ ।। ३४. सागारियं च पिंडं च तं विज्जं परिजाणिया । ३५. " सागारिक : " शय्यातरस्तस्य पिण्डम् - - आहारं । ३६. ( क ) मुद्धाभिसित्तस्स रण्णो भिक्खा रायपिण्डो । - कल्पसमर्थन गा. ४-५ पन्ना १ - दशवेकालिक ६।४८ -- दशवैकालिक, हरिभद्रीया टीका प. ११७ -- निशीथ भाष्य, गा० ११४४ -- निशीथ भाष्य गा. ११४८ चूर्णि -- निशीथ भाष्य गा. ११५१ चूर्णि - सूत्रकृताङ १।९।१६ - सूत्रकृताऊ १।९।१६ टीका प० १८१ -- दशवैकालिक, अगस्त्य सिंह चूर्णि Page #457 -------------------------------------------------------------------------- ________________ (ख) मुद्धाभिसित्तरणो.....पिंड:--राजपिंड। --दशवकालिक. जिनदास चूणि पृ. ११२-११३ (ग) मुदियाइगुणो राया अट्ठविहो तस्स होइ पिंडुत्ति, पुरिमेअराण एसो वाधायाईहिं पडिकुट्ठो । --कल्पसमर्थनम् --गा. ९, पृ० १ (घ) “राजपिण्डः” राजा-छत्रधरः, तस्य पिण्डः । -कल्पसूत्र, कल्पलता, ४, पृ. २, समयसुन्दर (ड) “रायपिंड" त्ति राजपिण्डः, तत्र राजा-छत्रधरः सेनापति-पुरोहित-श्रेष्ठ्य-मात्य-सार्थबाहरूपैः पञ्चभिर्लक्षण: युतोमर्धाभिषिक्तस्तस्य अशनादिचतुर्विध आहारो वस्त्रं पात्रं कंबलं रजोहरणं चेत्यष्टविधः पिण्ड :.............." -कल्पार्थबोधिनी ४, पृ०२ ३७. निशीथ भाष्य गा. २४९७ चूर्णि ३८. (क) अतोसो रायपिण्डो गेहिपडिसेहणत्थं एषणा रक्खणत्थं च न कप्पइ । -दशवैकालिक जिनदास चूर्णि पृ० ११२-११३ (ख) .....एषणा रक्खणाए एतेसिं अणातिण्णो। -दशवैकालिक, अगस्त्यसिंह चूर्णि निशीथ ९।१।२ (क) निर्गच्छदागच्छत्सामन्तादिभिः स्वाध्यायस्य अपशकुनबुद्धया शरीरादेश्च व्याघातसम्भवा त्खाद्यलोभलघत्व-निन्दादिबहदोषसम्भवाच्च...... --कल्पार्थबोधिनी, कल्प ४ प० २ (ख) --कल्पसमर्थन गा.१०प०१ ४१. निशीथभाष्य गा० २५०३--२५१० ४२. दशवकालिक ३ । ३ ४३. श्री आदिनाथ महावीर साधूनां न कल्पते । अजितादि २२ तीर्थकरसाधूनां तु कल्पते । --कल्पसूत्र कल्पलता टीका (ख) श्री आदीश्वर-महावीरयोः साधूनामेव न कल्पते । द्वाविंशतितीर्थंकरसाधूनां तु कल्पते । --कल्पद्रुम कलिका पृ० २ ४४. (क) असणाईण चउक्कं, वत्थं तह पत्त पायपुंछणए। •निवपिंडम्मि न कप्पह, पुरिमांतिमजिणईणं तु ॥ --कल्पसमर्थनम् गा. ११ प० २ (ख) कल्पार्थ प्रबोधिनी टीका में भी प्रस्तुत गाथा उद्धृत है । ४५. (क) किइकम्मपि य दुविहं, अब्भुट्ठाणं तहेव वंदणयं । समणेहिं समणीहि य, जहारिहं होइ कायव्वं ॥ --कल्पसमर्थनम् --गा. १२ प० २ (ख) “कियकम्मे" कृतकर्म लघुना साधुना वृद्धस्य साधोश्चरणयोर्वन्दनकानि दातव्यानि ।। --कल्पद्रुम कलिका टीका प०२ (ग) निशीय चूणि द्वि. भा. पृ. १८७ ४६. सव्वाहिं संजईहिं किइकम्मं संजयाण कायव्यं । पुरिसत्तमुत्ति धम्मो सव्वजिणाणंपि तित्थेसुं।। --कल्पसमर्थनम् गा० १३ ४७. हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिव्रतम --तत्त्वार्थ सूत्र ७।१ ४८, अकरणं निवृत्तिरुपरमो विरतिरित्यनर्थान्तरम् । --तत्त्वार्थ सूत्र ७१भाष्य Page #458 -------------------------------------------------------------------------- ________________ ४९. तत्त्वार्थ सूत्र ७१। भाष्य टीका ५०. चाउज्जामो य जो धम्मो, जो इमो पंचसिक्खिओ। देसिओ बद्धमाणेण, पासेण य महामुणी ॥ एगकज्जपवन्नाणं, विसेसे किं नु कारणं ॥ धम्मे दुविहे मेहावि, कहं विप्पच्चओ न ते ॥ --उत्तराध्ययन अ. २३ गा० २३-२४ ५१. उत्तराध्ययन अ. २३, गा. २५ से २७ ५२. पंचवओ खल धम्मो, परिमस्स य पच्छिमस्य य जिणस्स । मज्झिमगाण जिणाणं, चउव्वओ होइ विन्नेओ।। नो अपरिग्गहियाए, इत्थीए जेण होइ परिभोगो । ता तबिरई इच्चिअ, अबंभविरइत्ति पन्नाणं -।। --कल्पसमर्थनम् गा. १४।१५५०२ ५३. वरिससयदिक्खिआए, अज्जाए अज्जदिक्खिओ साहू । अभिगमणवंदनणमंसणेण विणएण सो पुज्जो ॥ --कल्पलता टीका में उद्धृत गाथा ५४. (क) उवठावणाइ जिट्ठो, विन्नेओ पुरिमपच्छिमजिणाणं । पव्वज्जाए उ तहा, मज्झिमगाणं निरइयारो ।। -कल्पसमर्थनम् गा. प०२ (ख) श्री आदीश्वर --- महावीरयोः साधूनां दीक्षाद्वयं भवति एका लध्वी दीक्षा, अपरा वृहती दीक्षा भवति । लघुत्वम् वद्धत्वं च वृहद्दीक्षया गण्यते। द्वाविंशतितीर्थकरसाधूनां तु दीक्षायां भवन्त्यां सत्यामेव लघुत्वम् वृद्धत्वं गण्यते एष ज्येष्ठकल्प उच्चते । -कल्पद्रुम कलिका, टीका प० २।३ ५५. कल्पसूत्रकल्पार्थ बोधिनी टीका प. २ ५६. (क) स्वस्थानाद् यत्परस्थानं, प्रमादस्य वशाद्गतः । तत्रैव क्रमणं भूयः, प्रतिक्रमणमुच्यते ॥ --आवश्यक सूत्र, हरिभद्र टीका में उद्धृत पृ. ५५३।१ (ख) प्रतीपं क्रमणं प्रतिक्रमणम् , अयमर्थः--शुभयोगेभ्योऽशुभयोगान्तरं क्रान्तस्य शुभेषु एव क्रमणात्प्रतीपं क्रमणम् । -योगशास्त्र, तृतीय प्रकाश, स्वोपज्ञवृत्ति ५७. मिच्छत्त-पडिक्कमणं, तहेव असंजमे य पडिक्कणं । कसायाणं पडिक्कमणं, जोगाण य अप्पसत्थाणं ।। -आवश्यक नियुक्ति गा. १२५० ५८. सपडिक्कमणो धम्मो, पुरिमस्स य पच्छिमस्स य जिणस्स । मज्झिमयाण जिणाणं, कारणजाए पडिक्कमणं ।। -आवश्यक नियुक्ति गा. १२४४ ५९. देवसिय, राइय, पक्खिय, चउमासिय वच्छरिय नामाओ । दुण्हं पण पडिक्कमणा, मज्झिमगाणं तु दो पढमा । -सप्तति स्थानक ६०. पुरिमपच्छिमएहिं उभओ कालं पडिक्कमितव्वं इरियावहियमागतेहिं उच्चारपासवण आहारादीण वा विवेगं-काउण, पदोसपच्चूसेसु, अतियारो होतु वा मा वा तहावस्सं पडिक्कमतिव्वं एतेहिं चेव ठाणेहिं । मज्झिमगाणं तित्थे जदि अतियारो अत्थि तो दिवसो होतु रत्ती वा, पुन्वण्हो, Page #459 -------------------------------------------------------------------------- ________________ अवरण्हो मज्झण्हो, पुव्वरत्तोवरत्तं वा, अड्ढरत्तो वा ताहे चेव पडिक्कमन्ति । नत्थि तो न पडिक्कमन्ति, जेण ते असढा पण्णावन्ता परिमाणगा न य पमादबहुला, तेण तेसिं एवं भवति । -आवश्यकचूर्णि, जिनदास गणी ६१. कप्पइ निग्गंथाणं वा, निग्गंथीणं वा, हेमंतगिम्हासु चारए। --वृहत्कल्प भाष्य भाग १३६ ६२. भारंडपक्खीव चरेऽप्पमत्ते । -उत्तराध्ययन अ.४, गा. ६ ६३. संवच्छर इति कालपरिमाणं । तं पुण णेह वारसमासिगं संवज्झति किन्तु वरिसा रत्त चातुर्मासितं । __ स एव जेट्ठोग्गहो । -दशवकालिक, अगस्त्यसिंह चणि ६४. बृहत्कल्पभाष्य भाग १।३६ ६५. बृहत कल्पभाष्य भाग १।६७८ ६६. संवच्छरं चावि परं पमाणं, बीयं च वासं न तहिं वसेज्जा ॥ सत्तस्स मग्गेण चरेज्ज भिक्ख, सुत्तस्स अत्थो जइ आणवेइ ।। -दशवकालिक द्वि. चूलिका गा. ११ ६७. बितियं च वासं-वितियं ततो अणंतरं च सद्देण ततियमवि जतो भणितं तदुगुणं, दुगणेण अपरिहरित्ता__ण वट्टति । ततियं च परिहरिऊण चउत्थं होज्जा। --दशवैकालिक, अगस्त्यसिंह चूणि ६८. (क) पुरिमंतिमतित्थगराण, मासकप्पो ठिओ मुणेयव्वो। मज्झिमगाण जिणाणं, अट्ठियओ एस विन्नेओ ॥ -कल्पसमर्थनम् गा. १९ प. ३ (ख) “मासकल्पः" श्रीआदिनाथमहावीरसाधुभिः शेषकाले अष्टमासेषु मासकल्पः क्रियते :। द्वाविंशति तीर्थकरसाधुभिस्तू न मासकल्पः क्रियते --कल्पसूत्र, कल्पलता टीका, (ग) कल्पसूत्रकल्पार्थबोधिनी टीका पा. २१३ (घ) कल्पसूत्र सुबोधिका टीका, व्याख्यान १ (ड) कल्पसूत्र कल्पद्रुम कलिका टीका प. ३।१ ६९. समणे भगवं महावीरे वासाणं सवीसइराए मासे वइक्कते सत्तरिएहिं राइदिएहिं सेसेहिं वासावासं पज्जोसवेइ। -समवायाङग ७० वां समवाय, पृ. ५०१ (ख) तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे वासाणं सवीसइराए मासे बिइक्कंते वासावासं पज्जोसवेइ । -कल्पसूत्र सू. २२४ पृ. ६९ पुण्यविजयजी ७०. कल्पसूत्र, कल्पार्थ बोधिनी. टीका प. ३।१ ७१. कल्पसूत्र नियुक्ति, १-२ ७२. कल्पसूत्र नियुक्ति चूणि १६ ७३. कप्पइ पंचहिं ठाणेहिं णिग्गंथाणं णिग्गंथीणं पढमपाउसंसि गामाणुग्गामं दूइज्जत्तए तं णाणट्ठयाए, दसणटठयाए, चरित्तट्ठयाए, आयरियउवज्झायाणं वा से विसुंभज्जा आयरिय उवज्झायाणं वा वहिया वेयावच्चकरणाए। ---स्थानाङग सूत्र, ५ वां ठाशा Page #460 -------------------------------------------------------------------------- ________________ ७४. (क) कल्पलता व्याख्यान १ प० २।३ तत्थ अपत्ते इमे कारणा--- राया कुंथू सप्पे, अगणिगिलाणे य थंडिलस्सऽसती । एएहि कारणेहिं, अप्पत्तै होइ णिग्गमणं ॥ -निशीथ भाष्य गा० ३१५८ राया दुट्ठो, सप्पो वा वसहि पविट्ठो, कुंथूहि वा वसही संसत्ता, अगणिणा वा वसही दड ढा, गिलाणस्य पडिचरणट्ठा, गिलाणस्स वा ओसहहेउं, थंडिलस्स वा असतीते, एतेहिं कारणेहिं अप्पत्ते चउपाडिवए णिग्गमणं भवति। -निशीथ चूणि ३१५८ तृ० भा० पृ. १३२ ७५. (क) वासं वा नोवरमइ, पंथा वा दुग्गामा सचिखिल्ला एएहि कारणेहिं, अइकते होइऽनिग्गमणं --कल्पसमर्थनम् गा० २६ पृ०२ (ख) अथ च कदाचित -चतुर्मास्युत्तारेऽपि वर्षा न विरमति मार्गा वा दुर्गमा भग्ना भवन्ति, चिखिल्लं वा प्रभूतं स्यात् तदा अधिकमपि तिष्ठेत् न दोष : __--कल्प० कल्पलता टीका, समयसुन्दर पृ० ३।१ (ग) निशीथ भाष्य तृ० भा० पृ० १३३ ७६. (क) चिक्खलपाण थंडिल, वसही गोरसजबाउलेविज्जे । ओसह निचया हिवई, पासंडा भिक्खसज्झाए । --कल्पसमर्थनम् गा० ३६ पृ० ३ (ख) कल्प० कल्पद्रुम कलिका टीका में उधृत पृ०५ (ग) कल्प० कल्पलता पृ० ५ में उद्धृत ७७. दोसासइ मज्झिमगा, अच्छंति अ जाव पव्वकोडीवि । इहर उ न मासंपि हु एवं खु विदेहजिणकप्पी । --कल्पसमर्थनम् गा०८ पृ० २ ७८. (क) ..... शेषेषु चाचेलक्यादिषु षट्सु अस्थितास्तत्कल्पोऽस्थितकल्पः उक्तं च-- "ठिय अद्वितो य कप्पो, आचेलक्काइएसु ठाणेसु सव्वेसु ठिया पढमो, चउठिय छसु अट्ठिया बीओ।। --आवश्यक नियुक्ति, मलयगिरिवृत्ति में उद्धृत १२१ (ख) आचेलक्कुद्देसिय पडिक्कमणे रायपिंड मासेसु । पज्जुसणाकप्पम्मि य अट्ठियकप्पो मुणेयव्वो ॥ --कल्पसमर्थनम् गा० २९ पृ. २ (ग) कल्पद्रुम कलिका पृ० ३ (क) सेज्जायरपिंडंमि, चाउज्जामे य पुरिस जेठे य । किइकम्मस्स य करणे, चत्तारि अवट्ठिया कप्पा ।। --आवश्यक नियुक्ति मलयगिरिवृत्ति में उद्धृत पृ० १२१ (ख) सिज्जायर पिंडंमि य, चाउज्जामे य पुरिसजिठे अ। किइकम्मस्स य करणे, ठियकप्पो मज्झिमाणंति ॥ -कल्पसमर्थनम् गा० ३० पृ.३ (ग) अथ चत्वारः स्थिरकल्पाः (१) शय्यातरपिंडः (२) चत्वारि व्रतानि (३) पुरुषज्येष्ठो धर्मः (४) परस्परं वन्दनकदानम्, एते चत्वारः स्थिरकल्पा: द्वाविंशतितीर्थंकरसाधूनामपि भवन्ति, तस्मादेते स्थिरकल्पा उच्चन्ते । -कल्पद्रुम कलिका, व्या० २ १०३ Page #461 -------------------------------------------------------------------------- ________________ १० ८०. वाहिमवणेइ भावे, कुणइ अभावे तयं तु पढमति । बिइअमवणेइ न कुणइ, तइयं तु रसायणं होइ । एवं एसो कप्पो दोसा- भावेऽवि कज्जमाणो अ। सुन्दरभावाओ खलु, चारित्तरसायणं होइ ॥ एवं कप्पविभागो, तइओसहनायओ मुणेयव्वो । भावत्थजुओ इत्थ उ, सव्वत्थवि कारणं एयं ।। -कल्पसमर्थनम् गा० ३१-३२-३३पृ०३ ८१. पुरिमचरिमाणकप्पो, मंगलं वद्धमाणतित्थम्मि। इह परिकहिया जिणगणहराइथेरावलिचरित्त । --पर्युषणाकल्पार्थ बोधिनी टीका में उद्धृत पृ०, ११ ८२. आचारात्तपसाकल्पः, कल्पः कल्पद्रुरीप्सिते । कल्पो रसायनं सम्यक , कल्पस्तत्त्वार्थदीपक : --कल्पसमथनम्, कल्प महिमां श्लोक १ पृ० ३ ८३. एगग्गचित्ता जिणसासणम्मि, पभावणा पूअपरायणा जे । तिसत्तवारं निसुणंति कप्पं, भवन्नवं ते लहुसा तरंति ॥ -कल्पसमर्थनम् कल्पमहिमा गा. ४ पृ३ ८४. उत्तराध्ययन अध्य० २९ प्रश्न ९ ८५. उत्तराध्ययन अ० २९ प्रश्न १४ Page #462 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट -- २ ( अर्थ-विवेचनान्तर्गत टिप्पणानि ) १. नवकार इक्क अक्खर, पावं फेडेइ सत्त अयराइं। पन्नासं च पएणं, सागर पण-सय समग्गेणं ।। २. जो गुणइ लक्खमेगं, पूएइ विहीए जिण णमुक्कारं । तित्थयरनामगोअं, तो पावई सासयं ठाणं ।। ३. अद्वैव अट्ठसहस्सं च अट्ठकोडीओ। ___ जो कुणइ नमुक्कारं, सो तइयभवे लहइ मोक्खं ।। ४. आगे चौबीसी हुइ अनन्ती, होशे बार अनन्त । ___ नवका रतणी कोई आद न जाणे, एम भाषे अरिहंत । --कुशललाभ वाचक ५. (क) स्थानाङ्ग सूत्र ४११ से तुलना करो (ख) दिगम्बर गर्भापहरण की घटना को नहीं मानते । वे महावीर के पांच कल्याण नक्षत्र ये मानते है--(१) उत्तराषाढा (२) उत्तराफाल्गुनी, (३) उत्तरा (४) हस्तोत्तरा (उत्तराफाल्गुनी) (५) स्वाति (ग) महात्मा बुद्ध के जीवन में भी चार मंगल प्रसंग है-(१) जन्म, (२) ज्ञान प्राप्ति, (३) धर्म चक्र प्रवर्तन और (४) निर्वाण । ये चारों जहां होते हैं उस स्थान को बौद्ध परम्परा में तीर्थ मानते हैं :-- --४।११८ अंगुत्तर निकाय ६. जह मम न पियं दुक्खं, जाणिय एमेव सव्वजीवाणं । ___ न हणइ न हणावेइ य, सममणई तेण सो समणो । -दशवकालिक नियुक्ति गा० १५४ ७. (क) नत्थि य सि कोइ वेसो, पिओ व सव्वेसु चेव जीवेसु। एएण होइ समणो, एसो अन्नोऽवि पज्जाओ ।। तो समणो जइ सुमणो भावेण य जइ न होइ पावमणो । सयणे य जणे य समो, समो य माणावमाणेसु ॥ --दशवकालिक नियुक्ति गा० १५५-१५६ (ख) अनुयोगद्वार १२९-१३१ (ग) सह मनसा शोभनेन, निदान-परिणाम-लक्षण-पापरहितेन च चेतसा वर्तत इति समनस : । --स्थानाङ्ग ४।४।३६३ अभयदेव टीका पृ० २६८ ८. श्राम्यति-तपसा खिद्यत इति कृत्वा श्रमणः । --सूत्रकृताङ्ग १।१६।१ शीलांकाचार्य टीका पृ० .२६३ Page #463 -------------------------------------------------------------------------- ________________ ९. श्राम्यन्तीति श्रमणाः, तपस्यन्तीत्यर्थः -दशवकालिक हरिभद्रीया, टीका ५० ६८ १०. ऐश्वर्यस्य समग्रस्य, रूपस्य यशस: श्रियः । - धर्मस्याथ प्रयत्नस्य, षष्णां भग इतीङ्गना ।। --दशवैकालिक-सूत्रटीका ४१ ११. (क) भगशब्देन ऐश्वर्यरूपयशःश्रीधर्मप्रयत्ना अभिधीयते, ते यस्यास्ति स भगवान्-भगो। (ख) जसादी भण्णइ, सो जस्स अत्थि सो भगवं भण्णइ, --दशवैकालिक, जिनदास चूणि पृ० १३१ १२. भग्गरागो भग्गदोसो भग्गमोहो अनासवो । ____ भग्गास्सपापको धम्मो भगवा तेन वुच्चति । ___-विसुद्धिमग्गो ७।५६ १३. महंतो यसोगुणेहिं वीरोत्ति महावीरो। --दशवकालिक, जिनदास, चूणि पृ० १३२ १४. महावीरेण--"शूर वीर विक्रान्ता'' विति कषायादिशत्रुजयान्महाविक्रान्तो महावीरः ।। -दशवैकालिक, हारिभद्रीया टीका पृ० १३७ १५. सहसंमइए समणे भीमं भयभेरवं उरालं अचलयं परीसहसहत्तिक? देवेहिं से नामं कयं समणे भगवं महावीरे। --आचारांग २।३।४०० पृ० ३८९ १६. हत्थस्स उत्तरातो हत्थुत्तरातो गणणं वा पडुच्च हत्थो उत्तरो जासिं तातो हत्थुत्तरातो-उत्तरफग्गुणीतो, --कल्पसूत्र चूणि सू० १ पृ० १०२ १७. (क) हस्त उत्तरो यासां ताः। --आचार्य पृथ्वीचन्द्र, कल्पसूत्र टिप्पण सू० २ १० १ ... (ख) हस्त उत्तरो अग्रवर्ती यासां वा ता हस्तोत्तरा-उत्तरा-फाल्गुन्यः ---कल्पार्थ बोधिनी टीका प०१३।१ १८. लघुक्षेत्रसमास गाथा ९० १९. काललोक प्रकाश. सर्ग २९ श्लोक ४४ २०. काल लोक प्रकाश, सर्ग २९ लोश्क ४५ २१. लघुक्षेत्रसमास, गाथा ९० । २२. जम्बूद्वीप प्रज्ञप्ति सटीक ९८।१ २३. (क) जम्बूद्वीप प्रज्ञप्ति सटीक पत्र ९८।२ (ख) भगवती शतक १, उद्दे ८, सू० ६४ भाग १ पत्र ९२-९३ (ग) वनान्येकजातीयवृक्षाणि । --कल्पसूत्र, सन्देहविषौषधि: ५० ७५ २४. जम्बूद्वीप प्रज्ञप्ति २५. काललोक प्रकाश, पृष्ठ १४९ २६. (क) जम्बूद्वीप प्रज्ञप्ति, वक्षस्कार (ख) काललोक प्रकाश, पृ० १७९ २७. काललोक प्रकाश पृ० १८५ २८. काललोक प्रकाश प० ५९२ २९. काललोक प्रकाश पृ० ६०९ ३०. जम्बूद्वीप-प्रज्ञप्ति सटीक, पत्र ११८-१७१ तक Page #464 -------------------------------------------------------------------------- ________________ m ३१. मुनिसुव्रत-नेमी हरिवंशसमुद्भवौ, शेषा एकविंशतिः काश्यपगोत्रा । -कल्पसूत्र टिप्पन आ. पृथ्वीचन्द्र सूत्र २, पृ १ ३२. काशो नाम इक्खु भण्णइ, जम्हा तं इक्खु पिबंति तेन काश्यपा अभिधीयते । __ -दशवकालिक, जिनदास चूणि पृ० १३२ ३३. (क) कासं--उच्छू, तस्स विकारो-कास्यः, रसः जस्स पाणं सो कासवो उसभस्वामी, तस्स जो गोत्तजाता ते कासवा, तेण वद्धमाण स्वामी कासवो, तेण कासवेण । -दशवैकालिक, अगस्त्यसिंह चूर्णि ३४. काश्यं क्षत्रियतेजः, पातीति काश्यपः । तथा च महापुराणे "काश्यमित्युच्यते तेज: काश्यपस्तस्य पालनात्" --धनञ्जय नाममाला पृ० ५७ ३५. महापुराण-द्वितीय विभाग, उत्तरपुराण, पर्व ७४ बृ. ४४४ गुणभद्राचार्य रचित, प्रकाशक-भारतीय ज्ञानपीठ, काशी ३६. देखिए लेखक की पुस्तक-महावीर जीवन दर्शन । ३७. आवश्यक नियुक्ति प. २४८ ३८. (क) महावीर चरियं, गुणचन्द्र (ख) त्रिषष्टिशलाकापुरुषचरित्र १०।१।३ ३९. आवश्यकनियुक्ति, मलयगिरिवृत्ति प. १५२ ४०. महावीरचरियं, गुणचन्द्र प. ३ ४१. आवश्यक नियुक्ति गाथा १४३ ४२. आवश्यक भाष्य गा. २ (ख) आवश्यक नियुक्ति गा. १४४ ४३. (क) आवश्यक भाष्य गा. २ प. १५२ (ख) आवश्यक नियुक्ति गा. १४४ (ग) त्रिषष्टि. १० पर्व ४४. आवश्यक नियुक्ति गा. १४५-१४६ ४५. (क) महावीर चरियं, गुणचन्द्र प. ११ (ख) त्रिषष्टि १०।१।२२-२३ ४६. आवश्यक नियुक्ति गा. ३५० से ३५२ ४७. (क) आवश्यक नियुक्ति गा. ३५३ प. २३३।१ (ख) त्रिषष्टि. १।६।१५ प. १५०।१ ४८. (क) आव. नियु. गा. ३५४ (क) त्रिषष्टि. १।६।१६ Page #465 -------------------------------------------------------------------------- ________________ ४९. (क) आवश्यक नि. गा. ३५५ (ख) त्रिषष्टि. १।६।१९ ५०. (क) आव. निर्यु. गा. ३५६ (ख) त्रिषष्टि. १।६।२० । ५१. (क) आव. नियु. गा. ३५७ (ख) त्रिषष्टि. १।६।२१ ५२. (क) आवश्यक नियुक्ति गा. ३५८ (ख) त्रिषष्टि. १।६।२२ ५३. (क) आवश्यक निर्यु. गा. ३५९ (ख) त्रिषष्टि. ११६।२३ ५४. आवश्यक नि. गा. ३६० ५५. आवश्यक नि. गा. ३८८ ५६. (क) आवश्यक नि. ३६० (ख) त्रिषष्टि. १।६।२७ ५७. (क) आवश्यक भाष्य गा. ४४ प. २४३ (ख) आवश्यक नियुक्ति गा. ३६७ (ग) महावीर चरियं गुण. गा. १२४ प्र. २ ५८. (क) आवश्यक नियु० गा.४२२,से ४२४ (ख) महावीर चरियं गा.१२६ से १२८ तक प्र० २. (ग) त्रिषष्टि ११६ श्लोक ३७२-३७८ ५९. (क) आवश्यक नियुक्ति गा. ४२८ । (ख) महावीर चरियं गा. १२९ प. २४४ ६०. आवश्यक नियुक्ति गा. ४३१ ६१. आवश्यक नियुक्ति गा. ४३२ ६२. (क) आवश्यक मलय. वृत्ति प. २४७।१। (ख) महावीर चरियं पर्व ६ श्लोक २९-३२ (ग) त्रिषष्टि. पर्व १, सर्ग ६, २९ से ३२. ६३. (क) आवयक मलयगिरी वृत्त प. २४७११ (ख) त्रिषष्टि. १।६।४८ (ग) आवश्यक नियुक्ति ४३७ (घ) महावीर चरियं गुणचन्द्र प. २२ ६४. (क.) आवश्यक निर्यु. गा. ४३८प. २४७ (ख) उत्तर पुराण ७४।६६,पृ०४४७ ६५. (क) आवश्यक नियुक्ति गा. ४४० (ख) आवश्यक चूणि पृ० २२९ ६६. (क) आवश्यक मलय. वृ. २४८।२ (ख) त्रिषष्टि. १०।१।८३ । ६७. (क) आवश्यक चूणि पृ. २३१ (ख) आवश्यक मलय. प. २४९ (ग) उत्तर पुराण ७४।१०६ से ११० पृ ४५ (घ) समवायाङ्ग सूत्र २६० सुत्तागमे ३८१ ६८. आवश्यक चूणि पृ. २३१ (ख) आवश्यक मलय. वृत्ति २४९ ६९. (क) आवश्यक चूणि पृ. २३१-३३२ (ख) आवश्यक मलयगिरि वृत्ति. २४९ (ग) उत्तर पुराण ११६ पृ. ४५१ ७०. (क) आवश्यक चूर्णि पृ. २३२ (ख) आवश्यक मलय. पृ. २४९ (ग) त्रिषष्टि. १०।१।१०६ (घ) महावीर चरियं ३।११।४० (ड) उत्तर पुराण ७४।११७ (च) सवायाङ्ग सूत्र २६२ सुत्तागमे ३८१ ७१. (क) आवश्यक मलय. वृत्ति २४९ (ख) आवश्यक चूणि २३२ (ग) त्रिषष्टि. १०।१।१०७ ७२. सवायाङ्ग सूत्र २५७ सुत्तागमे पृ. ३८० (ख) आवश्यक चूणि पृ. २३२ (ग) आवश्यक मलय. वृत्ति पृ. २५०।१ ७३. (क) आवश्यक चूणि पृ. २३३ (ग) त्रिषष्टि १०।१।१२२-१२३ (क) आवश्यक चूणि पृ. २३३ (ख) त्रिषष्टि १०१।१३९-१४० ७५. (क) आवश्यक मलय. वृ. पृ. २५०।२ (ख) आवश्यक चूर्णि पृ. २३४ ७६. (क) आवश्यक चूणि पृ. २३४ (ख) आवश्यक नियुक्ति मलय. वृ. २५० (ग) उत्तर पुराण ७४।१६१ से १६४ पृ.४५४ Page #466 -------------------------------------------------------------------------- ________________ ७७. (क) महावीर चरियं, प्र. ३, प. ६२ (ख) तेषु गायत्सु चोत्तस्थौ, विष्णुरूचे च ताल्पिकम् । त्वया विसृष्टाः किं नामी सोऽप्यूचे गीतलोभतः। -त्रिषष्टि. १०।१।१७७ ७८. महावीर चरियं ३; प. ६२ ७९. तिवठेणं वासुदेवे चउरासीइं वाससयसहस्साइं सव्वाउयं पालइत्ता अप्पइट्ठाणे नरए नेरइत्ताए उववन्नो --समवायाङ्ग ८४ समवाय ८०. (क) आवश्यक चूणि २३५ (ख) आवश्यक मलय. वृत्ति २५१ (ग) त्रिषष्टि. १०।१।१८१ (घ) महावीर चरियं प्र. ३, प. ६२ (च) उत्तर पुराण ७४।१६७।४५४ ८१. (क) आवश्यक चूणि २३५ (ख) आवश्यक मलय. २५१ (ग) त्रिषष्टि. १०।१।१८१-१८२ ८२. (क) ताहे कतिवयाइं तिरयमणूसभवग्गहणाई भमिऊण....। --आवश्यक चूणि पृ. २३५ (ख) चुलसीइमप्पइठे सीहो नरएसु तिरअमणुएसु। --आवश्यक नियुक्ति गा. ४४८ (ग) सोऽथ तिर्यडन्मनुष्यादि-भवान् बभ्राम भूरिशः । लब्ध्वा च मानुषं जन्म, शुभं कमकदार्जयत् ।। --त्रिषष्टि. १०।१।१८३ (घ) श्रमण भगवान् महावीर प. कल्याण विजय पृ. २५३ (च) कल्प सुबोधिका टीका पृ. १७१ ८३. (क) पियमित्तचक्कवट्टी मुया विदेहाइ चुलसीइ । --आवश्यक नियुक्ति गा. ४४८ (ख) आवश्यक मलयगिरि वृत्ति २५१ (ग) आवश्यक चूणि पृ. २३५ ।। (घ) त्रिषष्टि. १०।१।१८४ से १८६ ८४. नीत्या पालयतस्तस्य पृथिवीं पृथिवीपतेः । एकदा पोट्टिलाचार्य उद्याने समवासरत् ।। धर्म तदन्तिके श्रुत्वा राज्ये न्यस्य स्वमात्मजम् । स प्रवब्राज तेपे च वर्षकोटीं तपः परम् ।। --त्रिषष्टि. १०।११२१४-२१५ ८५. समवायाङ्ग सूत्र १३३ प. ९८।१ ८६. समवायाङ्ग अभयदेव वृत्ति १३६ स. प. ९९ ८७. (क) आवश्यक मलयगिरि वृत्ति (ख) पुटिल परियाउ कोडि सव्वदे। आवश्यक नियुक्ति गा. ४४९ Page #467 -------------------------------------------------------------------------- ________________ (ग) समवायाङ्ग सू. १३३ प. ९८५१ (घ) महावीर चरियं, ३।३।७१।१ ८८. देवोऽभूदिति द्वितीयः -समवायाङग, अभयदेव वृत्ति १३६ प. ९९ ८९. प्रान्ते प्राप्य सहस्रारमभूत्सूर्यप्रभोऽमरः । -उत्तरपुराण ७४।२४१३४५९ ९०. पुत्ता धणंजयस्सा पुट्टिल परियाउ कोटि सब्वट्टे -आवश्यक नियुक्ति गा. ४४९ ९१. सत्तरससागरोवमठितीतो --आवश्यक चूर्णि. २३५ (ख) आवश्यक मलय. २५१ ९२. आवश्यक नियुक्ति गा. ४४९ (ख) आवश्यक चूणि. प. २३५ (ग) त्रिषष्टि १०।१।२१७ (घ) आवश्यक मलय. २५१ (क) ततो नन्दनाभिधानो राजसूनुः छत्राग्रनगर्यां जज्ञे इति --समवायाङग अभयदेववृत्ति १३६ स. प. ९९ (ख) आवश्यक मलय. व. २५२।१ ९३. (क) पणवीसाउं सयसहस्सा --आवश्यक नियुक्ति गा. ४४९ (ख) आवश्यक मल. व. प. २५२ ९४. आवश्यक चूर्णि. २३५ ९५. (क) आवश्यक नियुक्ति गा. ४५० (ख) आवश्यक चूणि प. २३५ (ग) आवश्यक मलय वृ. प. २५२ (घ) समवायाङग अभय. १३६ स. प. ९९ ९६. (क) आवश्यक चूणि २३५ (ख) आवश्यक मलयगिरिवृत्ति प. २५२ ९७. (क) आवश्यक नियुक्ति गा. ४५० (ख) आवश्यक चूर्णि प. २३५ (ग) समवायाङग अभयदेव व. १३६ स. प. ९९ ९८. ततो ब्राह्मणकुण्डग्रामे ऋषभदत्तब्राह्मणस्य भार्याया देवानन्दाभिधानायाः कुक्षावुत्पन्न इति पञ्चमः -समवायाङग अ. १३६ प. १२ (अ) माहणकुंडग्गामे कोडालसगुत्तमाहणो अस्थि । तस्य घरे उववन्नो, देवाणंदाइ कुच्छिसि ।। --आवश्यक नियुक्ति गा. ४५७ "चइस्सामि" त्ति यतस्तीर्थकरसुराः पर्यन्तसमये अधिकतरं कान्तिमन्तो भवन्ति विशिष्टतीर्थकरत्वलाभात शेषाणां तु षष्मासावशेषे काले कान्त्यादिहानिर्भवति, उक्तं:माल्यम्लानिः कल्पवृक्षप्रकम्पः । श्री होनाशो वाससा चोपरागः । दैन्यं तन्द्रा कामरागोङगभङगो । दृष्टिभ्रान्तिर्वेपथुश्चारविश्च ॥१।। इति -कल्पसूत्र टिप्पण, आचार्य पृथ्वीचन्द्र सू.३ प. १ Page #468 -------------------------------------------------------------------------- ________________ १००. (क) चयमाणे ण जाणति, जतो एगसमइतो उवओगो णत्थि ॥ -कल्पसूत्र चूणि, सू. ३ पृ. १०२ (ग) “चयमाणे न जाणइ" ति एक सामयिकत्त्वात् च्यवनस्य, “एग सामइओ नत्थि उवओगो" त्ति, आचाराङ्गवृत्तौ यथा-"आन्तमौहूर्तिकत्त्वाच्छानस्थिकज्ञानोपयोगस्य च्यवनकालस्य च सूक्ष्मत्त्वादिति ॥” (श्रुत० ३, चू० पत्र ४२५) -कल्पसूत्र टिप्पन आ० पृथ्वी० सू० ३ पृ० १-२ १०१. चुएमि त्ति जाणइ, तिनाणोवगओ होत्था जम्हा। -कल्पसूत्र पृथ्वीचन्द्र टिप्पन, सूत्र ३ पृ० २ १०२. कल्पसूत्र पृथ्वीचन्द्र टिप्पन सू० ४ पृ० २ १०३. कल्पसूत्र चूर्णी, सूत्र ४ पृ० १०३३ १०४. छत्रं तामरसं धनूरथवरो दम्भोलिकूर्माकुशाः । ___ वापी स्वस्तिकतोरणानि च शरः पञ्चाननः पादपः ।। चक्र शंखगजौ समुद्रकलशौ प्रासादमत्स्यौ यवाः ।। यूपस्तूपकमंडलून्यवनिभृत्सच्चामरो दर्पणः ॥१५६॥ ...वृषभः पताकाः कमलाभिषेकः सुदामकेकी धनपुण्यभाजाम । -कल्पसुबोधिका व्या० १ उद्धृत, गुजराती अनुवाद पृ० ८२ साराभाई नबाब १०५. यजुर्वेद (३१-१) में इन्द्रको ‘सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात्' अर्थात् हजार मस्तक वाला, .. हजार आँख और हजार चरण वाला पुरुष माना है। वहाँ पर इन्द्र एक भगवान के रूप में पूजा गया है, और प्रत्येक सिद्धिके लिए इन्द्रसे प्रार्थना की गई है। १०६. कल्पसूत्र चूर्णि सू० १३ पृ० १०२ १०७. नायस्त्रिशक-इन्द्र के पूज्य स्थानीय वायस्त्रिशक जातिके देवता। --अर्धमागधी कोष (रत्नचन्द्रजी) भा० ३ पृ. ३९ १०८. विस्तृत व्याख्या व परिभाषा के लिए देखिये कल्पसूत्र पर आचार्य पृथ्वीचन्द्र कृत टिप्पन सू० १४ १०८.. संगीत और वाद्य यन्त्रों के सम्बंध में परिशिष्ट ५में देखें। १०९. आभूषणों के विशेषार्थ के लिए देखें-कल्पसूत्र, पृथ्वीचन्द्र टिप्पण सू० १५ ११०. (क) कल्पसून आ० पृथ्वीचन्द्र टिप्पण सू० १७ (ख) उग्गा भोगा रायण्ण खत्तिया संगहो भवे चउहा। आरक्खगुरुवयंसा सेसा जे खत्तिया ते उ॥ --आवश्यक नियुक्ति० गा० १९८ (ग) आवश्यक चूणि पृ० १५४ (घ) त्रिषष्टि० ११२।९७४ से ९७६ १११. (क) देसूणगं च वरिसं सक्कागमणं च वंसठवणा य। -आवश्यक नियुक्ति गा० १८५ (ख) इतो य णाभिकुलगरो उसभसामिगो अंकवरगतेणं एवं च विहरति । सक्को य महप्प माणाओ इक्खुलट्टीओ गहाय उवगतो जयावेइ। --आवश्यक चूणि, १५-२ Page #469 -------------------------------------------------------------------------- ________________ ११२. (क) आवश्यक चूणि पृ० १५२, (ख) आव० नि० गा० १८६ ११३. कल्पसूत्र आचार्य पृथ्वीचन्द्र टिप्पण सू० १७ ११४. (क) स्थानाङ्ग, अभयदेव वृत्ति पृ० ४९३ (ख) प्रवचन सारोद्वार, सटीक उत्तर भाग उवसग्गगब्भहरणं इत्थीतित्थं अभाविया परिसा । कण्हस्स अवरकंका, उत्तरणं चन्दसूराणं ।। हरिवंसकुलुप्पत्ती, घमरुप्पाओ य अट्ठसया सिद्धा । अस्संजएसु पूया, दस वि अणंतेण कालेणं ।। --स्थानाङ्ग सू० ७७७ ११६. प्रवचन सारोद्धार, सटीक उत्तरभाग ११७. उपदेश माला-दो घड़ी टीका पत्र २८३ ११८. भगवती; शतक १५, पृ० २९४ ११९. (क) समवायाङ्ग ३४ वां समवाय (ख) योगशास्त्र, हेमचन्द्राचार्य पृ० १३० (ग) अभिधान चिन्तामणि ११५६-६३ । १२०. वासीतीहिं राइदिएहिं वइक्कतेहिं तेसीतिमस्स राइंदियस्स परियाए वट्टमाणे दाहिणमाहणकुण्डपुरपुरसन्निवेसाओ......देवाणंदाए माहणीए जालंधरायणगुत्ताए कुच्छिसि गब्भं साहरइ । --आचाराङ्ग द्वि० श्रु० ३८८-१-२ १२१. समवायाङ्ग ८३- पत्र ८३।२ १२२. स्थानाङ्ग सू० ४११ स्था० ५ प० ३०७ १२३. आवश्यक नियुक्ति पृ० ८०--८३ १२४. गोयमा! देवाणंदा माहणी मम अम्मगा । --भगवती, शतक ५, उद्दे० ३३ पृ० २५९ १२५. गर्भे प्रणीते देवक्या रोहिणी योगनिद्रया । . अहो विस्रं सितो गर्भ इति पौरा विचक्रुशुः ।।१५ ।।। --श्रीमद्भागवत, स्कंध १० पृ० १२२-१२३ १२६. महात्माबुद्ध का भी यह मन्तव्य है कि स्त्री अर्हत् व चक्रवर्ती नहीं बनती। --अंगुत्तरनिकाय १।१५।१२-१३ १२७. दिगम्बर परम्परा में मल्लि को पुरुष मानते हैं, देखिए--महापुराण १२८. सत्तरियसयठाणा" नामक श्वेताम्बर ग्रन्थ में उनका नाम 'श्रमण' दिया है। दिगम्बर "वैश्रमण" मानते हैं । ज्ञातृधर्मकथा में 'महाबल' नाम आया है। १२९. इमेहियाणं विसाहिय-कारणे हिं आसेविय बहुलीकएहिं तित्थियर-णाम-गोय-कम्मं निव्वंतेसु, २ जहाअरहतसिद्धपवयण गुरुथेर बहुस्सुए तवस्सीसुं । वच्छल्लया य एसिं अभिक्खनाणोवयोगे य ।। Page #470 -------------------------------------------------------------------------- ________________ १९ दसणविणए आवस्सए य सीलव्वए निरइयारो । खणलवतवच्चियाए वेयावच्चे समाही य ॥ अप्पुन्वनाणगहणे सुयभत्ती पवयणे पहावणया । एएहिं कारणेहि तित्थयरत्तं लहइ जीवो ॥ -ज्ञातृ धर्म कथाङ्ग, सूत्र ११८ १३०. उग्गतवसंजम च ओ, पगिट्टफलसाहगस्सवि जियस्स । धम्मविसए वि सुहुमावि होइ माया अणत्थाय ।। जह मल्लिस्स महाबलभवम्मि, तित्थयर नाम बंधेऽवि । तवविसय थोवमाया, जाया जुवइत्त हेउ त्ति ।। --ज्ञातृधर्म कथाङ्ग ११ १९ १३१. देखिए ज्ञातृ धर्म कथाङ्ग १८ १३२. (क) महावीर चरियं, गुणचन्द्र गा० ५ प० २५१।१ (ख) महावीर चरियं, नेमिचन्द्र गा० ८६ पत्न ५९ (ग) न सर्वविरतेरहः कोऽप्योति विदन्नपि ___ कल्प इत्यकरोत्तन निषण्णो देशना विभुः॥ -प्रिषष्टि शलाका पुरुष चरित्र १०।५।१०।६४ १३३. आवश्यक नियुक्ति गा० २८७, पृ० २०९ १३४. दिगम्बर मान्यतानुसार भगवान् महावीर ने केवलज्ञान होते ही उपदेश नहीं दिया। छियासठ दिन के पश्चात् श्रावण कृष्णा प्रतिपदा को जब इन्द्रभूति गौतम उन्हें गणधर के रूप में प्राप्त हुए तब प्रथम दिव्योपदेश दिया। धवल सिद्धान्त और तिलोयपण्णत्ति में प्रस्तुत तिथि को धर्मतीर्थोत्पत्ति तिथि माना है। अवसर्पिणी के चतुर्थकाल के अन्तिम भाग में तेतीस वर्ष आठ माह और पन्द्रह दिन शेष रहने पर वर्ष के श्रावण नामक प्रथम महीने में कृष्ण पक्ष की प्रतिपदा के दिन अभिजित् नक्षत्र के उदित रहने पर धर्म तीर्थ की उत्पत्ति हई :-- वासस्स पढममासे, पढमे पक्खम्मि सावणे बहले। पाडिवदपुव्वदिवसे तित्थुप्पत्ती दु अभिजम्हि ॥-धवला टीका, प्रथमभाग पृ. ६३ १३५. ज्ञातासूत्र श्रुत० १ अ० १६ १३६. (क) कोसंबि चंदसूरोअरणं । -आवश्यक नियुक्ति गा० ५१६ -२९४ (ख) त्रिषष्टि० १०८।३३७-३५३ प० ११० - १११ साहाविया पच्चक्ख दिस्समाणाणि आरुहेउण । ओयरिया भत्तीए, वंदणवडियाए ससिसूरा ।।९।। तेसि विमाणनिम्मल, मऊह निवहप्पयासिए गयणे । जायं निसिपि लोगो, अवियाणंतो सूणइ धम्मं ॥१०॥ नवरं नाउं समयं, चंदणबाला पवत्तिणी नमिउं । सामि समणोहिं समं, निययावासं गया सहसा ॥११॥ सा पुण मिगावई, जिणकहाए वक्खित्तमाणसा धणियं । एगागिणी चिय ठिया. दिणंति काऊण ओसरण ॥१२॥ --महावीर चरियं (गुणचन्द्र) प्रस्ताव ८--पत्र २७५ १३७. Page #471 -------------------------------------------------------------------------- ________________ १३८. वीरओ वि कालगतो सोहम्मे कप्पे तिपलिओवमट्ठिती किदिवसिओ देवो जातो। -वसुदेव हिण्डी पृ० ३५७ १३९. कुणति य से दिव्वप्पभावेण धणुसयं उच्चत्तं । -वसुदेव हिण्डी पृ० ३५७ १४०. (क) भगवती शतक ३. उद्दे-३ पृ १९७ (ख) महावीर चरियं, गुणचन्द्र, ७ वां प्रस्ताव पृ० २३४ ते २४० १४१. रिसहो रिसहस्स सुया, भरहेण विवज्जिया नव नवई । अद्वैव भरहस्स सुया, सिद्धिगया एकसमयम्मि । १४२. उक्कोसोगाहणाए य, सिज्झन्ते जुगवं दुवे । चत्तारि जहन्नाए, मज्झे अट ठुत्तरसयं ॥ -उत्तराध्ययन अ० ३६ गा० ५३ १४३. (क) अट्टावयम्मि सेले चउदसभत्तेण सो महरिसीणं । दसहिं सहस्सेहिं समं निव्वाणमणुत्तरं पत्तो -॥ आवश्यक नियुक्ति गा० ४३४ (ख) आद्यः सहस्रर्दशभिः । --लोकप्रकाश सर्ग ३२, श्लोक ३८ १४४. बत्तीसा अडयाला सट्टी बावत्तरी य बोद्धव्वा । चुलसीइ छन्नउइ उ दुरयिमठुत्तरसयं च ॥ -पन्नवणा पद १, जीवप्रज्ञापना प्रकरण १४५. स्थानाङग सूत्र पृ० ५२४ ।। १४६. (क) रिसहे अट्ठहियसयसिद्धं, सियलजिणम्मि हरिवं ।। नेमिजिणे अपरकंका-गमणं कण्हस्स संपन्नं ॥१॥ इत्थितित्यं मल्ली पूआ-असंजयाण नवमजिणे । अवसेसा अच्छेरा वीर जिणंदस्सतित्थमि ॥२।। सिरि रिसह सियलेसु एक्के मल्लि नमि नाहेणं । वीरजिणंदे पंचओ, एगं सव्वेसु पाएणं ॥३॥ -कल्पसूत्र कल्पद्रुम कलिका, टीका में उद्धृत पृ० ३ १४७. हरिणैगमेषी--शब्द एक अति प्राचीन शब्द है। ऋग्वेद के खिल्यसूत्र में एवं महाभारत । आदिपर्व (४५०१३७) में 'नैगमेष' शब्द आता है। जो एक विशेष देव का वाचक है। बौ. साहित्य में (बुद्धिष्ट हाइब्रिड संस्कृत ग्रामर एंड डिक्शनरी खंड २ पृ० ३१२) में भी यह शब्द आय है और उसे एक यक्ष बताया है। जैन साहित्य में आचार्यों ने इसकी व्युत्पत्ति करते हुए लिख है--"हरिणैगमेसिति'--हरेरिन्द्रस्य नैगमेषी आदेश प्रतिच्छक इति'-- (कल्पसूत्र, सन्देह विषौर्षा टीका पत्र ३१) इन्द्र का अदेश-आज्ञापालक हरिणैगमेषी है। यही व्युत्पत्ति राजेन्द्रकोषकार मान्य की है-हरेरिन्द्रस्य नगमादेशमिच्छतीति हरिनगमैषी ( अभि० रा जेन्द्र ७।११८७) इसी दृष्टिव लेकर कल्पसूत्र के बंगला अनुवादक श्री. वसंत कुमार चट्टोपाध्याय ने 'हरि-नैमेगषी' शब्द में विन किया है। तात्पर्य यह है कि हरिनगमेषी देव, देवराज इन्द्र का एक विशेष कार्यदक्ष दूत 'हरिणैगमेस सक्कदूए' (भाग ५।४ ) आज्ञापालक है। जो उसकी पदातिसेना का नायक भी है। Page #472 -------------------------------------------------------------------------- ________________ १४८. देखो कल्पसूत्र पृथ्वीचन्द्र टिप्पण सू० २७ १४९. प्रस्तुत सूत्र का आचारांग के निम्न सूत्र से मेल नहीं बैठता है - "साहरिज्जिस्सामि त्ति जाणइ, साहरिज्जमाणे वि जाणइ साहरिएमित्ति जाणई समणाउसो ! --आचारांग द्वितीय श्रुतस्कंध भावना अ० सू० ९९४ आचार्य आत्माराम जी म० द्वि० भा० १० १३५३----५ . हमारी दृष्टि से भी आचारांग का पाठ ही अधिक तर्क-संगत और आगम-सिद्ध है । क्योंकि संहरण में असंख्यात समय लगते हैं अतः अवधिज्ञानी उसे जान सकता है । प्रस्तुत सूत्र में यह भूल कब और कैसे हुई, यह विद्वानों के लिए अन्वेषण का विषय है । आचार्य पृथ्वीचन्द्र ने 'तिन्नाणोवगए साहरिज्जिस्सामि इत्यादि च्यवनवद् ज्ञेयम्” लिखा है, पर च्यवन में और संहरण में बहुत अन्तर है, च्यवन स्वतः होता है और संहरण पर-कृत । च्यवन एक समय में हो सकता है, किन्तु संहरण में असंख्यात समय लगते हैं। --सम्पादक १५०. कल्पसूत्र पृथ्वीचन्द्रटिप्पण सू० ३३ १५१. ऐसा माना जाता है कि प्रथम तीर्थकर की माता मरुदेवी को सर्व प्रथम वृषभ का स्वप्न आया और भगवान श्री महावीर की माता को सिंह का स्वप्न आया था, और शेष बावीस तीर्थंकरों की माता को प्रथम हाथी का स्वप्न आया था। संभव है यहाँ पर बहुल पाठ से ही इस प्रकार उल्लेख किया है। पाठ में सिंह का स्वप्न तीसरे क्रम पर है। --सम्पादक १५२. यहाँ पर यह स्मरण रखना चाहिए कि जो तीर्थकर देवलोक से च्यवकर आते हैं उनकी माता स्वप्न में विमान को देखती है, और जो तीर्थकर नरक से आते हैं उनकी माता स्वप्न में भवन को देखती हैं--"देवलोकाद्योऽवतरति तन्माता विमानं पश्यति यस्तु नरकात् तन्माताभवनमिति" --भगवती शतक ११ उद्दे० ११ अभयदेव वृत्ति 'एयमझें सोच्चा हट्ठतुट्ठ" हृष्टतुष्टः अत्यन्तं हृष्टं वा तुष्टं विस्मितं चित्तं यस्य सः आनन्दितः-ईषन्मुखसौम्यतादिभावः समृद्धिमुपगतः । ततश्च 'नंदिये' त्ति नन्दितस्तैरेव समद्धतरतामुपगतः 'पीइमणे' प्रीति--प्रीणनं मनसि यस्यः सः, 'परमसोमणिसिए, परमं सौमनस्यं--सुमनस्कता संजातं मनो यस्य सः, "धाराहय" धाराहतनीप:--कदम्बः सुरभिकुसुममिव “चंचुमालइए" त्ति पुलकिता तनुःशरीरं यस्य स तथा । किमुक्तं भवति ? 'ऊसवियरोम' उच्छ्वसितानि रोमाणि कूपेषु तद्रन्ध्रेषु यस्य सः तथा , 'मइपुग्वेणं' आभिनिबोधिकप्रभवेन 'बुद्धिविन्नाणेणं' बुद्धिः प्रत्यक्षदर्शिका। -कल्प० पृथ्वीचन्द्र टिप्पण सू० ५३ १५४. आरोग्यं--नीरोगता, तुष्टि:--हृदयतोषः, दीर्घायु:--आयुषो वृद्धिः, कल्याणानि-अर्थप्राप्तयः मङ्गलानि-अनर्थप्रतिघाताः । -- कल्पसूत्र टि० सू० ५३ १५५. तथा 'लक्खण वंजण' त्ति लक्षणानि-स्वस्तिकादीनि व्यञ्जनानि मषतिलकादीनि तेषां यो गुणः प्रशस्तता तेनोपेत:--युक्तो यः स तथा तम् । अथवा सहज लक्षणम् पश्चाद्भवं व्यञ्जनमिति गुणाः सौभाग्यादयः--लक्षणव्यअजनानां वा ये गुणास्तैरुपेतं--युक्तं यं तम् । लक्षण का अभिप्राय है शरीर पर अंकित छत्र, चामर, स्वस्तिक आदि चिन्ह । तीर्थंकर और चक्रवर्ती के शरीर पर १००८ शभ लक्षण होते हैं, वासुदेव बलदेव के १०८ तथा अन्य पुरुषों क शरीर पर ३२ लक्षण होते हैं। Page #473 -------------------------------------------------------------------------- ________________ २२ १५६. 'मानोन्मान' तत्र मानं-जलद्रोणमानता, जलभृतकुण्डिकायां हि मातव्यः पुरुषः प्रवेश्यते, तत्प्रवेशे च यज्जलं ततो निःसरति तद् यदि द्रोणमानं भवति तदाऽसौ मानोपेत उच्यते । उन्मानं तु अर्द्धभारमानता, मातव्यपुरूषो हि तुलारोपितो यद्यर्द्धभारमानो भवति तदा उन्मानोपेतोऽसावुच्यते। प्रमाणं पुनः स्वाङगुलेनाष्टोत्तरशताङगुलोच्छ्यता। -कल्पसूत्र, पृथ्वीचन्द टिप्पण सू. ५३. १५७. सतं वाराओ पक्कं जं तं सतपाग, सतेणं (वा) काहावणाणं । -कल्पसूत्र चूर्णि सू. ६१ १५८. 'पम्हलसुकुमाला ए' पक्ष्मवत्या सुकुमालया चेत्यर्थः 'गंधकासाइय' गंधप्रधानया कषायरक्तशाटिकयेत्यर्थः -कल्पसूत्र टिप्पण सू.६२ कल्पसूत्र पृथ्वीचन्द टिप्पण सू. ६२ 'कयकोउय' कृतानि कौतुकमङ्गलान्येव प्रायश्चित्तानि दुःस्वप्नादिविनाशार्थमवश्यकरणीयत्वाद् यस्ते तथा। पादेन वा छुप्ताः-चक्षुर्दोषपरिहारार्थ पादच्छुप्ताः कृतकौतुकमङ्गलाश्च ते पादच्छुप्ताश्चेति विग्रहः । तत्र कौतुकानि मषीतिलकादीनि, मङ्गलानि तु सिद्धार्थकदध्यक्षतदूर्वाह्न - कुरादीनि । -कल्पसूत्र, पृथ्वी. टि. सू. ६६ अनुभूतः श्रुतो दृष्टः, प्रकृतेश्च विकारजः ।। स्वभावत समुद्भूतश्चिन्तासन्ततिसम्भवः ॥ देवताद्युपदेशोत्थो, धर्म-कर्म-प्रभावजः ।। पापोद्रेकसमुत्थश्च, स्वप्नः स्यान्नवधा नृणाम् ।। प्रकारैरादिमैः षड्भिरशुभश्च शुभोऽपि वा ।। दृष्टो निरर्थकः स्वप्नः, सत्यस्तु त्रिभिरुत्तरैः ।। --कल्पसूत्र सुबोधिका टीका में उद्धृत १६२. रात्रेश्चतुर्पु, यामेषु दृष्ट: स्वप्नः फलप्रदः ।। मासादशभिः षड्भिस्त्रिभिरेकेन च क्रमात् ॥ निशाऽन्त्यघटिकायुग्मे, दशाहत्फलति धुवम् । दृष्टः सूर्योदये स्वप्नः, सद्यः फलति निश्चितम् ।। -कल्पसून सुबोधिका टीका में उद्धृत मालास्वप्नोऽह्मि दृष्टश्च, तथाऽऽधिव्याधिसम्भवः । मल-मूत्रादिपीडोत्थः स्वप्नः सर्वः निरर्थकः ।। धर्मरतः समधातुर्यः स्थिरचित्तो जितेन्द्रियः सदयः । प्रायस्तस्य प्रार्थितमर्थं स्वप्नः प्रसाधयति ॥ स्वप्नमनिष्टं दृष्ट्वा सुप्यात्पुनरपि निशामवाप्यापि । नायं कथ्यः कथमपि केषांचित् फलति न स यस्मात् ॥ न श्राव्यः कुस्वप्नो गुर्वादेस्तदितरः पुनः श्राव्यः । योग्यश्राव्याभावे गोरपि कर्णे प्रविश्य वदेत ॥ इष्टं दृट्वा स्वप्नं न सुप्यते नाप्यते फलं तस्य । नया निशाऽपि सुधिया जिनराजस्तवनसंस्तवतः ।। पूर्वमनिष्टं दृष्ट्वा स्वप्नं यः प्रक्षत शुभं पश्चात् । स तु फलदस्तस्य भवेद् द्रष्टव्यं तद्वदिष्टेऽपि ॥ Page #474 -------------------------------------------------------------------------- ________________ स्वप्ने मानवमृगपतितुरङ्गमातङ्गवृषभसिंहैः । युक्तं रथमारूढो यो गच्छति भूपतिः स भवेत् ॥ -- कल्पसूत्र सुबोधिका में उद्धृत श्लोक १६४. भगवती सूत्र की टीका ( शतक १६ उ. ६ सू. ५८१ ) में ४७ स्वप्न ( सामान्य फल वाले) गिनाये गये हैं । १४ महास्वप्न तीर्थंकर की माता देखती है और १० स्वप्न भगवान महावीर ने छद्द्मस्थ काल में शूलपाणियक्ष के मन्दिर में देखे : - इस प्रकार ७१ स्वप्न होते हैं । तीर्थंकर की माता विमान अथवा भवन देखती है एक और बढ़ जाने से ७२ स्वप्न गिनाये गए हैं। भगवती टीका में ४७ स्वप्न निम्न प्रकार हूँ १ हय पंक्ति -- २ गज पंक्ति ३ नर पंक्ति ४ किन्नर पंक्ति ५ किंपुरुष पंक्ति ६ महोरग पंक्ति ७ गंधर्व पंक्ति ८ वृषभ पंक्ति ९ दामिनी १३ लोहित सूत्र १४ हरिद्रसूत १५ शुक्लसूत १६ अयराशि १७ तम्बराशि १८ तउयराशि १६ सीसगराशि २० हिरण्यराशि २१ सुवर्णराशि २२ रत्नराशि २५ कट्ठराशि २६ पत्रराशि २७ तपाराशि २८ भुसराशि २९ सराशि ३० गोमयराशि ३१ अवकरराशि १६६. तिहि नाणेहि सम्मग्गो, देवितिसलाए सो य कुच्छिसि । अह वसह सन्निगभो, छम्मासे अद्धमासं च । अह सत्तमम्मि माहे गब्भत्थो चेवऽभिग्गहं गेहे । नाहं समणो होहं, अम्मापियरंमि जीवंते । ३२ शरस्तम्भ ३३ वीरिणस्तम्भ १० रज्जु ३४ वंशी मूलस्तम्भ ११ कृष्ण सूत्र २३ वज्रराशि ३५ वलभीमूलस्तम्भ ३६ क्षीरकुंभ १२ नील सूत्र २४ तृणराशि १६५. प्रीतिदान का भावात्मक अर्थ है -- दाता प्रसन्न होकर इच्छा अपनी से जो दान देता है । जिस दान में अर्थी की ओर से याचना किंवा प्रस्ताव रखा जाता है और उस पर मन नहीं होते हुए भी दाता को देना पड़ता है वह प्रीतिदान नहीं है । प्रीतिदान का व्यावहारिक अर्थ है - इनाम या पुरस्कार, पारितोषिक । ३७ दधिकुम्भ ३८ घृतकुम्भ २३ ३६ मधुकुम्भ ४० सुरावियडकुंभ ४१ सोवीरवियडकुंभ ४२ तेलयकुंभ ४३ वसाकुंभ ४४ पद्म सरोवर ४५ सागर ४५ भवन ४७ विमान -- देखिये, अर्धमागधी कोष ३।५८९ १६७. वर्षासु लवणमृतं शरदि जलं गोपयश्च हेमन्ते । शिशिरे चामलकरसो, धृतं वसन्ते गुडश्चान्ते ॥ वातलैश्च भवेद् गर्भः कुब्जान्धजडवामनः । -- कल्पार्थ बोधिनी टीका में उदृधूत - पृ. ८४|१ पित्तलै: खलतिः पिङ्गः, श्वित्री पाण्डुः कफात्मभिः । -- वाग्भट्ट, अष्टांग हृदय, शारीर स्थान ११४८ - आवश्यक भाष्य, गा. ५८-५९ Page #475 -------------------------------------------------------------------------- ________________ अत्युष्णं हरति बलं, गतिशीतं मारुतं प्रकोपयति । अतिलवणमचाक्षुष्य--मतिस्नेहं दुर्जरं भवति ॥ १६८. दु चउत्थ नवम बारस-तेरस पन्नरस सेस गब्भट्ठिई । मासा अड-नव तदुवरि उसहाउ कमेणिमे दिवसा चउ पणवीसं छद्दिण, अडवीसं छच्च छच्चिगुणवीसं । ८ ९ १० ११ १२ १३ १४ १५ सग छब्बीस छच्छ य, वीसिगवीस छ छब्बीसं । १६ १७ १८ १९ २० छप्पण अडसत्तट्टयं २१ २२ २३ .२४ अडडट्ठय सत्त होति गब्भदिणा ।' -सप्ततिस्थानक आचार्य सोमतिलक तिहिं उच्चेहिं नरिंदो, पंचहि तह होइ अद्धचक्की य । छहिं होइ चक्कवट्टी सत्तहिं तित्थंकरो होइ । तिहि ठाणेहि लोगुज्जोए सिया, तं जहा अरहंतेहि जायमाणेहि, अरहंतेसु पव्वयमाणेसु, अरहंताणं णाणुप्पायमहिमासु । -स्थानांग३ १७०. बीस भवनपति निकाय के इन्द्र, बत्तीस बाणव्यन्तर निकाय के इन्द्र, दो ज्योतिष्क निकाय के इन्द्र और दस वैमानिक निकाय के इन्द्र--इस प्रकार ६४ इन्द्र होते है । १७१. (क) पदांगुष्ठेन यो मेरुमनायासेन कंपयन् । लेभे नाम महावीर इति नाकालयाधिपात --रविषेणाचार्य कृत, पद्मचरित्र पर्व २, श्लो. १६ पृ. १५ (ख) वामन (य) पायंगुट्ठय कोडीए तो सलीलमह गुरुणा । ___ तह चालिओ गिरीसो जाओ जह तिहुयणक्खोहो । -चउप्पन्नमहापुरिसचरियं, आचार्य शीलाङक प्र. प्राकृत ग्रन्थ परिषद, वाराणसी ५,पू २७१ (ग) आकम्पिओ य जेणं, मेरू अङगठेएण लीलाए । तेणेह महावीरो, नाम सि कयं सुरिन्देहिं । -पउमचरियं, विमलसूरि, २।२६ प्राकृत ग्रन्थ परिषद वाराणसी ५ पृ. ६० १७२. णगरगुत्तिय-नगर का रक्षक । -अर्धमागधी कोष भा. २।९०६ १७३. (क) आवश्यक सूत्र मलयगिरि वृत्ति प० २५८ ... (ख) उत्तरपुराण पर्व ७४ श्लो. २९० (ग) आवश्यक चूणि, भाग १, पत्र २४६ १७४. त्रिषष्टि. १०।२।१०४-५-६ (ख) आवश्यक भाष्य, गा. ७२१७३। प. २५८ (ग) उत्तर पुराण, पर्व ७४, श्लो. २८८ Page #476 -------------------------------------------------------------------------- ________________ १७५. (क) आवश्यक मल. प. २५८ (ख) त्रिषष्टि. प. १०।२।११२ – ११३ ११६-११७ ( ग ) आवश्यक भाष्य गा. ७५, प. २५८ उत्तरपुराण ७४१२९५ १७६. १७७. त्रिषष्टिशलाका पुरुष चरित्र १०।२।१२२ १७९. (क) आवश्यक भाष्य गा. ७६--७७ १७९. १८०. १८१. १८२. (ख) त्रिषष्टिशलाका पुरुष चरित्र १०।२।१२९ - १४९ (भ) महावीर चरियं, गुणचंद्र पत्र १३२ (झ) त्रिषष्टिशलाका पुरुष चरित्र, पर्व १० सर्ग २ श्लो. १५१-१५४ (क) विशेषावश्यक भाष्य सटीक पत्र ९३५ (ख) आवश्यक हारि पत्र ३१२।२ (क) पद्मपुराण २०१६७ (ख) हरिवंश पुराण ६० । २१४ भा. २ (क) कुमारो युवराजेऽश्व वाहके (ख) अमरकोष, काण्ड १ नाट्यवर्ग श्लोक १२ १८३. आपटेकृत संस्कृत-इंगलिश डिक्शनरी पृ. ३६३ १८४. आवश्यक निर्युक्ति पृ. ३९ गा. २२२ १८५. १८६. (क) आवश्यक भाष्य गा. ७९-८० (ख) आचारांग, द्वितीय श्रुतस्कन्ध भावनाधिकार सू. ४०० पृ. ३८९ (ग) आवश्यक निर्युक्ति पृष्ठ ८५ (घ) आवश्यक हारिभद्रीया टीका १८२-२ १८९. (च) आवश्यक मलयगिरिवृत्ति पत्र २५९ - २ (छ) महावीर चरियं, नेमिचन्द्राचार्य पत्र ३४-१ - शब्द रत्न समन्वय कोष पू. २६८ आवश्यक निर्युक्ति, हारिभद्रीया टीका पत्र १८३।१ ( क ) कल्पसूत्र सू. ११० ( ख ) त्रिषष्टि १०१२।१५६ - से १६३ १८७. (क) मा क्षारं क्षते निक्षिप कियन्तमपि कालं प्रतीक्षस्व – आवश्यक मलयगिरिवृत्ति २६० (ख) त्रिषष्टि. १०।२।१६४-१६५ १८८. (क) आचारांग, प्रथम अध्य. ९ गा. ११ (ख) आवश्यक मलयगिरिवृत्ति प. २६०।१ ( ग ) त्रिषष्टि १०।२।१६७ (क) प्राचीन समय में स्वर्ण एक सिक्का विशेष था, जिसका मान ८० गुंजा प्रमाण अथवा १६ कर्ममाष (मासा) प्रमाण था । -- अनुयोगद्वार टीका, पत्र १५६ । १ २५ Page #477 -------------------------------------------------------------------------- ________________ २६ (ग) कौटिलीय अर्थशास्त्र २।३७ - पृ. १०३ (घ) मनुस्मृति ८।१३५ भट्टमेधातिथि का भाष्य पू. ६१८ १९०. आवश्यक मलयगिरिवृत्ति पत्र २६१ १९१. १९२. काऊण नमोक्कारं, सिद्धाणमभिग्गहं तु सो गिहे । सव्वं मेऽकरणिज्जं, पावंति चरित्तमारूढो । १९३. ( क ) तिहि नाणेहिं समग्गा, तित्थयरा जाव होंति गिहवासो । पडिवन्नंमि चरित्ते, चउनाणी जाव छउमत्था ॥ १९४. (क) आवश्यक भाष्य गा. १०६ प. २६५ ( ख ) आवश्यक मलयगिरिवृत्ति प. २६५ (ग) मलिनाः कुटिला मुग्धैः पूज्यास्त्याज्या मुमुक्षुभिः । केशाः क्लेशसमास्तेन यूना मूलात्समुद्धृताः १९७. १९५. एक्को भगवं वीरो पासो मल्लि य तिहि तिहि सहि । भगवंपि वासुपूज्जो छहि पुरिससएहिं णिक्खतो || उग्गाणं भोगाणं राइण्णाणं य खत्तियाणं य । चउहि सहस्सेहिं उसभो सेसा उ सहस्स परिवारा ॥ १९६. संवच्छरं साहियं मासं, जं ण रिक्कासि वत्थं भगवं । अचेलए तओ चाइ, तं बोसिरिज्ज वत्थमणगारे || (क) आवश्यक मलयगिरिवृत्ति । (ख) महावीर चरियं, गुणचन्द्र प्र. ४ पृ. १४२ । १ (ग) त्रिषष्टि. १०।३।२ १९८. (क) महावीर चरियं गुण. प्र. ५गा. ४ पृ. १४३ (ख) विषष्टि. १०1३1३ २००. १९९. आवश्यक मलयगिरिवृत्ति प. २६६ २०१. (ख) उत्तरपुराण, प. ७४ श्लोक ३१२ पृ. ४६४ वारस वासाई वोसट्ठकाए चियत्तदेहे जे केइ उपसग्गा समुप्पज्जंति तंजहा दिव्वा वा माणुस्सा वा रिच्छिया वा -- सव्वे उवसग्गे समुप्पन्ने समाणे सम्मं सहिस्सामि खमिस्सामि अहिया सइस्सामि । -- आचारांग श्रुत २ अ. २३ प ३९१।२ (ख) महावीर चरियं गुणचन्द्र प्र. ५ प १४३ । १ (ग) त्रिषष्टि. १०।३।६ (क) महावीर चरियं गुणं. १४३ |२| १४४ / १ (ख) त्रिषष्टि १०1३1८ (ग) महावीर चरियं प. १४४ । १ (क) ताहे सामिणा तस्स देवद्सस्स अद्धं दिनं । उत्तर पुराण, पर्व ७४ श्लोक ३०७ - आवश्यक भाष्य गा. १०९ - आवश्यक भाष्य गा. ११० -- समवायांग, पृ. १०६१ ( घासी. - आचारांग १।९।१।४ -आव. मल. प. २६६ Page #478 -------------------------------------------------------------------------- ________________ (ख) देवाणुप्पिया ! परिचत्तसयलसंगो हं संपयं, तुमं च दारिद्दोवडओ। ता इमस्स मज्झंऽसावसत्तवासस्स अद्धं घेत्तूण गच्छसु ति ॥ -चउप्पन्नमहापुरिसचरियं, पृ. २७३, आचार्यशीलांक २०२. (क) आवश्यक मल. प. २६६ (ख) महावीर. प्र. ५, पृ. १४४ (ग) त्रिषष्टि. १०।३।१४ २०३. महावीर चरियं ५। प. १५८ २०४. नंदिवद्धणनरिंदो दीणारलक्खमेगं वत्थस्स मुल्लं दाविऊण सबहुमाण... । -महावीर चरियं प्र. ५, पृ. १५८ २०५. (क) आवश्यक भाष्य. गा. १११ (ख) आवश्यक मलयगिरिवत्ति पत्र २६७ (ग) त्रिषष्टि. १०।३।१५ २०६. वीर-विहार मीमांसा, विजयेन्द्रसूरि पृ. २३. २०७. (क) आवश्यक मलय. पन २६७. (ख) त्रिषष्टि. १०।३।२५ २०८. (क) सक्को भणइ-भयवं, तुज्झ उवसग्ग बहुलं । अहं वारस वरिसाणि, तुझं वेयावच्चं करेमि । आवश्यक मलय. प. २६७ (ख) महावीर चरियं प्र. ५, प. १४५।१ (ग) त्रिषष्टि. १०।३।२८। २०९. नो खलु देविंदा ! एवं भूयं वा भवइ वा भविस्सइ वा जं णं अरहंता देविंदाण वा असुरिंदाण वा णीसाए केवलनाणमुप्पाइंसु उप्पायंति उप्पाइस्संति वा तवं वा करिंसु व करंति वा करिस्संति वा,। अरहंता सएण उट्ठाणबलवीरियपुरिसक्कारपरक्कमेणं केवलनाणमुप्पाइंसु उप्पायंति उप्पाइस्संति वा -आवश्यक नियुक्ति पृ. २६७ (ख) त्रिषष्टि १०१३०-३० प. २०११ (ग) महावीर चरियं प्र. ५, प. १४५ २१०. (क) आवश्यक नियुक्ति गा. ४६१ प. २६७ (ख) आवश्यक मलय. वृ. २६८।१ (ग) महावीर चरियं, गुण. प्र. ५ प. १४५-१४६ २११. संवच्छरेण भिक्खा खोयलद्धा उसभेण लोयणाहेण । सेसेहि बीयदिवसे, लद्धाओ पढमभिक्खाओ ।। उसभस्स पढमभिक्खा, खोयरसो आसि लोगणाहस्स । सेसाणं परमण्णं अमियरसरसोवमं आसि ।। --समवायाङ्ग, सून १५७ (संपादक-मुनि कन्हैयालालजी) Page #479 -------------------------------------------------------------------------- ________________ . २८ आवश्यक मलय. वृत्ति प. २६८ (ख) महावीर चरियं गुण. १४६ २१३. (क) ताहे सो सामिस्स सागएण उवट्ठितो । सामिणा पुव्वपयोगेण बाहा पसारिया । (ख) महावीर चरियं प्र. ५, प. १४६ (ग) त्रिषष्टि. १०।३।५० २१४. ( क ) त्रिषष्टि. १३।३।५१ - ५२ (ख) महावीर चरियं, प. १४६ २१५. (क) आवश्यक मलय. पृ. २६८ (ख) महावीर चरियं १४७ (ग) त्रिषष्टि. १०३।६९–७३ २१६. महावीर चरियं -- १४७ २१७ (क) महावीर चरियं प्र. ५. पृ. १४८ (ख) आवश्यक निर्युक्ति मलय. पृ. २६८ २१२. २१८. ( क ) इमेण तेण पंच अभिग्गहा गहिया तं जहा ( १ ) अचियत्तोग्ग हे न वसिब्यब्बं, (२) निच्च वोस ट्ठे काय, (३) मोणं च, (४) पाणीसु भोत्तव्वं, (५) गिहत्थो न वंदियव्वो, न अब्भुट्ठेयव्वो, एए पंच अभिग्गहा गहिया । -- आवश्यक मलयगिरि वृत्ति पृ. २६८ (ख) महावीर चरियं प्र. ५ -१४८ (ग) कल्प सुबोधिका टीका पृ. २८८ (घ) विषष्टि. १०।३।७५ से ७७ २२२. - आचारांग अ. ९ उ. १ २१९. णो सेवई य परवत्थं पर-पाए वि से न भुब्जित्था । २२०. (क) प्रथमपारणकं गृहस्थपात्र बभूव ततः पाणिपातभोजिना मया भवितव्यमित्यभिग्रहो गृहीतः । -- आवश्यक मलय वृ. (ख) भगवया पढमपारणगे परपत्तंमि भुत्तं २२१. अथोत्पन्नेऽपि केवलज्ञाने कस्मान्न भिक्षार्थं भगवानटति ? उच्चते, तस्यामवस्थायां भिक्षाटने प्रवचनलाघवसम्भवात् । उक्तं च--"देविंदचक्कवट्टी मंडलिया ईसरा तलवरा य । अभिगच्छंति जिणिदं गोयरचरियं न सो अडइ ॥ उत्पन्न केवलज्ञानस्य तु लोहार्य आनीतवान् तथा चोक्तं-" धन्नो सो लोहज्जो, खंतिखमो पवरलोहसरिवन्नो । जस्स जिणो पत्ताओ, इच्छइ पाणीहि भोत्तुं जे ।" - आवश्यक मलय. प. २६८ - महावीर चरियं, गुणचन्द्र -- आवश्यक निर्युक्ति मल. पू. २६८ -- आवश्यक निर्यक्ति गा. पृ. ३६८ Page #480 -------------------------------------------------------------------------- ________________ २२३. (क) महावीर चरियं गुण. पू. १५३ (ख) आवश्यक, मलय. वृ. २६८ (ग) त्रिषष्टि. १०।३।११६ २२४. ( क ) आवश्यक मलय. २६९ ( ख ) त्रिषष्टि. १०।३।११७-११८ ( ग ) महावीर चरियं प. १५३ २२५. (क) महावीर चरियं १५३ - १५४ २२७. २२६. (क) खोभेउ ताहे सत्तविहं वेयणं उदीरेड, तं जहा- सीसवेयणं, नासवेयणं, दंतवेयणं, कण्णवेयणं, अच्छिवेयणं, नहवेयणं, पिट्ठिवेयणं एक्केक्का वेयणा पागयजणस्स जीवियं संकामिउं समत्था, कि पुण सत्तवि समेयातो ? - आवश्यक मलय. वृत्ति. २२८. २२९. ( ख ) आवश्यक मलय. पृ. २६९ (ग) विषष्टि. १०।३।१२२-१३० २३०. (ख) महावीर चरियं प. १५४ (ग) त्रिषष्टि. १०।३।१३२। प. २३।२ (क) तत्थ सामी देसूणे चत्तारि जामे अतीव परितावितो पभायकाले मुहुत्तमेतं निद्दापमायं गतो । - आवश्यक मलय. प. २७०।१ (ख) महावीर चरियं प. १५५।१ (ग) त्रिषष्टि. १०१३।१४७ (क) आवश्यक निर्युक्ति प. २७० (ख) भगवती शतक १६, उद्दे.६, सू. ५८० (ग) त्रिषष्टि १० | ३ | १४७ से १५१ जिद्द पि नोपगामाए सेवइ भगवं उट्ठाए । जग्गावइ य अप्पाणं, ईसि साइ या अपनेि ॥ (क) आवश्यक मल. प. २७०।१ (ख) महावीर चरियं, १५५।१ (ग) त्रिषष्टि १०|३|१५२ २३२. ( क ) आवश्यक मल प. २७०।१ (ख) महावीर चरियं १५५ । १ (ग) भगवती १६ | ६ |५८० २९ २३४. ( क ) आवश्यक मल. वू. प. २७० २३३. (क) सामी भणइ - हे उप्पल ! जण्णं तुमं न याणसि तण्णं अहं दुविहं सागाराणगांरियं धम्मं पण्ण - आवश्यक मल. प. २७० हामि । (ख) महावीर चरियं, गुणचन्द्र प. १५५ - आचारांग १।९।६।९९ Page #481 -------------------------------------------------------------------------- ________________ ३० ख) महावीर चरियं १५५ (ग) त्रिषष्टि. १०॥३७८ (क) आवश्यक मल. प. २७० (ख) महावीर चरियं प. १५६ २३६. (क) आवश्यक मलय. २७२ (ख) महावीर चरियं प. १५८।१ (ग) त्रिषष्टि. १०।३।२१५-२१८ २३७. (क) आवश्यक मल. प. २७३ (ख) महावीर चरियं, गुण. प. १५९ (क) आवश्यक मल. प. २७३ (ख) महावीर चरियं, गुण. प. १५९ (ग) त्रिषष्टि. १०।३।२५१ (क) आवश्यक मलय. टीका. २७३।२ (ख) त्रिषष्टि. १०।३।२५५-२६१ आवश्यक मल. व. प. २७३ (ख) महावीर चरियं, गुण. १७६ (क) आवश्यक मलय वृ. २७३ (ख) त्रिषष्टि. १०।३।२६६ (ग) उत्तरवाचालंतर वणसंडे चंडकोसिओ सप्पो। न डही चिंता सरणं जोइस कोवाहिजाओऽहं ।। --आवश्यक नियुक्ति गा. ४६७ २४२. (क) आवश्यक मलय. वृ. प. २७३ (ख) महावीर चरियं पृ. १७६ (ग) त्रिषष्टि. १०।३।२७२ से २७५ २४३. (क) उत्तरवाचाला नागसेण खीरेण भोयणं दिन्नं । सेयवियाए पदेसी पंचरहो णेज्जरायाणो ।। -आवश्यक नियुक्ति गा. ४६८ (ख) त्रिषष्टि. १०।३।२८० से २८६ (ग) आवश्यक मलय. वृत्ति. प. २७४।१ (घ) महावीर चरियं गुणचन्द्र प. १७७।१-२ २४४. (क) आवश्यक मलय. प. २७४११--२ (ख) महावीर चरियं प. १७८०१ (ग) वीरवरस्स भगवतो नावारूढस्स कासि उवसगं । मिच्छादिठ्ठिपरद्धो, कंबलसंबलेहि तित्थं च ॥ --निशीथ भाष्य, गा. ४२१८ पृ. ३६६ तृतीय भाग, प्र. सन्मति ज्ञानपीठ, आगरा २४१. Page #482 -------------------------------------------------------------------------- ________________ २४५. (क) आवश्यक नियुक्ति गा. ४७२ (ख) त्रिषष्टि. १०।३।३४८-३५१ २४६. (क) महावीर चरियं प्रस्ताव ५ प. १८१-१८२ (ख) आवश्यक मलय. प. २७५ (ग) त्रिषष्टि. १०।३।३५९-३६९ २४७. 'मंख' शब्द का अर्थ है-चित्र दिखाकर आजीविका करने वाला । मलधारी हेमचन्द्र सूरि ने इसका अर्थ किया है 'केदारपट्टिकः (हारिभद्रीयावश्यक टिप्पण पत्र २४-१) अर्थात् शिव का चित्र लोगों को दिखाकर भिक्षा प्राप्त करने वाला । संभवतः इसी आधार पर परंपरागत अनुश्रुति उसे 'डाकोत' कहती होगी! किसी एक ब्राह्मण की गोशाला में उसका जन्म होने से वह 'गौशालक' कहलाया । बचपन में ही बहुत उद्धत होने से माँ बाप को छोड़कर वह स्वतन्त्र घूमता था (देखे भगवती १५।१) -सम्पादक २४८. (क) आवश्यक मल. वृत्ति प. २७६ (ख) आवश्यक नियुक्ति गा. ४७३ (ग) त्रिषष्टि. १०॥३॥३९६ २४९. (क) आवश्यक मलय. वृ. प. २७६ (ख) आवश्यक नियुक्ति गा. ४७४ २५०. (क) आवश्यक मलयगिरि वृत्ति २७६ (ख) त्रिषष्टि. १०।३।४१६-४१७ । २५१. आवश्यक चूणि, प्रथम भाग पत्र २८४ २५२. आवश्यक नियुक्ति गा. ४७६ २५३. (क) आवश्यक मलय. वृत्ति पत्र १७८ (ख) महावीर चरियं प. १८९ २५४. (क) आवश्यक मलय. वृ. २७८ (ख) महावीर चरियं. प्र. ६। प. १९१ (ग) आवश्यक चूणि, पूर्वार्द्ध-पत्र. २८५ २५५. ताहे सामी चोरगसन्निवेसं गता। -आवश्यक मलय. २७८ २५६. (क) आवश्यक नियुक्ति गा. ४७७ (ख) आवश्यक मलय. प. २७८, २७९ (ग) त्रिषष्टि. १०।३।४८२-४८६ २५७. कयंगल देउलवरिसे, दरिद्दथेराण गोसालो -आवश्यक नियुक्ति गा. ४७८ २५८. आवश्यक मलय. प. २७९ Page #483 -------------------------------------------------------------------------- ________________ ३२ २५९. आवश्यक मलय प. २८०।१ २६०. आवश्यक मलयगिरि वृत्ति २८१।१ २६१. ( क ) आवश्यक मलय. वृ. प. २८१ । १ (ख) त्रिषष्टि. १३/३।५५३ २६२. ( क ) आवश्यक मलय. वृ. प. २८१।१ (ख) महावीर चरियं प्र. ६ प १९५ २६३. (क) अह दुच्चर-लाढ-मचारी (ख) दुच्चराणि तत्थ लाढेहि, २६४. वज्जभूमिं च सुब्भ-भूमि च, २६५. आचारांग प्रथम श्रुतस्कंध, अ. ९ उद्दे. ३ गा. २ से ७ २६६. आचारांग प्रथम श्रुतस्कंध अध्य ९ उ. ३ गा. ७ से १० २६७. आचारांग, प्र. श्रु. ९।३।११-१२ आचारांग प्र. ९।३।१३ २६८. २६९. ( क ) आवश्यक निर्युक्ति. गा. ४८२ (ख) आवश्यक मलय. वृत्ति प. २८१ (ग) महावीर चरियं प्र. ६, प. १९५ (क) आवश्यक मलय. २८१ (ख) महावीर चरियं प्र. ६ प १९६ २७१. (क) आवश्यक मलय. प. २८२ ( ख ) आवश्यक निर्युक्ति. गा. ४८४ (ग) त्रिषष्टि. १०१३।५८३-५८७ २७२. त्रिषष्टि. १०1३।५९५ २७३. आवश्यक निर्युक्ति. गा. ४८५ २७४. आवश्यक मलय. वृ. प. २८३।१ २७५. (क) आवश्यक निर्युक्ति मलय. वृत्ति प. २८३ (ख) महावीर चरियं प्र. ६ प २१२-१३ (ग) त्रिषष्टि. १०।३।६१४-६२४ २७०. २७६. (क) आवश्यक मलय. वृत्ति २८३ (ख) आवश्यक निर्युक्ति गा. ४८७ २७७. आवश्यक मलय. वृत्ति २८४ २७८. २७९. आवश्यक मलय. वृत्ति प. २८४ । २८५ (क) अविक्काह से महावीरे, आसणत्थे अकुक्कुए । झाणं उड्ढ अहे तिरियं च पेमाणे समाहिमपडिन्न । (ख) आवश्यक मलय. प. २८५ - आचारांग अ. उद्दे. ३, गा. २ प्रथम श्रु. आचारांग अ. ६ उद्दे. ३ गा. ६ - आचारांग अ. ६ । उ. ३,गा. ६ -आचारांग १।९।४।१०८ Page #484 -------------------------------------------------------------------------- ________________ २८०. आवश्यक मलय. प. २८५ २८१. (क) आवश्यक नियुक्ति. गा. ४९२ (ख) त्रिषष्टि. १०।४।६८-१२८ २८२. भगवती श. १५ तृतीय खण्ड. पृ. ३७४ २८३. आवश्यक चूणि, प्रथम भाग पत्र २९९ २८४. (क) आवश्यक मलयगिरि वृत्ति प. २८७।१ (ख) भगवती शतक १५, तृ. भा. पृ. ३७५ (ग) महावीर चरियं. प्र. ६। प. २२३-२२४ (घ) त्रिषष्टि, १०१४।१३४-१३७ २८५. (क) आवश्यक नियुक्ति. गा. २८७ (ख) आवश्यक मल. प. २८७ ग) महावीर चरियं प्र. ७। प. २२४।१ (घ) त्रिषष्टि. १०।४।१३८ २८६. (क) आवश्यक नियुक्ति. गा. ४९४ (ख) आवश्यक मलय. वृ. प. २८७ (ग) महावीर चरियं. प्र. ७ प. २२४ (घ) त्रिषष्टि. १०।४।१३९-१४२ २८७. (क) आवश्यक नियुक्ति गा. ४९५ (ख) विषष्टी १०।४।१४३ से १४७ २८८. आवश्यक नियुक्ति. गा. ४९५ २८९. आवश्यक नियुक्ति. गा. ४९६ २९०. आवश्यक मलय. वृ. प. २८८. २९१. आवश्यक नियुक्ति. गा. ४९७ २९२. (क) सक्को य देवराया सहागओ भणई हरिसिओ वयणं । तिनिवि लोगऽसमत्था जिणवीरमिणं चलेउं जे । -आवश्यक नियुक्ति. गा. ४९८ (ख) त्रिषष्टि. १०।४।१६४-१७५ (ग) महावीर चरियं-प्र. ७. गा. १-४- प. २२७ (घ) कल्पसमर्थनं, उपसर्ग, गा. ५, पृ. २८ २९३. (क) आवश्यक नियुक्ति गा. ४९९ से ५०१ (ख) महावीर चरियं प्र. ७ पु. २२७ २९४. धूली पिवीलियाओ उदंसा चेव तह य उण्होला । विच्छुअ नउला सप्पा य मूसमा चेव अट्ठ भया । Page #485 -------------------------------------------------------------------------- ________________ हत्थी हत्थिणियाओ पिसाए घोररूव वग्धो य । थेरो थेरी सूओ आगच्छइ पक्कणो अ तहा ।। खरवाय कलंकलिया, कालचक्कं तहेव य । पाभाइयमुवसग्गे, वीसइमे होति अणुलोमे ।। सामाणियदेविद्धि देवो दाएइ सो विमाणगओ। भणई वरेह महरिसि ! निप्पत्ती सग्गमोक्खाणं ।। --आवश्यक नियुक्ति गा० ५०२ से ५०५ २९५. आवश्यक नियुक्ति० ग० ५०६ से ५०७ २९६. (क) आवश्यक नियुक्ति० गा० ५०८ (ख) आवश्यक मलय० वृ. प० २९१ २९७. (क) आवश्यक नियुक्ति० गा० ५०९ (ख) आवश्यक मलय० प० २९२ २९८. आव० नि० गा० ५१०, आव० म० वृ० २९२ २९९. (क) महावीर चरियं, प्र० ७ प० २३० (ख) आवश्यक मल. प० २९२ ३००. (क) आ० नि० गा० ५११-- (ख) महा० चरि० प्र० ७ प० २३० ३०१. आव०नि० गा० ५१२ ३०२. महावीर चरियं प्र० ७ पु० २३१ । (ख ) त्रिषष्टि० १०।४।३०२ ३०३. (क) आवश्यक नि० गा० ५११ (ख) त्रिषष्टि० १०।४।३१९-३२० ज जजङ ३०४. आवश्यक नियुक्ति गा० ५ ३०५. जिनेश्वर सूरि कृत कथाकोष ३०६. (क) त्रिषष्टि १०।४।३४६ से ३५८ (ख) महावीर चरियं० प्र० ७ गा० १४ प० २३३ ३०७. (क) आवश्यक नियुक्ति० गा० ५१७ (ख) त्रिषष्टि १०।४।३७२ ३०८. (क) भगवती सूत्र शतक ३, उद्दे० २ (ख) देखिए कल्पसूत्र आश्चर्य वर्णन ३०९. (क) आवश्यक नियुक्ति० गा० ५१७-५१८ (ख) आवश्यक मलय० व० प० २९४ ३१०. (क) सामी य इमं एतारूवं अभिग्गहं अभिगेण्हति चउब्विहं दव्वतो, ४ दव्वतो कुंमासे सुप्पकोणेण, खित्तओ एलुगं विक्खंभइत्ता, कालओ नियत्तसु भिक्खायरसु भावतो जदि रायधूया दासत्तणं Page #486 -------------------------------------------------------------------------- ________________ पत्ता णियलबद्धा, मुंडियसिरा रोयमाणी अब्भत्तट्ठिया, एवं कप्पति, सेसं ण कप्पति, कालो य पोसबहुल पाडिवओ-आवश्यक चूर्णि प्र० भा० प० ३१६-३१७ (ख) आवश्यक मलय० वृ० प० २९४ (ग) त्रिषष्टि० १०।४।४७८।४८१ (घ) महावीर चरियं० प्र० ७ प. २४१ ३११. (क) आवश्यक मलय० वृत्ति २९५ (ख) आवश्यक नियुक्ति० गा० ५१९ ३१२. (क) आव० म० वृ० २९६ (ख) महावीर चरियं गुणचन्द्र, प्र० ७ प० २४६।१ (ग) त्रिषष्टि १०।४।५७२।५७९ ३१३. (क) महावीर चरियं गुण० ७।२४७ (ख) त्रिषष्टि० १०।४।६०६ ३१४. (क) चंपा वासावासं जक्खिदो साइदत्त पुच्छा य ।। वागरण दुह पएसण पच्चक्खाणे अ दुविहे अ ।।--आवश्यक नियुक्ति गा० ५२२, प० २९७ (ख) को ह्यात्मा? भगवानाह--योऽहमित्यभिमन्यते । स कीदृशः? सूक्ष्मोऽसौ, किंतत् सूक्ष्मं ? यदिन्द्रिय-ग्रहीतुं न शक्यते इति, तथा कि तं ते पदेसणयं? किं पच्चक्खाणं? भगवानाह - साइदत्ता ! दुविहं पदेसणगं-धम्मियं अधम्मियं वा, पदेसणगं नाम उपदेशः पच्चक्खाणे दुविहे--मूलपच्चक्खाणे उत्तरपच्चक्खाणे य, एएहि पएहिं तस्स उवगयं । --आवश्यक मलय० २९७ ३१५. (क) महावीर चरियं० ७।२४८ (ख) त्रिषष्टि० १०।४।६१८-६४६ ३१६. (क) सव्वेसु किर उवसग्गेसु दुव्विसहा कतरे ? कडपूयणासीयं कालचक्कं एतं चेव सल्लं कड्ढिज्जतं । अहवा जहन्नगाण उवरि कडपूयणासीतं मज्झिमाण कालचक्कं, उक्कोसगाण उवरि सल्लुद्धरणं ।। -आवश्यक चूणि प्र० भा० प० ३२२ (ख) महावीर चरियं ७।२५०। ३१७. एवं वा विहरमाणस्स जे केइ उवसग्गा समुप्पज्जंति दिव्वा वा माणुस्सा वा, तेरिच्छिया वा ते सव्वे उवसग्गे समुप्पन्ने समाणे अणाउले अव्वहिए अदीणमाणसे तिविहमण-वयण-कायगुत्ते सम्म सहइ खमइ तितिक्खइ अहियासेइ. --आचारांग० १।१५।१०१९ सुत्तागमे पृ ९२ (ख) सूरो संगामसीसे वा, संवुडे तत्थ से महावीरे । पडिसेवमाणे फरुसाइं अचले भगवं रीइत्था । --आचारांग १।९।३।१३ Page #487 -------------------------------------------------------------------------- ________________ ३६ ३१८. (क) उग्गं च तवोकम्मं विसेसओ वद्धमाणस्स । ---आवश्यक नियुक्ति गा० २४० (ख) सूत्र कृतांग ११६ ३१९. तिन्नि सए दिवसाणं अउपणापन्ने य पारणाकालो --आवश्यक नियुक्ति० गा० ५३४ ३२०. आवश्यक नियुक्ति गा० ५२६ से ५३५ ३२१. छठेण एगया भुजे अदुवा अट्ठमेण दसमेणं । दुवालसमेण एगया भुंजे पेहमाणे समाहिं अपडिन्ने --आचारांग ११९।४७ ३२१.अ. विजयावत्तस्स चेतियस्स । विजयावत्तं णामेणं, वियावत्तं वा व्यावृत्तं चेतियत्तणातो जिण्णुज्जाणमित्यर्थः । -~कल्पसूत्र चूणि सू० १२० ३२२. (क) बारस चेव य वासा मासा छच्चेव अद्धमासो य । वीरवरस्स भगवओ एसो छउमत्थपरियाओ --आवश्यक नियुक्ति गा.५३६ (ख) उत्तर पुराण, गुणचन्द्र ७४१३४८ से ३५२ ३२३. आवश्यक मलयगिरि वृत्ति प्र. भा० प० ३००११ ३२४. मगहा गोव्वर गामे जाया तिण्णेव गोयमसगोत्ता । कोल्लागसन्निवेसे जाओ वियत्तो सुहम्मो य ॥ ६४३।। मोरीयसन्निवेसे दो भायरो मंडमोरिया जाया । . अयलो य कोसलाए महिलाए अकंपिओ जाओ ।।६४४।। तुंगीयसन्निवेसे मेयज्जो वच्छभूमिए जाओ। भगवं पियप्पभासो, रायगिहे गणहरो जाओ ॥६४५।। --विशेषावश्यक भाष्य ३२५. (क) आवश्यक वृत्ति (ख) वाजसनेयी संहिता ४०-५ में भी यही वाक्य है। (ग) तदेजति तन्नजति, तदूरे तदन्तिके । तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः । -ईशावास्योपनिषद् में यह पाठ प्राप्त होता है (घ) पुरुष एवेदं सर्व यद्भूतं यच्च भाव्यम् उतामतत्वस्येशानो यदन्ननाति रोहति -वाजसनेयी संहिता ३२-२ ---श्वेताश्वतरोपनिषद् २४९ --पुरुषसूक्त, इन सभी में यह पाठ प्राप्त है । ३२६. (क) आवश्यक टीका से उद्धृत (ख) सत्येन लभ्यस्तपसा ह्येष ब्रह्मचर्येण नित्यम्, अन्तः शरीरे ज्योतिर्मयो हि शुभ्रो यं पश्यन्ति यतयः क्षीणदोषाः । -मुप्डकोपनिषद् १४० Page #488 -------------------------------------------------------------------------- ________________ ३२५. तस्मान्न बध्यते ऽ द्धा न मुच्यते नापि संसरति कश्चित् । संसरति बध्यते मुच्यते च नानाश्रया प्रकृतिः । -सांख्यकारिका नं० ६२ ३२८. न ह वै सशरीरस्य सतः प्रियाप्रिययोरपहतिरस्त्यशरीरं वा वसन्तं न प्रियाप्रिये स्पृशतः । -छान्दोग्योपनिषद् ४४५ में यह पाठ प्राप्त है। ३२९. (क) आवश्यक टीका में उद्धृत (ख) अपाम सोमममृता अभूमागमन् ज्योतिरविदाम देवान किमस्मान् कृणवदरातिः किमु धूतिरमृतं मत्र्ये च ।। --ऋग्वेद संहिता-८१४८१३ --अथर्वशिर उपनिषद ३ ३३०. (क) पुण्यो वै पुण्येन कर्मणा भवति पापः पापेनेति ---बृहदारण्यकोपनिषद ५६० . (ख) पुण्यः पुण्येन कर्मणा भवति पापः पापेनेति .. -बृहदारण्यकोपनिषद् ६३२ ३३१. (क) आवश्यक टीका में उद्धृत (ख) एतद्वै जरामर्यमग्निहोत्रं सत्रम् --नारायणोपनिषद्--१९३ (ग) जरामयं व एतत्सर्व यदग्निहोत्रम् --तैत्तिरीयारण्यक १०॥६४ -महानारायणोपनिषद् २५ ३३२. (क) सत्यं ज्ञानमनन्तं ब्रह्म । --तैत्तिरीयोपनिषद् १८२ (ख) तस्मै स होवाच द्वे विद्ये वेदितव्ये इति ह स्म यद् ब्रह्मविदो वदन्ति परा चापरा च। -मुण्डकोपनिषद् ११९।१-४ ३३३. 'महाकुलाः महाप्रज्ञाः संविग्ना विश्ववंदिता । एकादशापि तेऽभूवन्मूलशिष्या जगद्गुरोः ॥ --त्रिषष्टिशलाकापुरुष चरित्र १०॥५॥७० (ख) महावीर चरियं, प्रस्ताव ८।प० २५७ । १ ३३४. (क) त्रिषष्टिशलाका पुरुष चरित्र पर्व १० सर्ग ५ श्लोक १६४ (ख) महावीर चरियं, गुणचन्द्र प्र० ८। प० २५७ ३३५. तीर्यते संसारसमुद्रोनेनेति तीर्थं प्रवचनाधारश्चतुर्विधः संघः । --अभिधान चिन्तामणि १२५ स्वोपज्ञ टीका ३३६. त्रिषष्टिशलाकापुरुष चरित्र १०५।१७४ ३३७. उत्तराध्ययन २३ गा० ८७ Page #489 -------------------------------------------------------------------------- ________________ ३८ ३३८. भगवती सूत्र शतक ९ उद्दे० ३२, सू० ३७८ ३३९. सूत्रकृतांग श्रुत २, अ० ७ सू० ८१२ ३४०. तए णं से कालासवेसियपुत्ते अणगारे थेरे भगवंते वंदई, नमसइ, वंदित्ता नमंसित्ता चाउज्जामो धम्माओ पंचमहव्व इयं सपडिक्कमणं धम्म उवसंपज्जित्ताणं विहरइ । __ --भगवती शत० १ उ० ९ सू० ७६ ३४१. भगवती शतक० २, उद्दे० १० A (क) औपपातिक टीका सू० ४, १८२--१९५ (ख) भगवती श० १४, उद्दे० ८ भगवती सूत्र श० २ उ० ५ भगवती सूत्र शत० ११ उ० ९ भगवती सूत्र शत० उ०१० भगवती सूत्र शतक २ उ० ५ भगवती शतक १२, उ० २ भगवती शतक १८ उद्दे० ३ भगवती सूत्र शतक १ उद्दे० ६ ३४२. संजय काम्पिल्यपुर का राजा था। इसका विस्तृत वर्णन उत्तराध्ययन १८ नेमिचन्द्रीय टीका में आया है। A 'सेय' राजा अमलकल्पा नगरी का स्वामी था। इसका विस्तृत वर्णन रायपसेणी (बेचरदास ____ जी द्वारा संपादित) सूत्र १० में आया है । B शिव हस्तिनापुर के राजा थे। भगवती सूत्र शतक १। उ० ९ में विस्तार से इसका वर्णन मिलता है C शंख मथुरा नगरी का राजा था। विस्तृत वर्णन देखें उत्तराध्ययन १२ नेमिचन्द्रीय टीका ३४३. समणेणं भगवया महावीरेणं अट्ठ रायाणो मुंडे भवेत्ता अगाराओ अणगारिअं पव्वाविया, तं०वीरंगय वीरजसे, संजयए, णिज्जए य रायरिसी सेयसिवे उदायणे तह संखे--कासिवद्धणे --स्थानाङ्ग, स्थान ८ सू० ७८८ ३४४. (क) ज्ञातृधर्मकथा अ० १ (ख) दशाश्रुतस्कंध १ (ग) आवश्यक चूणि, त्रिषष्टि शलाका० आदि में श्रेणिक के जीवन का विस्तृत वर्णन आता है। (घ) लेखक की पुस्तक मेघचर्याः एक अनुशीलन देखें । ३४५. अन्तकृत्दशा ३४६. त्रिषष्टि० १०।१०।१३६-१४८ पत्र १३४-१३५ ३४७. त्रिषष्टि० १०११०१८४ ३४८. सूत्रकृताङग टीका श्रु० २ अ० ६ प० १३६।१ ३४९. उत्तराध्ययन अ० १२ ३५०. अन्ततत्दशा १ ३५१. (क) सो चेडको सावओ --आवश्यक चूणि, उत्तरार्द्ध प० १६४ (ख) चेटकस्तु श्रावको -त्रिषष्टि० १०।६।१८८, प० ७७--२ Page #490 -------------------------------------------------------------------------- ________________ ३५२. प्रभावती वीतिभए उदायणस्स दिण्णा, पउमावती चम्पाए दहिवाहणस्स, मिगावती कोसंबीए सताणियस्स, सिवा उज्जेणीए पज्जोतस्स जेट्ठा कुंडग्गामे वद्धमाण सामिणो जेट्ठस्स नंदिवद्धणस्स दिण्णा । - आवश्यक चूर्णि भाग २ प० १६४ (ख) त्रिषष्टि० १०।६।१८७ पत्र ७७-२ ३५३ नवमल्लई नवलेच्छई कासीकोसलगा अठारसवि गणरायाणो । ३५६. १२८ -- कल्पसूत्र चूर्णि सू० १२२ ३५४. (क) 'पावा' देवेहि कतं णामं, जेण तत्थ भगवं कालगतो (ख) 'पावा' देवेहिं कयं, जेण तत्थ भगवं कालगओ । -- कल्पसूत्र, पृथ्वी० टिप्पणी सू० १२२ (ग) रज्जुगा -- लेहगा, तेसि सभा रज्जुयसभा, अपरिभुज्जमाणा करणसाला । - कल्पसूत्र चूर्णि सू० १२२ ३५५. (क) बितितो चंदो संवच्छरो, पीतिवद्वणो मासो, गंदिवद्धणो पक्खो, अग्गिवेसो दिवसो उवसमो वि से णामं, देवाणंदा रयणी निरिति त्ति वच्चति, लवस्स अच्ची णामं, पाणुस्स मुत्तो, थोवस्स सिद्धणामं करणं णागं, सव्वट्टसिद्धो मुहुत्तो. -- कल्पसूत्र चूर्णि सू० १२३ समणस्स भगवओ महावीरस्स जेट्ठे अंतेवासी इंदभूती नामं अणगारे गोयमसगोत्तेणं सत्तुस्सेहे समचउरंससंठाणसंठिए वज्जरिसहनारायसंघयणे कणगपुलगणिघसपम्हगोरे उग्गतवे दित्ततवे तत्ततवे महातवे ओराले घोरे घोरगुणे घोरतवस्सी, घोरबंभचेरवासी उच्छूढसरीरे संखित्तविउलतेयलेसे चोहसपुव्वी चउनाणोवगए सव्वक्खरसन्निवाई समणस्स भगवओ ३५७. मरणा कायस्स भेदा इओ चुआ दोवि तुल्ला । एगट्ठा अविसेसमणाणत्ता भविस्साम । ३५८. कल्प सुबोधिका टीका " ३५९. ( क ) कल्पसूत्र चूर्णि सू० १२६ (ख) कल्पसूत टिप्पण सू० १२६ ०१७ -- कल्पसूत्र सुबोधिका, टीका सू० । ३६०: ज्वलत्प्रदीपालिकया प्रवृद्धया, सुरासुरैः दीपितयां प्रदीप्तया । तदास्म पावानगरी समन्ततः प्रदीपिताकाशतला प्रकाशते । ततस्तु लोकः प्रतिवर्षमादरात् प्रसिद्ध - दीपावलिकयात्र भारते । समुद्यतः पूजयितुं जिनेश्वरं जिनेन्द्रनिर्वाणविभूति-भक्ति-भाक् । कल्प सुबोधिका टीका ३६१. ३६२. भयवं ! कुणह पसायं विगमह एवंपि ताव खणमेक्कं । जावेस भासरासिस्स नूणमुदओ अवक्कमइ ॥१॥ जं 'एयस्सुदएण तुम्हं तित्थं कुतित्थिएहिं दढं ॥ पीडिस्सइऽसक्कारं तहा पाविस्सर जणाउ 11 न तुम्हे असमत्था एवंविहकज्जसाहणे जेण । ३९ - भगवती १।१।७ - भगवती शतक १४ उद्दे० ७ --हरिवंश पुराण, जिनसेन Page #491 -------------------------------------------------------------------------- ________________ जो तोलइ तइलोक्कं बलेण का तस्स इह गणणा ।। कहऽणंतसत्तिजुत्ता जिणा हवंतित्ति वयणमवि अम्हे। पत्तिज्जिस्सामो पहु ! जइ न तुम ठासि खणमेक्कं ।। -महावीर चरियं, प्रस्ताव ८ गा० से ४ पृ० ३३८।१ अह जयगुरुणा भणियं सुरिंद ! तीयाइतिविह कालेऽवि । नो भूयं न भविस्सइ न हवइ नूणं इमं कज्जं ।। जं आउकम्मविगमेऽवि कोवि अच्छेज्ज समयमेत्तमवि । अच्चंताणतविसिट्ठसत्तिपन्भारजुत्तोऽवि ॥ अवि जोडिज्जइ सयखंडियंपि वयरागरुभवं रयणं । परिसडियमाउदलिय न उ तीरइ कहवि संघडिउं ।। ता जइ आच्चंतमभयमत्थमम्हे न साहिमो एयं । किं एत्तिएण नाणं तसत्तिणी? मुयसु ता मोहं ॥ --महावीर चरियं, प्र० ८ गा० ५ से ८ पृ० ३३८ ३६४. (क) कुः भूमिस्तस्यां तिष्ठतीति कुन्थू, अणुं सरीरगं धरेति अणुंधरी । --कल्पचूणि, सू० १३१ (ख) तं रणि 'कुंथू' अणुद्धरी नाम' ति कुः-भूमिस्तस्यां तिष्ठतीति कुन्थूः अणुं सरीरं धरेइ त्ति अणुधरी -कल्पसूत्र टिप्पण सू० १३१ ३६५. (क) कल्पसूत्र चूणि सू० १४५ पृ० १०४ (ख) कमसूत्र टिप्पण सू० १४५ Page #492 -------------------------------------------------------------------------- ________________ २. ३. १. पासे अरहा 'पुरिसादाणीए' पुरुषाणां प्रधान: पुरुषोत्तम इति अथवा समवायाङ्गवृत्तावुक्तम्-" पुरुषाणां मध्ये आदानीयः -- आदेयः पुरुषादानीयः " ( पत्र १४ -- २) उत्तराध्ययन वृहद्वृत्तौ “पुरुषश्चासौ पुरुषकारवत्तितया आदानीयश्च आदेयवाक्यतया पुरुषादानीयः, पुरुषविशेषणं तु पुरुष एव प्रायस्तीर्थकर इति ख्यापनार्थम् पुरुषैर्वा आदानीयः -- आदानीयज्ञानादिगुणतया पुरुषादानीग ( पत्र २७० -- २ ) --- कल्पसूत्र पृथ्वीचन्द्र टिप्पनकम् पृ० १७ (ख) कल्पसूत्र, सन्देह विषौषधि, टीका प० ११९ (ग) कल्पसूत्र किरणावलि पत्र १३२ (घ) कल्पसुबोधिका सू० १४९ १० ३६९ ४. ५. ६. परिशिष्ट (पूर्वपरम्परान्तर्गत टिप्पणानि ) (ड) पुरुषाणां मध्ये आदानीयः -- आदेयः पुरुषाऽदानीयः -- -- भगवती, श० ५, उ० ९ अभयदेव वृत्ति प० २४८ (च) मुमुक्षूणां पुरुषाणामादानीया आश्रयणीयाः पुरुषाऽऽदानीयाः महतोऽपि महीयांसो भवन्ति - सूत्रकृताङ्ग १, श्रु० अ० ९, प० १८६-१ त्रिषष्टिशलाकापुरुषचरित पर्व ९, सर्ग २ पाणिग्रहण के लिए कुशलस्थ ( कन्नोज) प्रदेश में जाने पर वहाँ कलिंगादि देशों के यवनों ने संघर्ष करने की ठानी। राजकुमार पार्श्व की ललकार के समक्ष सभी यवन विनत होगए और परस्पर मैत्री सम्बंध स्थापित किया । -- त्रिषष्टि० पर्व ९, सर्ग ३ (क) पार्श्वनाथ चरित भावदेवसूरि, सर्ग ६, श्लोक २१३ (ख) त्रिषष्टि० ९ ३ त्रिषष्टिशलाका० पर्व ९. सर्ग १, श्लोक २५ वाराणसी के समीप आश्रमपद उद्यान में धातकी वृक्ष के नीचे कायोत्सर्ग करके खड़े थे । -त्रिषष्टि० ९१३ ७. ―― प्रस्तुत सूत्र की तरह सावायांग में भी आठ गणधरों का ही उल्लेख है। " पासस्स णं अरहओ पुरिसादाणिअस्स अट्ठगणा, अट्ठगणहरा होत्था तं जहा - गाहा -; सुभेय सुभघोसे य, वसिट्ठे बंभयारिय सोमे सिरिधरे चेव, वीरभद्दे जसे इ य ||८१८ आचार्य हेमचन्द्र के त्रिषष्टि शलाका ० (९।३) के अनुसार भ० पार्श्वनाथ के १० गणधर थे जिनमें आर्यदत्त गणधर सबसे प्रमुख थे । Page #493 -------------------------------------------------------------------------- ________________ दश गणधरों का उल्लेख आव० नि० गा० २९०, आव० मल टीका (पत्र २०९) आदि ग्रन्थों में भी मिलता है। किंतु कल्पसूत्र सुबोधिका टीका (पत्र ३८१) में इसका स्पष्टीकरण किया है --"द्वौ अल्पायुष्कत्त्वादिकारणान्नोक्तौ इति टिप्पनके व्याख्यातम् ।" इसी प्रकार गणधर के नाम सम्बन्ध में भी कुछ भेद है। कल्पसूत्र में 'शुभ' तथा पासनाह चरियं में (पत्र २०२) शुभदत्त नाम आया है। समवायांग में सिर्फ 'दिन्न' शब्द ही है। जबकि त्रिषष्टि० में 'आर्यदत्त ।' -सम्पादक (ख) विशेष स्पष्टीकरण के लिए भ. पार्श्व एक समीक्षात्मक अध्ययन देखें -ले. देवेन्द्रमुनि (क) कल्पसूत्र की संकलना के समय से यह कालगणना की गई है । (ख) भगवान पार्श्वनाथ की ऐतिहासिकता प्रायः निर्विवाद है। इस सम्बन्ध में विशेष ऐति हासिक गणवेषणा के लिए देखें -- १. चार तीर्थकर-पं० सुखलाल जी सिंघवी २. जन साहित्य का इतिहास भाग १--पं० कैलाशचन्द्र शास्त्री ३. इण्डियन एन्टीक्वेरी जि० ९५. १६० --डा० याकोबी के लेख ४. भगवान पार्श्व : एक समीक्षात्मक अध्यपन पृ. ६१-६९, ले० देवेन्द्रमुनि (क) समवायांग, सूत्र २४।१ ख) समवायांग सूत्र १५७--११ (ग) अर्हत् अरिष्टनेमि की ऐतिहासिकता वैदिक ग्रन्थों एवं ऐतिहासिक विद्वानों की गवेषणा से भी सिद्ध होती है। अर्थवेद के माण्डूक्य, प्रश्न और मुण्डक उपनिषदों में अरिष्टनेमि का नाम आया है महाभारत के अनुशासन पर्व अध्याय १४९ में विष्णुसहस्रनाम में दो स्थानों पर 'शुरः शौरिजिनेश्वरः' पद आया है --- "अशोकस्तारणस्तारः शूरः शौरि जिनेश्वर : ।५०।" "कालिनेमि महावीरः शूरः शौरि जिनेश्वरः ।९२।" छांदोग्य उपनिषद् में देवकीपुत्र कृष्ण के उल्लेख से व्यक्त होता है कि उन्होंने. घोर अंगरिस से अहिंसा और नीति का उपदेश ग्रहण किया । श्री धर्मानन्द कौशाम्बी (भा० सं० अ० पृ० ३८ ) के अनुसार ये घोरअंगरिस नेमिनाथ ही थे, क्योंकि नेमिनाथ श्रीकृष्ण के धर्मगुरु थे यह प्राचीन जैन ग्रन्थों से प्रमाणित होता है (विशेष विवरण के लिए देखें--जैन साहित्य का इतिहास पूर्व पाठिका, पं० कैलाशचन्द्र जैन पृ० १७०) (घ) भगवान् अरिष्टनेमि और श्री कृष्णः एक अनुशीलन पृ० ६०-६८ देवेन्द्रमुनि १०. सोरियपुरम्मि नयरे, आसि राया महिड्ढिए । समद्दविजए नाम, रायलक्खणसंजए । तस्स भज्जा सिवा नाम, तीसे प्रत्तो महायसो । भगवं अरिट्ठनेमि त्ति, लोगनाहे दमीसरे । --उत्तराध्ययन २२॥३-४ ११. अह सो वि रायपुत्तो समुद्दविजयंगओ । -उत्तराध्ययन २२।३६ १२. एवं सच्चनमी नवरं समुद्दविजये पिया सिवा माता । एवं दढनेमी वि सव्वे एगगमा । ---अन्तकृद्दशा, वर्ग ४, अ०९-१० Page #494 -------------------------------------------------------------------------- ________________ १३. (क) उत्तराध्ययन अ. २२-५, (ख) सप्ततिशतस्थानप्रकरण ३७-३८ द्वार, गा. १०५ १४. (क) नियगाओ भवणाओ, निज्जाओ वण्हिपुंगवो। --उत्तरा. अ. २२, गा. १३ (ख) अहं च भोगरायस्स, तं चऽसि अंधगवण्हिणो । --उत्तरा अ. २२, गा. ४४ १५. सोऽरिट्ठनेमि नामो य, लक्खणस्सरसंजुओ। अट्ठसहस्सलक्खणधरो, गोयमो कालगच्छवी । --उत्तरा. अ. २२, गा. ५ १६. वज्जरिसहसंघयणो, समचउरंसो झसोयरो। -उत्तरा. अ. २२, मा. ५-६ १७. त्रिषष्टि. ८९ १८. (क) त्रिषष्टि. ८९ (ख) कल्पसूत्र सुबोधिका टीका १९. (क) त्रिषष्टि शलाका. ८९ (ख) कल्पसूत्र सुबोधिका टीका २०. त्रिषष्टि. ८९ २१. अह सा रायवरकन्ना, सुसीला चारुपेहिणी। सव्वलक्खणसंपन्ना, विज्जुसोया मणिप्पभा । --उत्तरा. अ. २२१७ २२. उत्तरा. अ. २२।९-१० २३. उत्तरा. २२।१४-१५ २४. कस्स अट्ठा इमे पाणा, एए सव्वे सुहेसिणो । वाडेहिं पंजरेहिं च संनिरुद्धा य अच्छई ।। --उत्तरा. २२।१६ २५. अह सारही तओ भणई, एए भद्दा उ पाणिणो । तुब्भे विवाहकज्जम्मि, भुंजावेउं बहुं जणं ॥ --उत्तरा. २२।१७ २६. रैवताचल पर्वत पर सहस्राम्रवन में पधारे-ऐसा निषष्टिशलाका पुरुष चरित में उल्लेख आता है। -त्रिषष्टि. ८९ २७. त्रिषष्टि. ८९ २८. (क) त्रिषष्टि. ८९ (ख) कल्पसूत्र सुबोधिका टीका २९. राईमई विचितेइ, धिरत्थु मम जीवियं । जाऽहं तेण परिच्चत्ता सेयं पब्वइउं मम ।। --उत्तरा.२२।२९ ३०. अह सा भमरसन्निभे, कुच्चफणगप्पसाहिए। सयमेव लुचई केसे, धिइमंता ववस्सिया । वासुदेवा य णं भणई, लुत्तकेसं जिइंदियं । संसारसायरं घोरं, तर कन्ने लहुं लहुं । --उत्तरा. २२।३०-३१ वा Page #495 -------------------------------------------------------------------------- ________________ ४४ ३१. भीया य सा तहिं दटठ्ठे एगंते संजयं तयं । बाहाहि काउ संगोप्फं, वेववाणी निसीयई ॥ जइ सि रूवेण वेसमणो, ललिएण नलकूबरो । तहा वि ते न इच्छामि, जइ सि सक्खं पुरंदरो । पक्खंदे जलियं जोइं, धूमकेउं दुरासयं । नेच्छति वंतयं भोक्तुं कुले जाया अगंधणे । धिरत्थु तेऽजसोकामी, जो तं जीवियकारणा । वंतं इच्छसि आवेउं, सेयं ते मरणं भवे । ३३. ( क ) त्रिषष्टिशलाका पुरुष चरित्र ६८ (ख) उत्तराध्ययन ३२. ३४. (क) वसुदेव हिन्डी (ख) त्रिषष्टि (ग) जैनरामायण शलाका. सर्ग ७ ३५. (क) अर्हत भगवती मल्ली के विस्तृत वर्णन के लिए देखे -- ज्ञाता धर्मकथा १९ (ख) त्रिषष्टि शलाका ६।६ ३६. अर्हत् शान्तिनाथ, कुन्थुनाथ एवं अरनाथ ये तीनों तीर्थंकर क्रमश: पांचवें, छट्ठे एवं सातवें चक्रवर्ती हुए। एक ही भव में दो महान् पदवी का उपभोग किया। इनके विस्तृत जीवन चरित्र के लिए देखें १. चप्पन्न महापुरुष चरिउं २. निषष्टि शलाका पुरुष चरित्र ५।१, ६१, ६।२ ३. शांतिनाथ चरित्र ३७. ( क ) धण मिहुण सुर महब्बल ललियंग य वइरजंघ मिहुणे य । सोहम विज्ज अच्चु चक्की सव्वट्ठ उसभे य । एक परिशीलन । (ख) लेखक की पुस्तक ऋषभदेवः ३८. त्रिषष्टि. १।१।५५ से ६१ पृ. ३२ ३९. (क) आवश्यक नियुक्ति गा. १६८ (ख) आवश्यक चूर्णि पृ. १३२ (ग) त्रिषष्टि. १।१।१४० से १४३ प. ६ ४०. (क) आवश्यक मलय. वृ. प. १५८ (ख) त्रिषष्टि. १।१।७१४।७१५ ४१. ( क ) आवश्यक चूर्णि. १३३ - १३४ (ख) त्रिषष्टि १।१।९०७ – ९०९ प. ३२. - उत्तरा २२।३५ --उत्तरा २२।४०-४३ - आव. मलय. वृत्ति पृ. १५७।१ Page #496 -------------------------------------------------------------------------- ________________ ४२. (क) आवश्यक मलय. व. १६२ (ख) त्रिषष्टि. ११२।८८६ से ८८८ (ग) आवश्यक हारिभद्रीया वृत्ति १२०११ ४३. स्थानाङग प. ३९९--१ ४४. जम्बूद्वीप प्रज्ञप्ति, कालाधिकार (अमोलक ऋषि) प. ७६ ४५. स्थानाङग सूत्र वृत्ति प. ३९९ ४६. जम्बूद्वीप प्रज्ञप्ति, वक्षस्कार सू. १४ ४७. (क) आवश्यक मलय. वृत्ति प. १६३ (ख) त्रिषष्टि. ११२।२१३ प. ४०११ (ग) महापुराण जिनसेनाचार्य १४।१६२ पृ. ३१९ (क) ऊरूसु उसभलंछणं उसभो सुमिणमि तेण कारणेण उसभोत्ति णामं कयं ।। --आवश्यक चूर्णि. प. १५१ (ख) ऊरुप्रदेश ऋषभो, लाञ्छनं यज्जगत्पतेः। ऋषभं प्रथमं यच्च, स्वप्न मात्रा निरीक्षितः । तत् तस्य ऋषभ इति, नामोत्सवपुरःसरम् । तौ मातापितरौ हृष्टौ विदधाते शुभे दिने । -त्रिषष्टि १।२।६४८ से ६४९ ४९. (क) आवश्यक नियुक्ति. गा. १८६ (ख) आवश्यक मलय. प. १९२१२ (ग) आवश्यक चूर्णि. १५२ आवश्यक हरिभद्रीया प. १२५ (ङ) त्रिषष्टि. १।२।६५४-~६५९ ५०. (क) आवश्यक नियुक्ति. गा. १९१ (ख) त्रिषष्टि. १।२।८८१ ५१. (क) आवश्यक भाष्य (ख) आवश्यक चूणि. पृ. १५३ (ग) आवश्यक मलय. वृ. १९४ (घ) आवश्यक चूणि. पृ. १५३ ५२. (क) दत्ती व दाणमसभं दितं । टुंजणमिवि पवत्तं । -आवश्यक नियुक्ति. गा. २२४ (ख) भगवता युगलधर्मव्यवच्छेदाय भरतेन सह जाता ब्राह्मी बाहुबलिने दत्ता, बाहुबलिना सह जाता सुन्दरी भरताय । -आव. मल. पृ. २०० (ग) युग्मिधर्मनिषेधाय भरताय ददौ प्रभुः ।। सोदर्या बाहुबलिनः सुन्दरी गुणसुन्दरीम । Page #497 -------------------------------------------------------------------------- ________________ भरतस्य च सोदर्या ददौ ब्राह्मीं जगत्प्रभुः । भूपाय बाहुबलिने तदादि जनताप्यथ । --श्रीकाललोक प्रकाश सर्ग ३२ श्लोक ४७-४८ ५३. (क) इति दृष्ट्वा तत आरभ्य प्रायो लोकेऽपि कन्या पित्रादिना दत्ता सती परिणीयते इति प्रवृत्तम् । --आवश्यक मलय. पृ. २०० गुरुदत्तिआ य कण्णा परिणिज्जंते तओ पायं । --आवश्यक हारि. व. प.१३३ (ग) भिन्नगोत्रादिकां कन्या दत्तां पित्रादिभिर्मुदा। विधिनोपायतः प्रायः प्रावर्तत तथा ततः। --श्रीकाललोक प्रकाश सर्ग ३२, श्लोक ४९ ५४. (क) आवश्यक नियुक्त्ति. गा. १९४ (ख) आवश्यक चूणि. पृ. १५३-१५४ ५५. आवश्यक नियुक्ति. गा. १९६ ५६. पुराणसार १८।३।३६ ।। ५७. आवश्यक मलय. प. १५७-२ (क) आवश्यक हारिभद्रीया प. १२०-२ (ख) आवश्यक मलय. प. १६३ ५९. आवश्यक नियुक्ति. गा. १५१ ६०. (क) आवश्यक नियुक्ति. गा. १९८ (ख) आवश्यक चूर्णि. पृ. १५४ (ग) आवश्यक हारिभद्रीया वृत्ति प. १२८ (घ) त्रिषष्टि. १।२।९७४ से ९७६ ६१. त्रिषष्टि. १।२।९२५-९३२ ६२. स्थानाङग वृत्ति ७।३।५५७ ६३. आद्यद्वयमृषभकाले अन्ये तु भरतकाले इत्यन्ये । . --स्थानाङग वृत्ति ७।३।५५७ ६४. परिभासणाउ पढमा, मंडलबंधम्मि होइ बीया तु। चारग छविछेदावि, भरहस्स चउव्विहा नीई। --स्थानाङ्ग वृत्ति ७।३।५५७ ६५. निगडाइजमो बन्धो, पातो दंडादितालणया । -आवश्यक नियुक्ति गा. २१७ ६६. बन्धो-निगडादिभिर्यमः संयमनं, घातो दण्डादिभिस्ताडना, एतेऽपि अर्थशास्त्रबन्धघातास्तत्काले यथायोगं प्रवृत्ता। -आवश्यक मलय. वृत्ति. प. १९९।२ ६७. (क) मारणं जीववधो-जीवस्य जीविताद् व्यपरोपणं, तच्च भरतेश्वरकाले समुत्पन्नं । --आवश्यक मलय. प. १९९।२ (ख) मारणया जीववहो जन्ना नागाइयाण पूयातो। --आवश्यक नियुक्ति गा. २१८ ६८. आवश्यक नियुक्ति. गा. २०९ ६९. (क) आवश्यक निर्यक्त्ति गा.२१२ (ख) विशषावश्यक भाष्य वृत्ति १३२ Page #498 -------------------------------------------------------------------------- ________________ (ग) आवश्यक चूर्णि. पृ. १५६ (घ) आवश्यक हारिभद्रीया प. १३२ ७०. त्रिषष्टि. १।२।९७१ ७१. आवश्यक नियुक्ति. गा. ३३७ ७२. (क) आवश्यक नियुक्ति. गा. ३३९ (ख) आवश्यक चूर्णि. पृ. १६२ (ग) त्रिषष्टि. १।२।१२२-१२३ (घ) महापुराण, जिनसेन १८-५५-५९ पृ. ४०२ ७३. (क) आवश्यक मलय. वृ. प. २१७ (ख) त्रिषष्टि. १।३।२४४।२४५ ७४. (क) आवश्यक मलय. २१७-२१८ (ख) आवश्यक चूर्णि. १६३ ७५.. (क) आवश्यक नियुक्त्ति. गा. ३४२-४५ (ख) समवायाङग ७६. (क) दशवकालिक, अगस्त्यसिंह चूणि. (ख) " जिनदास चणि. पृ. १३२ (ग) आवश्यक चूणि. पृ. १५२ (घ) महापुराण २६६।६।३७० (ड) धनन्जयनाममाला. ११४ पृ. ५७ (क) त्रिषष्टि. १।३।३०१-३०२ (ख) कल्पलता, समयसुन्दर पृ. २०६ (ग) कल्पद्रुम कलिका पृ. १४९ ७८. (क) आवश्यक नियुक्ति. गा. ३४२ (ख) आवश्यक चूर्णि. पृ. १८१ (ग) त्रिषष्टि. १।३।५११-५१३ (घ) चउप्पन्न महापुरिसचरियं (आचार्य शीलांक) ७९. आवश्यक नियुक्ति. गा. ३४३ ८०. महापुराण (आदि पुराण पर्व २४) के अनुसार इसी समय सम्राट भरत को अन्तःपुर में पुत्र-रत्न प्राप्त होने की सूचना भी प्राप्त हुई । ८१. (क) आवश्यक मलयगिरि वृत्ति २२९ (ख) आवश्यक चूर्णि. पृ. १८१ (ग) त्रिषष्टि. ११३१५२८-५३० ८२. (क) आवश्यक नियुक्ति (ख) त्रिषष्टि. ११३१५३१ ८३. (क) आवश्यक नियुक्ति. गा. ३४५-३४६ (ख) आवश्यक चूणि पृ. १८२ (ग) आवश्यक मलय. वृत्ति. प. २२९ Page #499 -------------------------------------------------------------------------- ________________ ४८ ८४. धम्माणं कासवो मुहं । -- उत्तरा. अ. २५, गा. १६ ८५. (क) आवश्यक निर्युक्ति. मलय. वृत्ति पृ. २३० | १ (ख) त्रिषष्टि. १।३।६५४ प. ८९ (ख) त्रिषष्टि. १।३।६५१ ८६. (क) आवश्यक मलय. वृ. पृ. २२९ (ग) कल्पलता, समयसुन्दर पृ. २०७ आवश्यक चूर्णि पृ. २०९ (घ) त्रिषष्टि. १/४ । ७३०–७४६ ८७. ८८. आवश्यक मलय. पृ. २३१।१ ८९. ( क ) आवश्यक मलय. पृ. २३१।१ ९०. ( क ) आवश्यक चूर्णि २०९।२१० आवश्यक निर्युक्ति. गा. ३४८ आवश्यक चूर्णि पृ. २१० ९१. ९२. ९३. पढमं दिट्ठीजुद्धं, वायाजुद्धं तहेव बाहाहिं । मुट्ठीहि अ दंडेहि अ सव्वत्थवि जिप्पए ९४. ( क ) त्रिषष्टि. पर्व १, सर्ग ४ - ५ ९५. ९६. (ग) कथाकोष प्रकरण ( जिनेश्वर सूरि ) कथा ९ ( क ) आवश्यक मलय. पू. २३२ आवश्यक मलय. वृत्ति. ( क ) (ग) आवश्यक चूर्णि. पू. २१०-२११ (क) आवश्यक निर्युक्ति. गा. ४३६ (ग) आवश्यक चूणि. पू. २२७ (ख) आवश्यक मलय. वृत्ति. पू. २४६ ९८. भगवान ऋषभदेव के सम्बन्ध में प्रायः वैदिक ग्रन्थ एक स्वर से श्रद्धाभिव्यञ्जना करते हैं । ऋग्वेद (२-२३-१५) रुद्र सूक्त में एक ऋचा है- ९७. ( ख ) त्रिषष्टि. ११४१८१८ से ८२६ (ख) आवश्यक मलयगिरि वृत्ति भरहो । - आवश्यक भाष्य गा. ३२ (ख) आदि पुराण ( जिनसेन) पर्व ३४-३६ (ख) आदि पुराण, पर्व ३६ ( ख ) त्रिषष्टि. १/५/७९५ से ७९८ " एव बम्रो वृषभ 'चेकितान यथा देव न हृणीषे न हंसी ।" हे वृषभ ! ऐसी कृपा करो कि हम कभी नष्ट न हों । इसके अलावा नाभिपुत्र ऋषभ और ऋषभ पुत्र भरत चक्री की ताण्ड्य ब्राह्मण ( १४ - २ - ५ ) शत. वा. (५, २-५-१७) श्रीमदभागवत ( स्कंध २० ) तथा उत्तर कालीन मार्कण्डेय पुराण ( अ ५० ) कूर्म पु. (अ. ४१) अग्नि. पु. (१०) वायु पु. ( ३३ ) गरुड़ पुराण ( १ ) ब्रह्माण्ड पु. ( १४) विष्णु पु. ( २ - १) स्कंद पु. [ ( कुमार खण्ड ३७) आदि अनेकों पुराणों में विस्तार के साथ चर्चा मिलती है । पुरातत्त्व विभाग के अनुसन्धानों ने तो यह प्रायः सिद्ध कर दिया है कि ऋषभदेव ही भारतीय सभ्यता और योग मार्ग के आद्य प्रवर्तक थे । इसके लिए विशेष जिज्ञासु लेखक का ऋषभदेव, एक परिशीलन ग्रन्थ देखे | Page #500 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-४ ( स्थविरावल्यन्तर्गत टिप्पणानि ) १. (क) 'णव गणा एक्कारस गणधरा' दोण्हं दोण्हं पच्छिमाणं एक्को गणो । जीवंते चैव भट्टारए __णवहिं जणेहिं अज्जसुधम्मस्स गणो णिक्खित्तो “दीहाउगोत्ति" णातुं। --कल्प० चू० सू०२०१ (ख) परिनिव्वुया गणहरा जीवंते नायए नव जणा उ । इंदभूई सुहम्मो अ, रायगिहे निव्वुए वीरे । -आवश्यक नियुक्ति० गा० ६५८ मगहा गुब्बरगामे जाया तिन्नेव गोयमसगुत्ता । --आवश्यक नियुक्ति० गा० ६४३ (क) आवश्यक नियुक्ति० गा० ६४७ (ख) आद्यानां त्रयाणां गणभृतां पिता वसुभूतिः । --आवश्यक मलय० ३३८ (अ) आवश्यक नियुक्ति० गा ६४८ (ख) आद्यानां त्रयाणां गणभृतां माता पृथिवी । --आवश्यक म०व० ३३८ तिन्नि य गोयमगुत्ता । --आव० नियुक्ति० गा० ६४९ ६. (क) आवश्यक नियुक्ति० ६५० । (ख) इन्द्रभूतेरगारपर्यायः पंचाशद्वर्षाणि । --आवश्यक मलय ० वृ०प० ३३८ (क) आवश्यक नियुक्ति० गा० ६५२ । (ख) इद्रभूतेश्छद्मस्थपर्यायस्त्रिंशद्वर्षाणि । --आवश्यक मलय० प०३३९।१ (क) आवश्यच नियुक्ति० गा० ६५४ (ख) इन्द्रभूतेः केवलिपर्याय : द्वादश वर्षाणि । आवश्यक मलय० वृ०प० ३३९ (क) आवश्यक नियुक्ति० ६५५ (ख) इन्द्रभूतेः सर्वायुढिनवतिर्वर्षाणि । -आव० मलय० वृ० प० ३३१ १०. आवश्यक नियुक्ति गा० ६५० । ११. आ० निर्यु० गा० ६५२ । १२. आ० नियु० गा० ६५४ १३. आ० गा० ६५५ । १४. आ० नियु० ६५० । १५. आ० नि० गा० ६५२। १६. आ० नि० गा० ६५४ । १७. आ० नि० गा० ६५५ । १८. आ० नि० गा० ६४३ । १९. आ० नि० गा० ६४९ २०. आ० नि० गा० ६४७ । २१. आ० नि० गा० ६४८। २२. आ० नि० अगा० ६५० ।२३.आ० नि० गा० ६५२। २४. आ० नि० गा० ६५४ । २५. आ० नि० गा० ६५५ । २६. आ० नि० गा० ६४३ २७. आ०नि० गा०६४९। २८. आ०नि० गा० ६४७। २९. आ०नि० गा०६४८।.३०.० नि० गा० ६५०। ३१. आ० नि० गा० ६५२ । ३२. आ० नि० गा० ६५५। ३३. आ० नि० गा०६४४ ३४. आ. नि. गा० ६४७ । ३५. आ० नि० गा० ६४८। ३६. आ०नि० गा० ६५०। ३७. आ: Page #501 -------------------------------------------------------------------------- ________________ ५० नि० गा० ६५३-६५४ । ३८. आ० नि० गा० ६५५-६५६ । ३९. आ० नि० गा० ६५३ । ४०. आ० नि० गा० ६४७ । ४१. आ० नि० गा० ६४८ । ४२. आ० नि० गा० ६४४ । ४३. आ० नि०गा० ६४८ ४४. आ० नि० गा० ६५३-६५४ । ४५. आ० नि० गा० ६५५ ४६. आ० नि० गा० ६४४ । ४७. आ० नि० ० गा० ६४९ । ४८. आ० नि० गा० ६४७ । ४९. आ० नि० गा० ६४८ । ५० आ० नि० गा० ६५० ५१. आ० नि० गा० ६५५-६५६ ॥ ५२. आ० नि० गा० ६४४ । ५३. आ० नि० गा० ६४८ । ५४. आ० नि० गा० ६४७ । ६५५-६५६ । ५८. ६१. आ० नि० गा० ५६. आ० नि० गा० ६५० । ५७. आ० नि० गा० आ० नि० गा० ६४९ । ६० आ० नि० गा० ६४७ । ६५१ । ६३. आ० नि० गा० ६५५ ६५६ । ६४. आ० ० गा० ६४५ । ६५. आ० नि० गा० ६४९ । ६६. आ० नि० गा० ६४७ । ६७. आ० नि० गा० ६४८ ५५. आ० नि० गा० ६४८ । आ० नि० गा० ६४५ । ५९. ६४८ । आ० नि० गा० ६२. नि० ६८. आ० नि० गा० ६५१ । ६९. आ० नि० गा० ६५५-६५६ । ७०. ७०. ७१. ७२. ७३. A वीर निर्वाण संवत् को जानने का तरीका यह है कि वि० सं० में ४७० मिलाने पर शक संवत् मे ६०५ और ई० स० में ५२७ मिलाने पर वी० नि० संवत् मिल जाता है। जैसे वर्तमान वि० स० २०२५ में ४७० शक १८९० में ६०५ और १९७१ में ५२७ मिलाने पर वीर संवत् २४९८ आ जाता है । B मण परमोहि पुलाए, आहार खवग उवसमे कप्पे संजमतिग केवल सिज्झणा व जंबुम्मि बुच्छिण्णा । -- जैन परंपरानो इतिहास भा० १ पृ० ७२ में उद्धृत ( त्रिपुटी ) स्थविर सुस्थित गृहस्थाश्रम में कोटिवर्ष नगर के रहने वाले थे, अतः वे कोटिक नाम से पहचाने जाते थे । स्थविर सुप्रतिबुद्ध गृहस्थाश्रम में काकन्दी नगर के निवासी थे, अतः वे काकन्दक नाम से विश्रुत थे । 'ताम्रलिप्तिका' शाखा की उत्पत्ति बंग देश की उस समय की राजधानी ताम्रलिप्ति या ताम्रलिप्तिका से हुई थी । उस युग में वह एक प्रसिद्ध बन्दरगाह था। वर्तमान में वह बंगाल के मेदिनीपुर जिले में 'तमलुक' नाम का गांव है। कोटिवर्षीया शाखा की उत्पत्ति राठ देश की राजधानी कोटिवर्ष नगर से हुई थी। वर्तमान में वह पश्चिमी बंगाल में मुर्शिदाबाद के नाम से प्रसिद्ध है । पौण्ड्रवर्धनिका शाखा की उत्पत्ति पुण्ड्रवर्धन नगर से हुई थी । वर्तमान में वह उत्तरी बंगाल के ( फिरोजाबाद) मा दा से ६ मील उत्तर की ओर 'पाण्डुआ' नाम के गाँव से पहचाना जाता है। उस युग में इसमें राजशाही, दीनाजपुर, रंगपुर, नदिया, वीरभूम मिदनापुर, जंगलमहल, पचेत और चुनार सम्मिलित थे । एक अन्य विद्वान के मतानुसार (जैन परंपरानो इतिहास भा० १५० २०५) वर्तमान पहाड़पुर (बंगाल के योगरा जिला इ. बी. आर. के स्टेशन से ३ मील दूर ) पोंड्रवर्द्धन नगर का वर्तमान अवशेष है । "दासी कर्पटक" शाखा की उत्पत्ति बंगाल के समुद्र के सन्निकटवर्ती 'दासी कर्पट' नामक स्थान से हुई है । दशाश्रुतस्कंध, चूर्णि Page #502 -------------------------------------------------------------------------- ________________ ७४. (क) गुर्वावली--मुनिरत्नसूरि (ख) उवसग्गहरं थुत्तं, काऊणं जेण संघकल्लाणं । करुणापरेण विहियं, स भद्दबाहू गुरू जयउ ।।१।। --कल्पसूत्र कल्पार्थबोधिनी टीका में उद्धत प. २०८ ७५. मुनि कल्याणविजय जी, उपलब्ध भद्रबाहु संहिता को सत्तरहवीं शताब्दी की कृति मानते हैं । --निबन्ध निचय पृ. २९७ ७६. आवश्यक चूणि भाग २, पृ. १८७ ७७. (अ) तित्थोगालिय ८०।१।२। (ख) त्रिषष्टि. परिशिष्ट पर्व, सर्ग ९ (ग) वीर निर्वाण संवत और जैन काल गणना पृ. ९४ ७८. कौशाम्बी शाखा की उत्पत्ति कौशाम्बिका नगरी से हुई है । कौशाम्बिका नगरी वर्तमान में 'कौसम' नाम से प्रसिद्ध है। यह स्थान इलाहाबाद से दक्षिण और पश्चिम में ३१ मील पर अवस्थित है और जहानपुर से दक्षिण में १२ मील पर है। शुक्तिमतीया शाखा की उत्पत्ति शुक्तिमती नगर से हुई है । शुक्तिमती दक्षिण मालव प्रान्त की एक प्रसिद्ध नगरी थी। कौडम्बाण शाखा की उत्पत्ति किस स्थान से हुई है इसका सही पता नहीं लग वेत्ता श्री कल्याणविजय गणि के अभिमतानसार यह स्थान उत्तर-प्रदेश में कहीं होना चाहिए । चन्द्रनागरी शाखा की उत्पत्ति चन्द्रनगर से हुई है । चन्द्रनगर सेबडाफुली जंक्शन से ७ मील उत्तर चन्द्रनगर का रेलवे स्टेशन है और हुगली रेलवे स्टेशन से ३ मील दक्षिण में है। (क) कल्याणविजय गणि के मतानुसार स्थूलिभद्र का स्वर्गवास २१५ में नहीं, पर २२१ से भी बहुत पीछे हुआ है । तथ्यों के लिए देखिए-- --पट्टावली पराग. पृ. ५१ (ख) वीर निर्वाण संवत् और जैन काल गणना पृ. ६२ टिप्पणी ३. वृहत्कल्प भाष्य ११५० गा. ३२७५ से ३२८९ - जैन परंपरानो इतिहास भा. १ पृ. १७५-१७६ उदुम्बरीया-शाखा की उत्पत्ति उदुम्बरीया नगर से हुई थी। उदुम्बरीया का वर्तमान में नाम डोमरिया गमज' है । यह रापती नदी के दाहिने तट पर अवस्थित है। ८६. 'मासपुरीया' शाखा की उत्पत्ति वर्त देश की राजधानी 'मासपुरी' से हुई थी। ८७. चम्पीया शाखा की उत्पत्ति अंग देश की राजधानी चम्पा से हुई थी। भद्रीया शाखा की उत्त्पत्ति मलय देश की राजधानी भद्रिया से हुई थी। काकन्दीया शाखा की उत्पत्ति विदेह देश में अवस्थित काकन्दी नगरी से हुई थी। मिथिला शाखा की उत्पत्ति विदेह की राजधानी मिथिला से हुई थी। उडुवाडिय (ऋतुवाटिका) शाखा को उत्पत्ति 'उडुवाडिय' स्थान से हुई है जो आजकल 'उलवडिया; नाम से प्रसिद्ध है। यह स्थान कलकत्ता से १५ मील दक्षिण भागीरथी गंगा के बाय किनारे पर हाबड़ा जिले में है। Page #503 -------------------------------------------------------------------------- ________________ ५२ ९२. ९३. 'क्षौमिलिया' शाखा की उत्पत्ति पूर्व बंगाल के क्षौमिल नगर से हुई थी जो वर्तमानमें कोमिला' नाम से प्रसिद्ध है । मानवगण की ये तीन शाखायें क्रमशः काश्यप, गौतम और वासिष्ठ गोत्रों से विश्रुत हुई हैं और चतुर्थ शाखा 'सोरठ्ठिया' की उत्पत्ति सोरठ नगर से हुई है, जो वर्तमान में मधुवनी से उत्तर पश्चिम में आठ मील पर 'सोरठ' नाम से अवस्थित है । ९४. कोटिगण की उत्पत्ति सुस्थित और सुप्रतिबुद्ध स्थविरों से हुई है । आर्य सुस्थित गृहस्थाश्रम में कोटिवर्ष नगर के निवासी थे और सुप्रतिबुद्ध काकन्दी नगरी के । अतः इन स्थविरों के अपर नाम क्रमशः कोटिक और काकन्दक भी थे । इन स्थविरों से प्रादुर्भूत होने वाला गण 'कोटिक' नाम से विश्रुत हुआ । ९५. 'उच्चानागरी' शाखा की उत्पत्ति उच्चा नगरी से हुई है । 'उच्चानगरी' ही वर्तमान में 'बुलन्द शहर' के नाम से विख्यात है । ९६. मध्यमिका शाखा की उत्पत्ति चित्तोड़ के सन्निकटवर्ती मध्यमिका नगरी से हुई थी । ९७. 'बंभलिज्जिय' कुल के स्थान पर मथुरा के शिलालेखों में ब्रह्मदासिका नाम उपलब्ध होता है । कल्याणविजय गणि के अभिमतानुसार यह नाम शुद्ध है- "कोटिक गण" के जन्मदाता सुस्थितसुप्रतिबुद्ध के गुरुभ्राता 'ब्रह्मगणी' का पूरा नाम 'ब्रह्मदास गनी' हो और उन्हीं के नाम से ब्रह्मदासिक कुल प्रसिद्ध हुआ हो ।" पट्टावली पराग पृ. ४१-४२ ९८. वाणिज्य कुल के स्थान पर मथुरा के शिलालेखों में 'ठाणियातो नाम उत्कीर्ण है । कल्याण विजय जी इस नाम को ठीक मानते हैं । देखें -- पट्टावली पराग पृ. ४२ ९९. ( क ) कल्पसुबोधिका टीका पृ. ५५४, साराभाई मणिलाल नवाब (ख) जैन परम्परानो इतिहास, भा. १, पृ. २२० - २२१ १००. सो पट्ठाणं आगतो । तत्थ य सातवाहणो राया सावगो | तेण समणपूयणओच्छणो पवत्तितो, अंतेउरं च भणियं - अमावसाए उववासं काउं "अट्ठमिमादीसु उववासं कातुं" इति पाठान्तरम् । पारणए साधूणं भिक्खं दाउ पारिज्जह | अध पज्जोसमणादिवसे आसण्णीभूते अज्जकालएण सातवाहणो भणितो -- भद्दवयजोण्हस्स पंचमीए पज्जोसावणा । रण्णा भणितो--तद्दिवसं मम इंदो अणुजायव्वो होहिति तो 'ण पज्जुवासिताणि चेतियाणि साधुओ य भविस्संति" ति कातुं तो छट्ठीए पज्जोसवणा भवतु । आयरिएण भणियं --न वट्टत्ति अतिकामेतुं । रण्णा भणितं -- तो चउत्थीए भवतु..... आयरिएण भणितं एवं होउ, त्ति चउत्थीए कता पज्जोसवणा । एवं चउत्थी वि जाता कारिणता । -- पज्जोसमणाकप्पणिज्जुत्ती पू. ८९. (क) श्री निशीथसूत्र चूर्णि. उ. १० भरतेश्वर बाहुबलि वृत्ति १०१. तुम्बवन के परिचय के लिए देखिए -- मुनि श्री हजारीमल स्मृतिग्रंथ पृ. ६७७ ( क ) आवश्यक चूर्णि, प्रथम भा. प. ३९० १०२. (ख) अवंती जणवए तुम्बवणसन्निवेसे धणगिरी नाम इब्भपुत्तो । - आवश्यक हारिभद्रीय टीका प्र. भा. प. २८९-१ Page #504 -------------------------------------------------------------------------- ________________ ५३ (ग) अवंतीजणवए तुम्बवणसन्निवेसे धणगिरी नाम इब्भपुत्तो । -आवश्यक मलय० टी० द्वि० भा० प० ३८७-१ (घ) तुंबवणसन्निवेसे अवंतीविसयंमि धणगिरी नाम इन्भसुओ आसि नियंगचंगिमावियसुररूवो । -उवएसमाला सटीक , ११०, पत्र २०७ १२३. उपदेशमाला सटीक, गाथा ११०, पत्र २०७ (ख) ऋषिमंडळ प्रकरण गा० २ पत्र १९१-१ (ग) त्रिषष्टि० परिशिष्ट पर्व, द्वादश सर्ग, श्लोक ४, पृ० २७० १०४. वज्रादप्यधिक भारं, शिशोरालोक्य सूरयः । जगत्प्रसिद्धां श्री वज्र इत्याख्यां ददुरुन्मुदः ।-ऋषिमंडल प्रकरण, श्लोक ३४ पृ० १९३।१ (ख) सो वि य भूमिपत्तो जा' जाओ तत्त्वसूरिणा भणियं । अव्वो कि बइरमिमं जं भारियं भावमुव्वहइ ॥ --उपदेश माला, सटीक पत्र २०८ (ग) तद्भारभंगुरकरो, गुरुरूचे सविस्मयः । ___अहो पुंरूपभृद्वमिदं धर्तुं न शक्यते ।--परिशिष्ट पर्व, सर्ग १२, श्लोक ५२ पृ० २७४ (घ) भरतेश्वर बाहुबलि वृत्ति, पृ० ६९, शुभशीलगणि १०५. भरतेश्वर बाहुबलि वृत्तिः प० ७३ १०६. (क) आवश्यक नियुक्ति ३६३--३७७ (ख) विशेषावश्यक भाष्य २२८४-२२९५ १०७. (क) आवश्यक नियुक्ति ७६२ (ख) विशेषावश्यक भाष्य २२७९ १०८. नन्दी चूणि पृ० ८ १०९. वीर निर्वाण संवत और जैन कालगणना ।--कल्याणविजय पृ० १०४ ११०. जंबुद्दीवे णं दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए ममं एगं वासहस्सं पुव्वगए अणुसज्जिस्सइ । --भगवती सूत्र २०।९।६७७ १११. (क) नन्दी सूत्र, हारिभद्रीय टीका (ख) " मलयगिरि वृत्ति (ग) नन्दी सूत्र, चूणि जिनदास गणी महत्तर Page #505 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-५ (समाचार्यन्तर्गत टिप्पणानि) १. (क) समणे भगवं महावीर० । चंद्रसंवच्छरमधिकृत्यापदिश्यते जेणं जुगादी सो । --कल्पसूत्र चूणि सू० २२४ (ख) वासाणं सवीसइराए, चन्द्रसंवत्सरमधिकृत्यापदिश्यते जेण सो जुगाई । -कल्पसूत्र टिप्पनक सू० २२४ २. नो से कप्पई तं रणिं भाद्रशुक्लपञ्चमीमतिक्रमितुम् । --कल्पसूत्र, टिप्पनक सू० २३१ ३. वृहत्कल्पसूत्र ८ उद्दे. ३, सूत्र ३२ प. ८१, घासीलालजी म. द्वारा सम्पादित में भी निम्न मूल पाठ है। अवग्रहक्षेत्र प्रमाण प्रकृतम् । सूत्रम-- से गामंसि वा जाव सन्निवेसंसि वा कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा सव्वओ समंता सकोसं जोयणं उग्गहं ओगिण्हित्ताण चिट्ठित्तए ३१ अस्य सम्बन्धमाह-- गामाइयाण तेसिं, उग्गहपरिमाणजाणणासुत्तं कालस्य व परिमाणं, वृत्तं इहई तु खेत्तस्स ॥४८४०।। 'तेषाम' अनन्तरसूत्रोक्तानां ग्रामादीनां कियानवग्रहो भवति ? इति शङकायामवग्रहपरिमाणज्ञापनार्थं इदं सूत्रमारभ्यते । यद्वा पूर्वसूत्रेषु “अहालंदमवि उग्गहे ' इत्यादि भणताऽवग्रहविषयं कालस्य परिमाणमुक्तम, इह तु क्षेत्रस्य तदेवोच्यते ॥४८४०।। अनेन सम्बन्धेनायातस्यास्य व्याख्या-अथ ग्रामे वा नगरे वा यावत् सन्निवेशे वा कल्पते निर्ग्रन्थानां वा निर्ग्रन्थीनां वा 'सर्वतः' सर्वासु दिक्षु 'समन्तत्' चतसृष्वपि विदिक्षु सक्रोशं योजनमवग्रहमवगृह्य स्थातुमिति सूत्रार्थः ।। अथ भाष्यविस्तर :-- उड्ढमहे तिरियं पि य, सकोसगं होइ सव्वतो खेत्तं । इंदपदमाइएसुं, छद्दिसि सेसेसु च उ पंच ।।४८४१।। उर्द्धदिक अधोदिक् “तिरिय पि य'' त्ति तिर्यक्-पूर्व-दक्षिणापरोत्तरालक्षणाश्चतस्रो दिशः, एतासु षट्सु दिक्षु गिरिमार्गे स्थितानां सर्वत : सक्रोशं योजनं क्षेत्रं भवति, तच्च इन्द्रपदादिषु सम्भवति । इन्द्रपदो नाम-गजाग्रपदगिरिः, तत्र हयुपरिष्टाद् ग्रामो विद्यते अधोऽपि ग्रामो मध्यमश्रेण्यामपि ग्राम: । तस्याश्च मध्यम|ण्याष्चतसृष्वपि दिक्षु ग्रामाः सन्ति, ततो मध्यमश्रेणिग्रामे स्थितानां षट्सु दिक्ष क्षेत्रं भवति । आदिशब्दाद् अन्योऽपि य ईदृशः पर्वतस्तस्य परिग्रहः । शेषेषु पर्वतेषु चतसृषु पञ्चसु वा दिक्षु सक्रोशं योजनं क्षेत्रं भवति ।।४८४१।। समभूमिकायां व्याघाताभावे दिक्कचतुष्टयं क्षेत्रम्, व्याघातं प्रतीत्य पुनरित्थम् -- Page #506 -------------------------------------------------------------------------- ________________ ५५ एग व दो व तिन्नि, दिसा अकोसं तू सव्वतो वा वि । सव्वत्तो तु अकोसे, अम्गुज्जाणाओ जा खेत्तं ।। ४८४२ ।। एकदिग्भाविना पर्वतादिव्याघातेन किञ्चिद् ग्रामादिकमेकस्यां दिशि अक्रोशं भवति, सक्रोशयोजनावग्रहरहितमित्यर्थ : । एवं दिग्द्वयभाविना व्याघातेन द्वयोर्दिशोरक्रोशम्, त्रिदिग्भाविना तिसृषु दिक्षु दिक्कचतुष्टय भाविना तु सर्वतोऽप्यक्रोशं भवति । तत्र च सर्वतोऽक्रोशे ग्रामादौ अग्रोद्यानं यावत् क्षेत्रम्, ततः परमक्षेत्रमिति ॥४८४२ ॥ किय-- स्वोपज्ञनिर्युक्त्युपेतं बृहत् कल्पसूत्रम् पुण्यविजय जी द्वारा सम्पादित भाग ४ तृतीय उद्देशक सूत्र ३१, पृ. १२९८--१२९९ समन्तात् ग्रामादेः पूर्वपश्चिमदक्षिणोत्तरदिक्षु विदिक्षु वा प्रत्येक सक्रोशं योजनम् पञजक्रोशान् यावत् सार्द्धद्विक्रोशं गमनस्य सार्द्धद्विक्रोशमेवागमनस्य एवं पञ्चक्रोशान् यावत् प्रत्येक दिशि क्रोशद्वयमाहाराद्यर्थं, तत्स्थानाक्रोशा विचारभमिनिमित्तमिति, अनेन प्रकारेण गमनागमनस्य पञ्चक्रोशपरिमितक्षेत्रविषयमवग्रहम् अवगृह्य--अनुज्ञाप्य तत्र स्थातुं मासकल्पं चातुर्मासं वाऽवस्थातुं कल्पते । __घासीलालजी म. द्वारा निर्मित वृहत्कल्प चूर्णि-- पृ. ८२, सूत्र ३२ नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा असणं वा पाणं वा खाइमं वा साईमं वा परं अद्धजोयणमेराए उवाइणावित्तए से य आहच्च उवाइणाविए सिया तं नो अप्पणा अँजिज्जा नो अन्नेसि अणुप्पदाएज्जा एगते बहुफासुए थंडिले पडिलेहित्ता पमज्जित्ता परिट्ठवेयव्वे सिया, तं अप्पणा भुंजमाणे अन्नेसि वा दलमाणे, आवज्जइ चउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । --वृहत्कल्पसूत्र, उद्देशक ४, सूत्र १७, पृ. ९६ पूज्य घासीलालजी म. सम्पादित अवसेसं भण्डगं गिज्झा चक्खसा पडिलेहए परमद्धजोयणाओ विहारं विहरए मुणी ।। उत्तराध्ययन २६।३५ ८. विहरन्त्यस्मिन् प्रदेश इति विहारस्तम् उत्तराध्ययन बृहद् वृत्ति पत्र ५४४ ९. महती वियारभूमी, विहारभूमी य सुलभवित्ती य सुलभा वसही य जहिं जहण्णयं वासखेत्तं तु ।। यत्र च महती विहारभूमिभिक्षानिमित्तं परिभ्रमणभूमि : -- व्यवहारः भाष्य ४।४० और वृत्ति १०. (क) अत्थेगतिया आयरिया 'दाए भंते।' दाते गिलाणस्स मा अप्पणो पडिग्गाहे चातुम्मासिगादिसु --कल्पसूत्र चूणि सू० २३४ (ख) “एवं बुत्तपुव्वं' ति यद्येतदुक्तं भवति गुरुभिर्यदुत 'दापयेग्लानाय त्वं' तदा दातुं कल्पते न स्वयं ग्रहीतुमिति । --कल्पसूत्र टिप्पण सू० २३४ Page #507 -------------------------------------------------------------------------- ________________ ११. पडिग्गाहे भंते ! त्ति अप्पणो पडिगाहे अज्ज गिलाणस्य अण्णो गिहिहि त्ति ण वा भुंजति । अध दोण्ह वि गेण्हंति तो पारिट्ठावणियदोसा । अपरिट्ठवेते गेलण्णादि । --कल्पसूत्र चूर्णि० २३५ १२. दाए पडिग्गाहे गिलाणस्स अप्पणो वि, एवाऽयरियबाल-वुड्ढ पाहुणगाण वि वितिणं, स एव दोसो मोहब्भवो, खीरे य धरणे आत-संजमविराधणा । --कल्पसत्र चणि स० २३६ (ख) दावे भंते !' हे दापये : 'पडिगाहे' त्वमपि गृहणीया :। -कल्पसूत्र, आचार्य पृथ्वीचन्द्र टिप्पण सू० २३६ (क) उत्तराध्ययन अ. १७, गा. १५ ।। (ख) वही, अ. ३०, गा, २६ (ग) विकृतिहेतुत्वाद्विकृती उत्तराध्ययन वृहद्वृत्ति शान्त्याचार्य प. ४३५ (घ) स्थानाङग ९ । ६७४ (च) चत्तारि सिणेहविगतीओ पन्नत्ताओ, तंजहा-तेल्लं घयं वसा णवनीतं । -स्थानाङ्ग ४।१।१७४ (छ) चत्तारि महाविगतीओ पन्नत्ताओ, तं जहा--महुं, मंसं, मज्जं, णवणीतं । -स्थानाङग ४।१।१७४ (ज) विकृति--अशोभनं गतिं नयन्तीति विगतयःताश्च क्षीरविगयादय.विगतीमाहरयत:मोहोद्भवोभवति । --उत्तराध्ययन चूर्णि. पृ. २४६ (झ) विशेष जिज्ञासु लेखक का 'मांसाहार निषेध', लेख देखें। १४. छठस्स दो गोयर काला । किं कारणं ? सो पुणो वि कल्लं उववासं काहिति, जति खंडिताणि तत्तियाणि चेव कप्पति कीस एगबारा गेण्हितं ण घरेति? उच्यते--सीतलं भवति संचय संसत्तदीहादी दोसा भवंति, भुत्ताणुभुत्ते य बलं भवति, दुक्खं च धरेति ति । -कल्पसूत्र चुणि. सू. २४२ १५. (क) व्यपगतं अष्टं व्यष्टं विकृष्टं वा, तिण्णि वि गोयरकाला सव्वे, चत्तारि वि पोरुसितो । आहाराणंतरं पाणगं ! -कल्पसूत्र टिप्पण चूर्णि.सू.२४४ (ख) 'विकिट्ठ' त्ति अष्टमादूर्ध्वं तप : --कल्पसूत्र टिप्पण. सू. २४४ 'तओ पाणगा' त्रीणि पानकानि । 'उस्सेइम्' पिट्ठजलाइ । 'संसेइम' पत्राणि उक्कालेउ' सीयलेण जलेण सिच्चति तं संमेइमं । -कल्पसूत्र टिप्पण सू. २४६ (क) 'आयामगं' अवस्सावणं सोवीरगं' अंबिलं । -कल्पसूत्र चूर्णि सू. २४८ (ख) 'आयामए' अवस्रवणम् । सोवीर काजिकम् । 'सुद्धवियर्ड' उष्णोदकम । -कल्पसूत्र टिप्पण सू. २४८ ) 'संखादत्तिओ' परिमितदत्तिओ। लोणं थोवं दिज्जति, जति तत्तिलगं भत्तपाणस्स गेण्हति सा वि दत्ती चेव । पंच ति णिम्मं चतरो तिण्णि दो एगा वा । छ सत्त वा मा एवं संछोभो।-- कताइ तण पंच भोयणस्स लद्धातो तिण्णि पाणगस्स ताहे ताओ पाणगच्चियातो भोयणे संछुभति तण्ण कप्पति, भोयणच्चियातो वा पाणए संछन्भति तं पिण कप्पति । -कल्पसूत्र चूर्णि सू. ९२२५१ Page #508 -------------------------------------------------------------------------- ________________ २०. (ख) 'संखादत्ति' परमितदत्तेः 'लोणासायणं स्तोकम् । कल्पसूत्र टिप्पण २५१ १९. (क) वासावासं ० जं किंचि कणगफुसितं उस्सा महिया वासं' वा पडति उदगविराहण त्ति काउं --कल्पसूत्र चूर्णि. २५३ (ख) 'पाणिपठिंग्गहिं' जिनकल्पिकादेः । ओस-महीवासा फुसारमात्रं यावत पतति तावन्न कल्पते गन्तुम् । -कल्पसूत्र टिप्पण सू. २५३ वाग्धारियवुटिठकातो जो वासकप्पं गालेति अच्छिण्णाते व धाराते । कप्प तिसे 'स' तरुत्तरस्स, अंतरं -रयहरणं पडिग्गहो वा उत्तरं पाउरण कप्पो सह अंतरेण उत्तरस्स । --कल्पसूत्र चूणि २५६ आचारांग १।८।४।५१ २२. उत्तराध्ययन अ. २३ गा. १३ 'संतरुत्तरंसि' अंतरमिति कल्पः उत्तरंच-वर्षाकल्प कम्बली, अथवा अंतरं -रजोहरणं पडिग्गहो वा उत्तरं पाउकरणप्पो तेहिं सह । --कल्पसूत्र पृथ्वी. टिप्पण २५६ ओघनियुक्ति गाथा ७२६ वृत्ति. कम्बलस्य च वर्षासु बहिनिर्गतानां तात्कालिकवृष्टावप्कायरक्षणमपयोगः, यतो बालवद्धग्लाननिमित्तंवर्षत्यति जलधरे भिक्षायै असह्योच्चारप्रस्रवणपरिष्ठापनार्थं च निःसरतां कम्बलावृतदेहानां न तथा विधाप्कायविराधनेति । --धर्मसंग्रह वृत्ति पन ६६ २६. बाल-वृद्ध-ग्लाननिमित्तं वर्षत्यपि जलधरे भिक्षाय निःसरतां कम्बलावृतदेहानां न तथा विधाप्कायविराधना । -योगशास्त्र, स्वोपज्ञ वृत्ति ३,८७ अह. पुणेवं जाणेज्जा-तिव्वदेसियं वासं वासमाणं पेहाए, तिव्वदेसियं वा महियं सण्णिवयमाणि पेहाए ...........से एवं णच्चा णो सपडिग्गहमायाए गाहावइ -कुलं पिंडवायपडियाए णिक्खमेज्ज वा पविसेज्ज वा।-आयारो तह आयार चूला, चूला १, अ. ६ उद्देशा २, सू. ५३, पृ. २६६. दशवैकालिका ५।१८ २९. ण इति पडिसेहसद्दो, चरणं गोचरस्स तं पडिसेहेति 'वासं' मेघो, तम्मि पाणियं मुयन्ते । --दशवैकालिक, अगस्त्यसिंह चूर्णि ३०. नकारो पडिसेहे वट्टइ, चरेज्ज नाम भिक्खस्स अट्ठा गच्छेज्जाति. वासं पसिद्धमेव, तंमि वांसे वरिस माणे उ चरियव्वं, उत्तिण्णेण पब्वुठे अहाछन्नाणि सगडगिहाइणि पविसित्ता ताव अच्छइ जावजांवट्ठिओ ताहे हिंडइ । --दशवकालिक जिनदास चूणि पृ. १७० ३१. न चरेद्वर्षे वर्षति, भिक्षार्थं प्रविष्टो तु वर्षणे प्रच्छन्ने तिष्ठेत् । -दशवकालिक हारिभद्रीया टीका प. १६४ ३२. कणगफुसियमित्तं पि । ३३. (क) महियाए व पडंतिए -दशवं. ५।११८ (ख) महिया पायसो सिसिरे गब्भमासे भवइ ताएवि पडत्तीए नो चरेज्जा। ___ दशवं. जिनदास चूणि. पृ. १७० २७. .२८. Page #509 -------------------------------------------------------------------------- ________________ ५८ ३४. निगिज्झिय निगिज्झिय स्थित्वा स्थित्वा । कप्पइ अहे वियडगिहंसि वा आस्थानमण्डपम् । पुवाउत्ते 'भिलंगसूवे' मसूरदालि: उडिददालिर्वा इति जनश्रुतिः व्यवहारवृत्तौ त्विदमुक्तम् “यद् गृहस्थानां पूर्वप्रवृत्तमुपस्क्रियमाणं तत् पूर्वायुक्तम्" इति साधोरागमनात् पूर्वं गृहस्थैः स्वभावेन राध्यमानः सतन्दुलोदनः । 'भिलंगसूपो नाम' सस्नेहः सूपो दालिरिति स कल्पते प्रतिग्रहीतुम् । योऽसौ तत्र 'पूर्वागमनेन' पूर्वागताः साधव इति हेतोः पश्चात् दायकः प्रवृत्तो राद्ध स तन्दुलोदनो भिलंगसूपो वा नासौ कल्पते प्रतिग्रहीतुमिति । ___ --कल्पसूत्र, आचार्य पृथ्वीचन्द्र टिप्पण सू. २५७ ३५. एत्थ वि वियडरुक्खमूलेसु कहं अच्छितव्वं ? "तत्थ णो कप्पति एगस्स णिग्गंथस्स एगाए य णिग्गंथीए।" कहं एगाणिओ? संघाडइल्लओ अब्भत्तडिओ असुहितओ कारणिओ वा। एवं णिग्गंथीण वि आयपरोभयसमुत्था दोसा संकादओ य भवंति । अह पंचमओ खुड्डओ वा खुड्डिया वा, छक्कण्णं रहस्सं ण भवति तत्थ वि अच्छंती अण्णेसि धुवकम्मियादीणं संलोए 'सपडिदुवारे' सपडिहुत्तदुवारी सब्वगिहाण वा दुवारे । खुड्डतो साधूणं संजतीणं खुड्डिया । साधू उस्सगेणं दो, संजतीओ तिण्णि चत्तारि पंच वा । एवं अगारीहि वि।। -कल्पसूत्र चूणि सू. २५९-२६९-२६१ ३६. (क) 'अण्णतरं वा विगति', खीरादि, ‘एवदियं' एत्तियं' परिमाणेण, ‘एवतिखुत्तो' एत्तियवारातो दिवसे वा मोहुब्भवदोसा खमगगिलाणाणं अणुण्णाता। -- कल्पसूत्र चूणि २७६ ख) कल्पसूत्र टिप्पण २७६ ३७. (क) वासावासं. णो कप्पति णिग्गंथा २ परं पज्जोसवणातो गोलोममेत्ता वि केसा जाव संवच्छरिए थेरकप्पे । 'उवातिण्णावेत्तए' त्ति अतिक्कामेत्तए । केसेसु आउक्कातो लग्गति सो विराधिज्जति तेसु य उल्लंतेसु छप्पतियातो समुच्छंति, छप्पइयाओ य कंडूयंतो विराधेति, अप्पणो वा खतं करेति, जम्हा एते दोसा तम्हा गोलोमप्पमाणमेत्ता वि ण कप्पंति । जति छुरेण करोति कत्तरीए वा आणादीता, छप्पतियातो छिज्जति, पच्छाकम्मं च ण्हावितो करेति, ओहामणा तम्हा लोओ कातव्वो, तो एते दोसा परिहरिता भवंति । भवे कारणं ण करेज्जा वि लोयं असहू ण तरेति अहियासेतुं, लोयं जति कीरति अण्णो उवद्दवो भवति, बालो रुवेज्ज वा धम्म वा छडेज्ज, गिलाणो वा तेण लोओ ण कीरति । जइ कत्तरीए कारेति पक्खे कातब्वं, अध छुरेण मासे मासे कातब्वं, परम छुरेण, पच्छा कत्तरीए-अप्पाण दवं घेत्तूण तस्स वि हत्थधोवणं दिज्जति एस जयणा । धुक्लोओ उ जिणाणं । थेराण पुण वासासु अवस्सं कायब्वो । पक्खिया आरोवणा वयाणं सव्वकालं । अहवा संथारयदोराणं पक्खे पक्खे बंधा मोत्तब्वा पडिलेहेयव्वा य । अहवा पक्खिया आरोवणा केसाणं कत्तरीए, अण्णहा पच्छित्तं । मासितो खरेणं, लोओ छण्हं मासाणं थेराणं, तरुणाणं चाउम्मासिओ। संवच्छरिओ त्ति वा वासरत्तिओ ति वा एगटठं। उक्तं च संवच्छरं वा वि परं पमाणं । वीयं च वासं ण तहिं बसेज्जा, एस 'कप्पो'-मेरा मज्जाया, कस्स? थेराणं भणिता आपूच्छ-भिक्खायरियादि-विगति पच्चक्खाणं जाव मत्तग त्ति । जिणाण वि एत्थ किंचि सामण्णं पाएण पुणथेराणं। ___--कल्पसूत्र चूणि २८४ (ख) 'उवायणा' अतिक्रामयितुम् । शेषो लोचादिविधि चूर्णितो ज्ञेय : । -पृथ्वी. टिप्पण २८४ Page #510 -------------------------------------------------------------------------- ________________ ४०. (ग) केशेषु हि अप्कायविराधना, तत्संसर्गाच्च यूकाः समूर्च्छन्ति, ताश्च कण्डूयमानो हन्ति शिरसि नखक्षतं वा स्यात् यदि क्षुरेण मुण्डापयति कर्या वा तदाऽज्ञाभंगाद्याः दोषाः संयमात्मविराधना, यूकाश्छिद्यन्ते नापितश्च पश्चात्कर्म करोति शासनाय भ्राजना च, ततो लोच एव श्रेयान् । -~-कल्पसूत्र सुबोधिका टीका. पत्र. १९०-९१ ३८. देखिये-जम्बूद्वीपप्रज्ञप्ति, आवश्यक नियुक्ति आदि ३९. वीरासण उक्कुड़गासणाइ लोआइओ य विण्णेओ। कायकिलेसो संसारवासनिव्वेअहेउत्ति ।। वीरासणाइसु गुणा कायनिरोहो दया अ जीवेसु । परलोअमई अ तहा बहमाणो चेव अन्नेसि ।। णिस्संगया य पच्छापुरकम्मविवज्जणं च लोअगुणा । दुक्खसहत्तं नरगादिभावणाए य निव्वेओ ।। तथाऽन्यैरप्युक्तम्-- पश्चात् कर्म पुरः कर्म ईर्यापथपरिग्रहः । दोषा ह्येते परित्यक्ता शिरोलोचं प्रकुर्वता ॥ --दसवैकालिक, हारिभद्रीय, वृत्ति प. २८२९ । जं अज्जियं समीरवल्लएहिं तवनियमबंभमइएहिं । तं दाणि पच्छ नाहिसि, छड्डितो सागपत्तेहिं ।।२७१४।। तवो भेदो अयसो, हाणी, दसण-चरित्त-नाणा । साहुपदोसो संसारवड्ढणो साहिकरणस्स ।।२७०८।। --कल्पलघुभाष्य खमावणयाएणं जीवे पल्हायणभावं जणयइ । --उत्तरा० २९ वासासु वाघातनिमित्तं तिण्णि उवस्सया घेत्तव्वा । का समाचारी ? उच्चते-वेउब्विया पडिलेहा पुणो पुणो पडिलेहिज्जति संसत्ते अससत्ते, तिण्णि वेलाओ-पुव्वण्हे १ भिक्खं गतेसु २ वेतालियं ३ । जे अण्णे दो उवस्सया तेसि 'वेउव्विया पडिलेहा' 'दिणे दिणे निहालिज्जंति, मा कोति ठाहिति ममत्तं. वा काहिति, ततिए दिवसे पादपुंजणेण पमज्जिज्जति । --कल्पसूत्र चूणि सू० २८७ ४३. तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे रायगिहे णगरे सदेवमणुयासुराए ‘परिसाए' उद्घाट्य शिरः परि-सर्वतः सीदति परिषत् 'मज्झे ठितो' मज्झगतो ‘एवं यथोक्तं कहेत, भासति वाग्योगेण, पण्णवेति अणुपालियस्स फलं, परूवेति, प्रति फलं प्रतिरूवेति । 'पज्जोसवणाकप्पो, ति वरिसारत्तमज्जाता। अज्जो! त्ति आमंत्रणे। द्विर्ग्रहणं निकाचनार्थे, एवं कर्तव्यं नान्यथा । सह अत्थेण सअळं। सहेतुं न निर्हेतुकम् । 'सनिमित्तं सकारणं' अणुणपालितस्स दोसा अयं हेतुः अपवादो कारणं जहा सवीसतिराते मासे वीतिक्कंते पज्जोसवेयव्वं । किनिमित्तं. हेतुः पाएणं अगारीहि अगाराणि सट्ठाए कडाणि । कारणे उरेण वि पज्जोसवेति आसाढपुण्णिमाए । एवं सव्वसुत्ताणं विभासा । दोसदरिसणं हेतुः अववादो कारणं । सहेतुं सकारणं भुज्जो भुज्जो पुणो पुणो उवदंसेति । परिग्रहणात् सावगाण वि कहिज्जति समोसरणे कढिज्जति पज्जोसमणाकप्पो । --कल्पसूत्र चूणि सू० २९१ Page #511 -------------------------------------------------------------------------- ________________ १ तत -- तन्तुवाद्य - वीणा आदि २ वितत -- मंढे हुए वाद्य - पटह आदि ३ घन -- कांस्यताल ४ झुसिर -- शुषिर - फूंक द्वारा बजने वाला वाद्य बांसुरी आदि । --स्थानाङग ४ १ शंख २ श्रृंग ३ शंखिका ४ खरमुही ५ पेया ६ पीरिपिरिया -- शूकर-पुटावनद्धमुखो वाद्य विशेषः । ७ पणव -- लघु पटह ८ पटह ९ भंभा -- ढक्का १० होरंभ -- महाढक्का ११ भेरी १२ झल्लरी १३ दुंदुभि - वृक्ष के एक भाग को भेदकर बनाया गया वाद्य । १४ मुरज -- शकटमुखी १५ मृदंग १६ नंबी मदंग -- एकतः संकीर्णो अन्यत्र विस्तृतो मुरजविशेष: । १७ आलिंग १८ कुतुम्ब - - चर्मावनद्धपुटो वाद्यविशेषः । १९ गोमुखी २० मर्दल २१ वीणा २२ विपंची -- त्रितंत्री वीणा २३ वल्लकी - सामान्य वीणा परिशिष्ट- ६ ( वाद्य, संगीत परिचय ) २४ महती -- शततंत्रिका वीणा २५ कच्छभी २६ चित्रवीणा २७ बद्धीसा २८ सुघोषा २९ नन्दीघोषा ३० भ्रामरी ३१ षड्भ्रामरी ३२ परवादनी - सप्ततंत्री वीणा ३३ तूणा ३४ तुम्बवीणा ३५ आमोद ३६ झंझा ३७ नकुल ३८ मुकुन्द ३९ हुडुक्की ४० विचिक्की ४१ करटा ४२ डिंडिम Page #512 -------------------------------------------------------------------------- ________________ ४३ किणित ४४ कडंब ४५ दर्दरिका--गोहिया ४६ दर्दरक १० वंश ११ पणव १२ शंख __--बृहत्कल्पभाष्यपीठिका २४ वृत्ति संगीत ४७ कलशी ४८ मडुक ४९ तल ५० ताल ५१ कांस्यताल ५२ रिंगिसिया ५३ लत्तिया ५४ मगरिका ५५ सुसुमारिया ५६ वंश ५७ वेणु ५८ वाली ५९ परिल्ली ६० बद्धता गीत के तीन प्रकार हैं :१ प्रारंभ में मृदु २ मध्य में तेज ३ अन्त में मन्द --स्थानाङग ७, उ. ३ -अनुयोगद्वार गीत के दोष १ भीतं--भयभीत मानस से गाया जाय, २ द्रुतं-बहुत-शीघ्र-शीघ्र गाया जाय ३ अपित्थं-श्वास युक्त शीघ्र गाया जाय अथवा ह्रस्व स्वर लघु स्वर से ही गाया जाय। --राजप्रश्नीय सूत्र ६४ १ भंभा २ मुकुन्द ३ मद्दल ४ कडंब ५ झल्लरि ६ हुडुक्क ७ कांस्यताल ८ काहल ९ तलिमा ४ उत्तालं--अति उत्ताल स्वर से व अवस्थान ताल से गाया जाय, ५ काकस्वरं--कौए की तरह कर्ण-कटु शब्दों से गाया जाय। ६ अनुनासिकम्--अनुनासिका से गाया जाय । ---अनुयोगद्वार गीत के आठ गुणः१ पूर्ण-स्वर, लय और कला से युक्त गाया जाय । २ रक्त--पूर्ण तल्लीन होकर गाया जाय । Page #513 -------------------------------------------------------------------------- ________________ ३ अलंकृत--स्व र विशेष से अलंकृत होकर २ पद-सम--पदविन्यास से युक्त। गाया जाय । ३ ताल-सम-ताल के अनुकूल कर आदि का ४ व्यक्तं--स्पष्ट गाया जाय । हिलाना । ५ अविघुष्टं--अविपरीत स्वर से गाया जाय । ४ लय-सम--वाद्य यन्त्रों के साथ स्वर मिलाकर ६ मधुरं--कोकिला की तरह मधूर गाया जाय गाना । ७ समं--ताल, वंश, व स्वर से समत्व गाया ५ ग्रह-सम--बांसुरी या सितार की तरह गाना । ग्रहसमबासुरा या जाय । ६ निश्वसितोच्छ्वसितो सम-श्वास ग्रहण ८ सुललितं--कोमल स्वर से गाया जाय। करने और निकालने का क्रम व्यवस्थित । अन्य आठ गुण :-- ७ संचार-सम--वाद्य यंत्रों के साथ गाना १ उरोविशुद्ध-वक्षस्थल से विशुद्ध होकर निक --स्थानाङग ७।३।२५ लना। --अनुयोगद्वार गा० ७ २ कण्ठविशुद्ध- स्वर भंग न हो । ३ शिरोविशुद्ध-मूर्धा को प्राप्त होकर भी जो प्रकारान्तर से अन्य आठ गुण ::-- __ स्वर-नासिका से मिश्रित नहीं होता. । १ निर्दोष--गीत के बत्तीस दोष से रहित गाना । ४ मृदुक-जो राग कोमल स्वर से गाई जाय । २ सारवन्तं-विशिष्ट अर्थ से युक्त गाना । ५ रिडिगत--आलाप के कारण स्वर अठखेलियां ३ हेतयक्तं--गीत से निबद्ध, अर्थ का गमक और करता-सा प्रतीत हो। हेतु युक्त । ६ पदबद्ध--जो गेय पद विशिष्ट लालित्य युक्त ४ अलंकृतं--उपमादि अलंकारों से युक्त । भाषा में निर्मित किये गये हों। ५ उपनीतं--उपनय से युक्त । ७ समताल प्रत्युत्क्षेप--नर्तकी का पादनिक्षेप और ताल प्रत्युत्क्षप-नतका का पादानक्षप आर ६ सोपचारं--कठिन न हो, ताल आदि परस्पर मिले हों। ७ मितं--संक्षिप्त व सार युक्त । ८ सप्त स्वर सीमर-सातों स्वर अक्षरादि मिलान '८ मधुरं-योग्य शब्दों के चयन से श्रुति-मधुर खाते हों। --स्थानाङ्ग अक्षरादि सम भी सात प्रकार का है :-- १ अक्षर-सम--ह्रस्व, दीर्घ, प्लुत, सानुनासिक से छन्द के तीन प्रकार :-- युक्त । १ सम-चारों पाद के अक्षरों की संख्या समान Page #514 -------------------------------------------------------------------------- ________________ २ अर्धसम--प्रथम और तृतीय ; द्वितीय और चतुर्थ पाद समान हों। ग्राम और मूर्च्छनाएँ :सात स्वरों के तीन ग्राम हैं : ३ विषमसम--किसी भी पाद की संख्यां एक दूसरे से नहीं मिलती हो। -अनुयोग द्वार गा० १० सतस्वर १ षड्ज ग्राम २ मध्यम ग्राम, २ गांधार ग्राम षड्ज ग्राम की सात मूर्च्छनाएँ : १ षड्ज--नासिका, कंठ, छाती, ताल, जिह्वा, दांत, इन छह स्थानों से उत्पन्न । २ वृषभ--जब वायु नाभि से उत्पन्न होकर कण्ठ और मूर्धा से टक्कर खाकर वृषभ के शब्द की तरह निकलता है । १ मार्गी २ कौरवी, ३ हरिता, ४ रत्ना ५ सारकान्ता ६ सारसी ७ शुद्ध षड्ज मध्यम ग्राम की सात मूर्च्छनाएँ --- ३ गांधार--जब वायु नाभि से उत्पन्न होकर हृदय और कण्ठ को स्पर्श करता हुआ सगंध निकलता है। १ उत्तरमंदा २ रत्ना ४ मध्यम --जो शब्द नाभि से उत्पन्न होकर हृदय से टक्कर खाकर पुनः नाभि में पहुँचे । अर्थात् अन्दर ही अन्दर गूंजता रहे । ५ पञ्चम--नाभि, हृदय. छाती कंठ और सिर इन पाँच स्थानों से उत्पन्न होने वाला स्वर । ३ उत्तरा ४ उत्तरासमा ५ समकान्ता ६ सुवीरा ७ अभिरूपा गांधार ग्राम की सात मूर्च्छनाएँ ६ धैवत--अन्य सभी स्वरों का जिसमें मेल हो, इसका अपर नाम रैवत भी ७ निषाद--जो स्वर अपने तेज से अन्य स्वरों को दबा देता है और जिसका देवता सूर्य हो। १ नदी २ क्षुद्रिका ३ पूरिमा ४ शुद्धगान्धार ५ उत्तरगांधार Page #515 -------------------------------------------------------------------------- ________________ ६ सुष्ठुतर मायामा ७ उत्तरायत कोटिमा संगीत शास्त्र में मूर्च्छनाओं के नाम अन्य उपलब्ध होते हैं - ३ मदुमध्यमा ४ शुद्धा ५ अत्रा ६ कलावती ७ तीव्रा १ ललिता २ मध्यमा ३ चित्रा ४ रोहिणी ५ मतंगजा ६ सौबीरी ७.षण्मध्या १ रौद्री २ ब्राह्मी ३ वैष्णवी ४ खेदरी ५ सुरा ६ नादावती ७ विशाला १ पंचमा २ मत्सरी Page #516 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૭ કલ્પસૂત્રને સંક્ષિપ્ત પારિભાષિક શબ્દ-કેશ અલક – કલ્પનો એક ભેદ, જુઓ કલ્પ શબ્દ. અમભકત – લગોલગ આઠ સમય (વખત) સુધી આહાર પાણીને પરિત્યાગ, અર્થાત કેવળ આહારનો ત્યાગ- ત્રણ દિવસના ઉપવાસ, તેલા. અનગાર – મુનિ, ગૃહનો ત્યાગ કરીને મુનિવૃત સ્વીકાર કરવાવાળા શ્રમણ. અનુત્તરૌપપાતિક- અનુત્તર - સર્વશ્રેષ્ઠ દેવ વિમાનમાં, પપાતિક - જન્મ લેવાવાળા દેવ. અનુત્તર વિમાન- સર્વશ્રેષ્ઠ દેવ વિમાન અભિગ્રહ- દઢસંકલ્પ, નિશ્ચય કે જે જ્યાં સુધી, સફળ થતો નથી ત્યાં સુધી ગુપ્ત રાખવામાં આવે છે. અવગ્રહ- ચાતુર્માસમાં એક સ્થાનમાં રહ્યા પછી આસપાસના ક્ષેત્રમાં જવા આવવાની મર્યાદાનું નિર્ધારણ કરવું. અવધિજ્ઞાન – ઈન્દ્રિયોની સહાયતા વિના થવા વાળા રૂપી પદાર્થોનું જ્ઞાન. અવધિજ્ઞાની અવધિજ્ઞાન પ્રાપ્ત થયું છે જેને તે સાધક અનશન–અશન - ભજન, ભજનનો પરિત્યાગ કરવો - એનશન એક પ્રકારનું તપ અવસર્પિણી– કાળચક્રને અર્ધ ભાગ, ભૂમિ, વૃક્ષ વગેરે વસ્તુઓનો સ્વારસ્ય તથા મનુષ્યને પુરુષાર્થ વગેરે ગુણ જે કાળક્રમમાં ક્રમશ: ઘટતો જાય છે. તે સમય, કાળચક્રનો અપકર્ષયુગ. અવસ્થાપિની- મનુષ્ય વગેરેને ગાઢ નિદ્રા પમાડી દેવાવાળી એક વિઘા. અષ્ટાંગ મહાનિમિત્ત- આઠ જાતની નિમિત્ત વિદ્યા જેવી કે, (૧) અંગ વિદ્યાશરીરનાં અંગોપાંગના ફરકવાથી લાભાલાભનું જ્ઞાન, (૨) સ્વપ્ન વિદ્યા - શુભાશુભ સ્વપ્નનું ફળશાન (૩) સ્વરવિદ્યા - કાક, શૃંગાલ ધૂવડ વગેરે પક્ષીઓના સ્વરથી થનારા લાભાલાભનું પરિજ્ઞાન (૪) ભૂવિઘા - ભૂકંપ વગેરે દ્વારા થનાર લાભાલાભનું જ્ઞાન (૫) લક્ષણ વિદ્યા - શરીર ઉપરના તલ, મસા વગેરે લક્ષણોથી થનાર શુભાશુભનું પરિજ્ઞાન, (૬) રેખા વિજ્ઞાન - હાથ, પગ વગેરેની રેખાઓ ઉપરથી શુભાશુભ પરિજ્ઞાન,સામુદ્રિક શાસ્ત્ર, (૭) આકાશવિજ્ઞાન - આકાશમાં થવાવાળ ઉલ્કાપાત વગેરે આકસ્મિક આઘાતે ઉપરથી લાભાલાભનું જ્ઞાન, (૮) નક્ષત્ર વિદ્યાનક્ષત્રના ઉદય -અસ્ત વગેરે ઉપરથી શુભાશુભનું પરિજ્ઞાન. અષ્ટકર્મ-જુએ “કર્મ' શબ્દ નિક્ષેપણાસમિતિ- જુઓ “સમિતિ આભોગિક- અવધિ જ્ઞાનને એક એવા પ્રકાર Page #517 -------------------------------------------------------------------------- ________________ દ આયામ – ચાખા વગેરેનું ધાવણ (ધાણ) આયુષ્ય કર્મ – જુઓ ‘કર્મ’ આરા કે જે ઉત્પન્ન થયા પછી કદી નાશ થતા નથી, કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં સુધી રહેવાવાળું જ્ઞાન ઈર્યા સમિતિ – જુઓ ‘સમિતિ’ ઉપપાત – નરક અને દેવયોનિમાં જન્મ ગ્રહણ કરવા તેને ઉપપાત કહે છે. ફર્મ આરા-ચક્ર. જે રીતે રથ, ગાડી વગેરેના ચક્ર લાગેલ હાય છે તેવાં જ કાળ રૂપી રથનાં પણ ચક્ર (આરા) હાય છે. એવા બાર આરાનું એક કાળચક્ર થાય છે કે જે વીસ કોડાકોડી સાગરોપમનું હોય છે. કાળચક્રના છ આરા અવસર્પિણી કાળચક્રના, છ આરા ઉત્સર્પિણી કાળ કહેવાય છે. ઉષ્ણ વિકટ – અગ્નિ ઉપર ઊકળતું પાણી ઉત્સ્વદિમ – લેટ વગેરેનું ધેણ જુમતિ – મન:પર્યવજ્ઞાનનો એક ભેદ. આ જ્ઞાનથી મનના ભાવ જાણી શકાય છે. આ જ્ઞાન થયા પછી પાછું ચાલ્યું પણ જાય છે તથા વિશુદ્ધ હોતું નથી. અધિક એષણસમિતિ – જુએ ‘સિમિત’ - આત્માના મૂળ ગુણાને આચ્છાદિત કરવાવાળી સૂક્ષ્મપૌલિક શકિત તેના આઠ ભેદ થવાથી ‘અષ્ટકર્મ ચાર ઘાતી કર્મ અને ચાર અઘાતી કર્મનાં નામથી પણ પ્રસિદ્ધ છે. કલ્પ = કલ્પસૂત્ર આઠ ભેદ – (૧) જ્ઞાનાવરણ - જ્ઞાનશકિતને આવરણ અર્થાત ઢાંકવાવાળું કર્મ, (૨) દર્શનાવરણ – દર્શન (સામાન્યત: બાધ)શકિતને ઢાંકવાવાળું (૩) મેાહનીય - આત્મસ્વરૂપના અવળેાધને રોકીને મેહમાં ફસાવવાવાળું, (૪) અંતરાય—દાન, લાભ, ભાગ વગેરેમાં વિઘ્ન ઉપસ્થિત કરવાવાળું. (૫) વેદનીય સુખદુ:ખનું નિમિત્ત બનવાવાળું, (૬) આયુષ્ય - જીવન ધારણનું નિમિત્ત (૭) નામકર્મજાતિ, યશ, અપયશ, ગતિ, વગેરેનું નિમિત્ત, (૮) ગોત્ર - ઊંચતા, નીચતા વગેરેનું નિમિત્ત. તેમાં પ્રથમ ચાર કર્મ આત્માના મૂળ સ્વરૂપનો ઘાત કરવાવાળાં હાવાથી ઘાતી કર્મ કહેવાય છે બાકીનાં ચાર અઘાતી કર્મ છે. - નીતિ, આચાર, મર્યાદા વિધિ અને સમાચારી. કલ્પના દશ ભેદ છે (૧) આચેલકય(૨) ઔદેશિક, (૩) શય્યાતર પિંડ (૪) રાજપિંડ (૫) કૃતિકર્મ (૬) વ્રત, (૭) જ્યેષ્ઠ, (૮) પ્રતિક્રમણ, (૮) માસકલ્પ, (૧૦) પર્યુષણ કલ્પ (વિવરણને માટે જુએ પાનાં ૩ થી ૧૬ સુધી.) કાયોત્સર્ગ – શરીર વગેરેના વિકલ્પથી મુકત થઈને ધ્યાન કરવું, એક જાતની ધ્યાન મુદ્રા. કાયગુપ્તિ –જુઓ ‘ગુપ્તિ’ કલકર – કુળની વ્યવસ્થા કરવાવાળા, યુગની આદિમાં જ્યારે માનવ-પ્રજા Page #518 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ છે કે સમુહના રૂપમાં વ્યવસ્થિત લી ન હતી તે યુગમાં સર્વમિ કુલ વ્યવસ્થાનો પ્રારંભ કરવાવાળા કુલકર કહેવાય. તે યુગમાં સાત કુલકર થયા, જેમાં અંતિમ કુલકર હતા ભગવાન ઋષભદેવના પિતા નાભિ રાજા. ભેદ છે. (૧) મને ગુપ્તિ - મનને સંયમ, (૨) વચનગુપ્તિ - વાણીને સંયમ, (૩) કાયગુપ્તિ - શરીરને સંયમ : ગદહાસન – ગાયને દોહતી વખતે ગોવાળ જે રીતે બેસે છે તે રીતે બેસવું તે ગોદહાસન છે. કેવલવરશાન – નિખિલ વિશ્વમાં જડ, ચેતન નાં ભૂત – ભવિષ્ય અને વર્તમાન કાળનાં સમસ્ત ભાવેને જાણવા વાળું શ્રેષ્ઠતમ જ્ઞાન - ત્રિકાળ જ્ઞાન કેવળજ્ઞાની- કેવળજ્ઞાનને ધારણ કરવાવાળા મહાન આત્મા. ગંધહસ્તી - તે શ્રેષ્ઠ જાતિને હાથી કે જેના શરી રમાંથી એક જાતની વિચિત્ર ગંધ નિકળતી રહે છે કે જેના કારણે અન્ય હાથી ભય પામે છે. ચઉદસમભકત- લગોલગ ચૌદ વખત સુધી આહાર વગેરેનો પરિત્યાગ કરવો, છ દિવસના ઉપવાસ. લુક – નાની ઉમરના શ્રમણ, લધુ મુનિ ચતુર્થભકત – લગલગ ચાર વખત સુધી આહાર વગેરેને પરિત્યાગ કરવો, એક દિવસના ઉપવાસ. રચવન ખાદિમ ફળ વગેરે ખાદ્ય પદાર્થ ગણધર- તીર્થંકરના મુખ્ય શિષ્ય કે જે ગણની વ્યવસ્થા કરે છે તથા તેમનાં પ્રવચનને સૂત્ર · આગમ રૂપમાં ગ્રથિત કરે છે. ગણનાયક- ગણતંત્ર રાજ્ય વ્યવસ્થાના પ્રધાન પુરુષ - મુખ્ય નેતા. ગણાવચ્છેદક- મુનિસમૂહને ‘ગણ” કહે છે. ‘ગણની સુરક્ષા અને વિકાસને માટે મુનિમંડળને સંયમ વગેરેની દષ્ટિથી સંભાળવાવાળા પ્રમુખ મુનિ. ગણિપિટક - બાર અંગેનું સમૂહવાચક નામ ગણિપિટક છે. ગણી-ગણની વ્યવસ્થા કરવાવાળા અધિકારી મુનિ - આચાર્ય. ગુપ્તિ- વિવેકપૂર્વક આત્મ સંયમ, નિયમન કરવું તે ગુપ્તિ છે. ગુપ્તિના ત્રણ નારક અને દેવતાના આયુષ્ય ના ક્ષયને “યવન” કહેવામાં આવે છે અર્થાત “દેવ અને નારકનું મૃત્યુ. ચાઉલેદક- ચેખાનું ધણ રયુત થવું - દેવ અને નરક ગતિમાં મૃત્યુ પ્રાપ્ત કરવું. ચૌદહપૂર્વ- જેન પરંપરાનાં મૂળ અંગ બાર છે. બારમું અંગ દષ્ટિવાદ ( કે જે વર્તમાનમાં વિછિન્ન છે) માં ચૌદ પૂર્વ આવે છે કે જેનું જ્ઞાન અત્યંત વિસ્તૃત માનવામાં આવે છે. છદ્રભકત - લગોલગ છ વખત સુધી આહાર Page #519 -------------------------------------------------------------------------- ________________ ૬૮ જવાદક – જવનું ધાણ જાતિસ્મરણ જ્ઞાન – પેાતાના પૂર્વ જન્મનું જ્ઞાન જાતિ - સ્મૃતિ જયોતિષ્ટદેવ – સૂર્ય, ચંદ્ર ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે જ્યાતિષ્ક દેવ કહેવાય છે. તિલાદક – તેલ વગેરેને ધાયેલું પાણી, ધાણ. તુષાદક – નુષ અર્થાત્ ફોતરાં દાળ વગેરે ફોતરાંવાળી વસ્તુનું ધાણ દડનાયક - દત્તિ વગેરેને ત્યાગ કરવા. બે દિવસના ઉપવાસ. નામકર્મ – પર્યાપ્તિ - પલ્યોપમ નગરગુપ્તિક – નગરની પ્રજામાં ન્યાય તથા વ્યવસ્થા માટે દંડ વગેરેની વ્યવસ્થા કરવાવાળા અધિકારી. જોડાયેલ અને એક વખતમાં અક્ષતરૂપમાં દેવામાં આવતાં આહાર પાણી. વ્યવસ્થાના જવાબદાર અધિકારી. કોટવાળ વગેરે જુઓ ‘કર્મ’ શરીર, ઈંદ્રિય વગેરેની રચનાની યોગ્યતાની પૂર્ણતા. એક વિશેષ પ્રકારનું સમય સૂચકમાપ - અંકો દ્વારા જે સંખ્યા પ્રગટ ન કરી શકાય તેને ઉપમા દ્વારા પ્રગટ કરવાની હોય છે. પલ્ય, એક વિશેષ પ્રકારનું માપ છે. તેની ઉપમાંથી કાળગણના કરવી, તે પલ્યોપમ કહેવાય છે. અર્થાત સંખ્યાતીત વર્ષ - અસંખ્ય કાળ. કલ્પસૂત્ર પાદપાપગમન – અનશન તપની વિશેષ અવસ્થા; અનશન ગ્રહણ કરીને મૃત્યુ સુધી વૃક્ષ (પાદપ) ની માફ્ક શરીર સ્થિર કરીને સમાધિસ્થ રહેવું પાદપાપગમન સંથારો કહેવાય છે. પીવાનું સાદું પાણી પરિષ્ઠાપનિકા સમિતિ – જુઓ ‘સમિતિ’ પુરુષાદાનીય – પાન – પૌરુષી – પ્રહર – પ્રતિમા – બલિકર્મ - ભવનપતિ – મનુષ્યોમાં આદરણીય શ્રેષ્ઠ; ભગવાન પાર્શ્વનાથનું વિશેષણ ગૃહ દેવતાનું પૂજન કરવું. ભકતપ્રત્યાખાન – ભકત અર્થાત્ ભાજનપાણી અથવા ભાજનના પરિત્યાગ કરવા —ભકતપ્રત્યાખાન છે. સમયનું એક. માપ, અહોરાત્ર (દિનરાત) ને આઠમે। ભાગ એક પૌરસી (પહેાર) કહેવાય છે. દિવસમાં ચાર પારુપી હોય છે. રાતમાં ચાર. જુએ “પૌરુષી” સાધુ અને શ્રાવકના સામાન્ય નિયમે સિવાય વિશેષ પ્રકારના કઠોર નિયમા કે તપશ્ચર્યા વગેરેનું આચરણ કરવું તે પ્રતિમા કહેવાય છે. ભિક્ષુની બાર પ્રતિમા છે અને શ્રાવકની અગિયાર. વિશેષ પ્રકારની દેવજાતિ કે જે ભવનામાં રહે છે. ભાષા સમિતિ – જુઓ ‘સિમિત’ Page #520 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૬૯ મડંબ જે સ્થળની ચારેય બાજુ બળે ગાઉ સુધી કોઈ ગામ ન હોય તે સ્થળ વિશેષ. અને વનમાં ક્રીડા કરે છે. જેમને વનપિશાચના નામથી પણ ઓળખવામાં આવે છે. વિકટ – નિર્દોષ આહાર પાણી મન : પર્યવ જ્ઞાન- મનના ભાવને જાણવાવાળું શાન, આ જ્ઞાન માત્ર સંયમીને જ થાય છે. વિકટગૃહ ગામની પંચાયત કે લોકોને ભેગા મળવાનું સ્થાન ચબુતરો વગેરે મને ગુપ્તિ- જએ “ગુપ્તિ ભારણાંતિક સંલેખના – જીવનના અંત સમયમાં મૃત્યુ પયત આહાર વગેરેને પરિત્યાગ કરવો. વિકૃષ્ટતપ – અઠ્ઠમ ભકત (ત્રણ દિવસના ઉપવાસ) થી અધિક તપ કરવું. યવનિકા - પડદા વિશેષ. વિપુલમતિજ્ઞાન - મન:પર્યાય જ્ઞાનને ભેદ. આ જ્ઞાનમાં ભાવોની વિશુદ્ધિ વિશેષ રહે છે તથા કેવળજ્ઞાન પર્યંત સ્થાયી રહે છે. રસવિકૃતિ વિચારભૂમિ- શૌચ વગેરેને માટે બહાર જવું. જે સરસ વસ્તુઓના સેવનથી મનમાં વિકાર વગેરે ઉત્પન્ન થવાની સંભાવના છે તેને રસવિકતિ - વિગય કહે છે. વિયનવ જાતનાં હોય છે દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ દારૂ અને માંસ. વિહારભૂમિ - સ્વાધ્યાય વગેરેને માટે એકાંત સ્થાનમાં જવું. વૃષ્ટિકાય - વરસાદ, ટીપાં કે સવારે વૈમાનિક દેવ- વિમાનમાં ઉત્પન્ન થવા વાળી દેવજાતિ, લોકાંતિક- એક જાતિના દેવ કે જે બ્રહ્મલોકના અંતમાં રહે છે તથા તીર્થકર જ્યારે દીક્ષા લેવાને સંકલ્પ કરે છે ત્યારે તેને વિશ્વકલ્યાણને માટે પ્રાર્થના કરવા આવે છે. વૈક્રિયલબ્ધિ – શરીરને નાનાં મોટાં વગેરે જુદાં, જદાં રૂપમાં બદલવાવાળી શકિત વિશેષ જે દેવ અને નારકમાં જન્મજાત હોય છે. મનુષ્ય વગેરેમાં યોગ, તપ વગેરે દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે. વચનગુપ્તિ વાદી જુએ “ગુપ્તિ વાદવિવાદ કરવામાં નિપુણ (વાદલબ્ધિ) વાદવિવાદ કરવાની યોગ્યતાવાળી વિશેષ શકિત. વૈક્રિય સમુદ ઘાત-શરીરને તથા શરીરમાં પરમાણુ એને વિશેષ રૂપમાં બદલવાની કરવામાં આવતી વિશેષ પ્રક્રિયા વાણવ્યંતર– એક જાતિના દેવ કે જે વન વિશેષમાં ઉત્પન્ન થાય છે, રહે છે શ્રુતકેવળી – ચૌદ પૂર્વના જ્ઞાતા શ્રમણ Page #521 -------------------------------------------------------------------------- ________________ de સાગરોપમ સમિતિ - અસંખ્યાત પ્રભ્યાપમ જેટલા કાળ સાગર કહેવાય સાગરથી છે. ઉપમિત કરવા યોગ્ય કાળ સાગરોપમ. શ્રામણ જીવનમાં સમ્યક્ પ્રકાર (વિવેકપૂર્વક) થી ગતિ કરવાનું નામ સમિતિ છે. કામણ જીવનની સમસ્ત પ્રવૃત્તિઓને પાંચ રૂપમાં વહે‘ચીને ‘પાંચ સમિતિ' નું રૂપ આપેલ છે. (૧) ઈર્યા સમિતિસાવધાની કે યત્ન પૂર્વક ચાલવું (૨) ભાષા સિમિત વિવેક અને યત્નપૂર્વક બાલવું. (૩) એષણાસમિતિ—ખાવાપીવા પહેરવા વગેરે કાર્ય માટે શુદ્ધ, નિર્દોષ વસ્તુનું યત્ના પૂર્વક ગ્રહણ (યાચના) કરવું (૪) આદાન ભાંડમાત્ર નિક્ષેપણા સમિતિ–પેાતાનાં વસ્ત્ર— પાત્ર વગે૨ે ઉપકરણાને વિવેકપૂર્વક ઉપાડવાં કે વિવેકપૂર્વક રાખવાં (૫) પરિષ્ઠાપનિકા સમિતિ – નાખી દેવા કે છેડવા યોગ્ય વસ્તુને ઉચિત સ્થાન ઉપર વિવેકપૂર્વક ફેવી કે છેડવી.. - સ્વાદિમ સૌવીર સંખડી (સુખડી) મિષ્ટાન, પકવાન તથા મિષ્ટાન વગેરે જ્યાં બનતાં હોય તે સ્થાન, ભાજન વગેરેનું સ્થળ . સંધિપાલ સંર્વેદિમ કલ્પસૂત્ર મુખવાસ વગેરેને માટે સ્વાદ વાળા ખાદ્ય પદાર્થ કાંજી રાજ્યો વચ્ચે વિગ્રહ વગેરે સમસ્યાએ ઉકેલાવીને સંધિ કરાવવાવાળા અને સંધિની રક્ષાના જવાબદાર અધિકારી રાજદૂત. વૃક્ષનાં પાંદડાં વગેરે ઊકાળીને તેના ઉપર છટકાવવામાં આવતું પાણી. શુવિકટ (ક) જુએ ‘ઉષ્ણ વિકટ’ હરિêગમેસી – દેવરાજ ઈંદ્રના એક સેનાપતિ તથા વિશેષ કાર્યદક્ષદૂત કે જે ગર્ભપરિવર્તન વગેરેની કળામાં પ્રવીણ હોય છે. Page #522 -------------------------------------------------------------------------- ________________ कल्पसूत्र विवेचन में प्रयुक्त ग्रन्थसूची अष्टांगहृदय (वाग्भट्ट) अंगुत्तरनिकाय अन्तकृद्दशा अर्धमागधी कोष-रत्नचन्द जी म. अनुयोगद्वार टीका अमरकोष अभिधानचिन्तामणि कोष अभिधान राजेन्द्र कोष आचारांग सूत्र आचारांग टीका आचारांग- मलयगिरि वृत्ति आप्टे संस्कृत-इंग्लिश-डिक्सनरी भाग १ आवश्यक चूर्णि आवश्यक भाष्य आवश्यक हारिभद्रीय टीका आवश्यक नियुक्ति (भद्रबाहु) आवश्यक मलयगिरि वृत्ति इण्डियन एन्टीक्वेरी ईशावास्योपनिषद् उत्तराध्ययन सूत्र उत्तराध्ययन (बृहद् वृत्ति, शान्त्याचार्य) उत्तरपुराण उत्तराध्ययन, बृहत्वृत्ति उपदेशमालादोघट्टी टीका ऋग्वेद ऋषि मण्डल प्रकरण ओघनियुक्ति कथा कोष प्रकरण (जिनेश्वर सूरि) कल्पसूत्र सुबोधिका - विनय विजय कल्पसुबोधिका-गुजराती अनुवाद (साराभाई नबाब) कल्पसूत्र (पुण्यविजय जी) कल्पसूत्र (मणिसागर) कल्पसूत्र-कल्पलता (समयसुन्दरगणि) कल्पसूत्र - कल्पद्रुम कलिका कल्यार्थबोधिनी कल्पसूत्रसंदेहविषौषधि कल्पसमर्थनम् कल्पसूत्र चूर्णि कल्पसूत्र नियुक्ति कल्पसूत्र (पृथ्वीचन्द टिप्पणकम्) काललोक प्रकाश कौटिलीय अर्थशास्त्र चउप्पन्नमहापुरुष चरियं-प्राकृतग्रन्थ परिषद् वाराणसी-५ चार तीर्थकर (पं. सुखलाल जी) छांदोग्योपनिषद् जम्बूद्वीप प्रज्ञप्ति जम्बूद्वीप प्रज्ञप्ति, सटीक जैनपरंपरा नो इतिहास जैन साहित्य का इतिहास (पीठिका) -पं. कैलाशचन्द्र जी शास्त्री तत्त्वार्थ-सूत्र तत्त्वार्थ भाष्य तत्त्वार्थ भाष्य टीका तित्थोगालिय पइन्ना तैत्तिरीयारण्यक तैत्तिरीयोपनिषद् Page #523 -------------------------------------------------------------------------- ________________ दशवकालिक दशवैकालिक-अगस्त्यसिंह चूर्णि दशवैकालिक-जिनदास चूर्णि दशवकालिक नियुक्ति दशवकालिक-हारिभद्रीय वृत्ति दशाश्रुतस्कंध दशाश्रुतस्कंध चूर्णि धनंजय नाममाला धर्मसंग्रह वृत्ति धवला टीका नारायणोपनिषद् निबन्ध निचय (कल्याणविजय) निशीथ सूत्र निशीथ चूर्णि निशीथ भाष्य पउमचरियं (विमल सूरि) पट्टावली पराग पद्मचरितं - रविसेन आचार्य पद्मपुराण पन्नवणा सूत्र पर्युषणा कल्प सूत्रम् (केशर मुनि) पार्श्वनाथ चरित्र-भावदेव सूरि पुराणसार प्रवचनसारोद्धार वृत्ति प्रशमरति प्रकरण प्रश्नव्याकरण बुद्धिस्ट हाइब्रिड संस्कृत ग्रामर-एण्ड डिक्सनरी खण्ड २ बृहत्कल्पभाष्य बृहदारण्यकोपनिषद् भगवती आराधना भगवती सूत्र भरतेश्वर बाहुबलि वृत्ति (शुभ शील गणी) मनुस्मृति भट्ट मेधातिथि का भाष्य महापुराण महावीरचरियं - गुणचन्द्र महावीरचरियं-नेमिचन्द्र महावीर जीवन दर्शन - देवेन्द्र मुनि मुण्डकोपनिषद मुनि श्री हजारीमल स्मृतिग्रन्थ योगशास्त्र- हेमचन्द्र आचार्य । योगशास्त्र - स्वोपज्ञवृत्ति लघुक्षेत्र समास लोकप्रकाश वसुदेव हिन्डी वाजसनेयी संहिता विशुद्धिमग्गो विशेषावश्यक भाष्य वीरनिर्वाण संवत और जैन कालगणना वीर विहार मीमांसा - विजयेन्द्र सूरि शान्तिनाथ चरित्र श्वेताश्वतरोपनिषद् स्थानांग - अभयदेव वृत्ति (टीका) सत्तरियसय ठाणा सप्तति स्थानक (आचार्य सोमतिलक) सुत्तागमे सूत्रकृताङग सूत्रार्थ प्रबोधिनी सूत्रकृतांग (शीलांकाचार्य टीका) श्रमण भगवान महावीर (कल्याणविजय गणी) श्रीमद् भागवत समवायांग सूत्र-मुनि कन्हैयालाल जी समवायांग (अभयदेव वृत्ति) शब्दरत्न समन्वय कोष हरिवंश पुराण त्रिषष्टि शलाका पुरुष चरित्र-आचार्य हेमचन्द्र ज्ञाताधर्मकथांग Page #524 -------------------------------------------------------------------------- ________________ शुद्धिपत्र मूलपाठ पृष्ठ पंकित ० सागरोवम. माहणीए कलंबुयं अहीण. ० G एयं 0 अशुद्ध सागरोवस. माहकीए कलंबुएं अह ण. एवं वीयी पुक्खिवइ ० रासि अब्भुणुनाया उवट्ठ णसालं ० सभयंसि खतिय ० भयभखाणं वीयी० पक्खिवइ ० रासि V 0 0 0 १०७ अब्भणुन्नाया उवाणसालं • समयंसि खत्तिय० भयभेरवाणं 0 १५८ 0 or G ० ० आहारण (ओहिनाणीणं) परिनिव्वुडेनि अंतभकासी चोद्दम० एवमाहिज्जति नच्चभत्तियस्स निन्नत्थ or आहरण ओहिनाणीणं परिनिव्वुडे अंतमकासी चोद्दस० एवमाहिज्जति निच्चभत्तियस्स नन्नत्थ लोणासायण ३२४ W ३५२ ३५२ ३५७ र W लोण सायण ० Page #525 -------------------------------------------------------------------------- ________________ ક૯પસૂત્ર અર્થ અને વિવેચનનું શુદ્ધિપત્ર શુદ્ધ અશુદ્ધ તી કરના તીર્થકરેના ૫૦ ઉત્પન્ન ૫૬ ઉત્પન દર્શનાથ પ્રવજત દર્શનાર્થે ૫૩ પ્રવૃજિત સુવ્યથા સુવ્યવસ્થા ક્રોધિત કોધિત રોપાયમાન 3 કોપાયમાન અર્થ ૯૯ ચાથ ૧૧૭ t૩મ ૧૬૫ વિજય વિજ વિશે ૧૮૨ વિશેષ ૨૦૭ ધન ઢય ધનાઢય ૨૪ હતા પૃથિવી ૨૧૨ ૨૧૩ તેમને ૨૩૨ પૃથિવા તેનને વ્યઘાત ભ ઈએએ ભાઈએ નાં વ્યાઘાત ૨હ્ય ભાઈએાએ ૨૯૨ ભાઈઓનાં ૩૧૪ મુધી સુધી ૩૨૦ વિશિષ્ટ વિશિષ્ટ ૩૩૩ ૨૩૬ ૨૫૫ ૩૬૦ ૩૮ર પરનું ઝવેયક પર - પરંતુ ઝવેયક પર વૃદ્ધિ પરિસ્થિતિમાં માર્ગ પરિસ્થિમ ૩૮૯ માગ Page #526 -------------------------------------------------------------------------- ________________ C