SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૯ કલ્પસૂત્ર મૂલ્ય: वासावासं पज्जोसवियाणं कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अन्नयरिं दिसंवा अणुदिसं वा अवगिज्झिय भत्तपाणं गवेसित्तए, से किमाहु भंते ? ओसन्नं समणा वासासु तवसंपउत्ता भवंति, तवस्सी दुब्बले किलंते मुच्छिज्ज वा पवडिज वा तामेव दिसं वा अणुदिसं वा समणा भगवंतो पडिजागरंति ૨૮૮ાા અર્થ: વર્ષાવાસમાં રહેલા નિર્ગથ અને નિર્ચથીઓએ કઈ એક નિશ્ચિત દિશા કે વિદિશાને ઉદ્દેશ કરીને ભાત પાણી માટે ગવેષણ કરવાનું કલ્પ છે. - પ્રશ્ન - હે ભગવન! એમ કઈ રીતે કહેલ છે? ઉત્તર – શ્રમણ ભગવતે વર્ષાઋતુમાં અધિકતર તપમાં સમ્યફ પ્રકારથી જોડાયેલા હોય છે. તપસ્વી એવા તો શરીરથી દુર્બળ અને થાકેલા હોય છે, કદાચિત તે માર્ગમાં મૂર્છાને પ્રાપ્ત થઈ જાય કે પડી જાય ત્યારે જે તે એક નિશ્ચિત દિશા કે વિદિશામાં ગયેલું હોય તે તે બાજુ શ્રમણ ભગવંત તપસ્વીની ખોજ કરી શકે છે. वासावासं पज्जोसवियाणं कप्पइ निग्गंथाणं वा निग्गंथीण वा जाव चत्तारि पंच जोयणाइं गंतुं पडियत्तए, अंतरा वि से कप्पइ वथए, नो से कप्पइ तं रयणि तत्थेव उवायणावित्तए ॥२८९॥ અર્થ: વર્ષાવાસમાં રહેલા નિગ્રંથ કે નિગ્રંથીઓ ગ્લાન અથવા સણું (સેવા ઔષધિ વગેરે)ના કારણે યાવત ચાર કે પાંચ ભેજન સુધી જઈને ફરીને પાછા ફરવાનું કહ્યું છે અથવા એટલી મર્યાદાની અંદર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy