SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૭ ઉપસંહાર રહેવાનું કહ્યું છે પરંતુ કાર્યને માટે જે દિવસે જ્યાં ગયેલ હોય ત્યાંનું કાર્ય પૂર્ણ કર્યા પછી ત્યાંથી શીધ્ર જ નીકળી જવું જોઈએ. ત્યાં રાત્રિ વ્યતીત ન કરવી જોઈએ અર્થાત રાત્રિ પિતાના સ્થાને જ આવીને વિતાવવી જોઈએ. – ઉપસંહાર મૂલ્ય: इच्चेयं संवच्छरिय थेरकप्पं अहासुत्तं अहाकप्पं अहामग्गं अहातच्चं सम्मं काएणं फासित्ता पालित्ता सोभित्ता तीरित्ता किट्टित्ता आराहित्ता आणाए अणुपालित्ता अत्थेगइया समणा णिग्गंथा तेणेव भवग्गहणेणं सिझंति बुझंति मुच्चंति परिनिव्वायंति सव्वदुक्खाणमंतं करेंति, अत्थेगइया दोच्चेणं भवग्गहणेणं सिझंति जाव सव्वदुक्खाणमंतं करेंति, अत्थेगइया तच्चेणं भवग्गहणेणं जाव अंतं करेंति, सत्तट्ट भवग्गहणाई नाइक्कमंति ॥२९॥ અર્થ: તે જાતના આ સ્થવિર કલ્પને સૂત્રના કથન અનુસાર, કલ્પ આચારની મર્યાદા અનુસાર, ઘર્મના માર્ગના કથન અનુસાર યથાર્થ રૂપથી શરીર દ્વારા સ્પર્શ કરીને, આચરણ કરીને, સમ્યક્ પ્રકારથી પાલન કરીને, શુદ્ધ કરીને અથવા સુશોભન પ્રકારથી દીપાવીને, કિનારા સુધી લઈ જઈને જીવનના અંત સુધી પાલન કરીને, બીજાઓને સમજાવીને, સારી રીતે આરાધના કરીને અને ભગવાનની આજ્ઞા અનુસાર પાલન કરીને કેટલાએ શ્રમણ નિગ્રંથો તેજ ભવમાં સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે અને સર્વ દુઃખોને અંત કરે છે. કેટલાયે શ્રમણો બીજા ભવમાં સિદ્ધ થાય છે. કોઈ કોઈ શ્રમણે ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે. યાવત સર્વ દુઃખાને અંત કરે છે, તેઓ સાત-આઠ ભવથી અધિક તે સંસારમાં પરિભ્રમણ કરતા નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy