SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર जोइरसाणं अंजणाणं अंजणपुलयाणं रययाणं जायरूवाणं सुभगाणं अंकाणं फलिहाणं रिट्ठाणं अहाबायरे पोग्गले परिसाडेइ, २ त्ता अहासहुमे पोग्गले परियादियति ॥ २६ ॥ 0 અર્થ: ત્યારબાદ પાતિ સેનાના સેનાપતિ હિરણૈગમેષી દેવ દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રની આ આજ્ઞા સાંભળીને પ્રસન્ન થયા યાવત હર્ષિત હૃદયથી બન્ને હાથ ભેગા કરી અંજલિબદ્ધ થઈને “દેવની જેવી આજ્ઞા” આ પ્રમાણે તે આજ્ઞા- વચનને વિનયપૂર્વક સ્વીકાર કરે છે અને સ્વીકાર કરીને દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રની પાસેથી નીકળે છે, નીકળીને ઉત્તરપૂર્વ દિશા તરફ અર્થાત્ ઈશાન ખૂણામાં જાય છે, ત્યાં જઈને વૈક્રિયસમુદ્ધાતથી સ્વશરીરમાં સ્થિત આત્મપ્રદેશાનાં કે કર્મ પુદગળાના સમુહને સખ્યાત યાજન વિસ્તૃત લાંખા ડડાના આકારના બહાર કાઢે છે, ભગવાનને એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં સ્થાપિત કરવા માટે, પાતાના શરીરને અત્યંત નિર્મળ બનાવવા માટે શરીરમાં રહેલા સ્થૂળ પુદ્ગળ પરમાણુને બહાર કાઢે છે, જેવા રત્નનાં, વજાના, વેડ્યનાં, લોહિતાક્ષનાં, મસારગલ્લનાં. હંસગનાં પુલકનાં, સૌગન્ધિકનાં જ્યોતિરસનાં, અંજનના, અંજનપુલકનાં, રજતનાં જાતરૂપનાં, સુભગનાં, અંકનાં, સ્ફટિકનાં અને અરિષ્ટ વગેરે બધી જાતના રત્નાનાં જેવાં સ્થૂળ પુદ્ગળા કાઢે છે અને તેના બદલે સૂક્ષ્મ અને સારરૂપ પુદ્ગળાને ગ્રહણ કરે છે, [~ परियादित्ता दोच्चं पि वेउब्वियसमुग्धाएणं समोहणइ, समोहणित्ता उत्तरवेउब्वियं रूवं विउव्वइ, उत्तरवेउब्वियं रूवं विउव्वित्ता ताए उक्किट्ठाए तुरियाए चवलाए चंडाए जयणाए उध्दुयाए सिघाए दिव्वाए देवगईए वीयीवयमाणे वीयी २ तिरियमसंखे जाणं दीवसमुद्दाणं मज्झ मज्झेणं जेणेव जंबुद्दीवे Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy