SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ પરિનિર્વાણ अंतगडे परिनिव्वुड़े सव्वदुक्ख पहीणे चंदे नाम से दोच्चे संवच्छरे पीतिवद्धणे मासे नन्दीवद्वणे पक्खे सुव्वयग्गी नामं से दिवसे उवसमिति पवुच्चइ देवाणंदा नामं सा रयणी निरइ त्ति पवच्चइ अच्चे लवे मुहुत्ते पाणू थोवे सिद्धे नागे करणे सव्वसिद्धे मुहुत्ते साइणा नक्खत्तेणं जोगमुवागएणं कालगए विक्कते जाव सव्वदुक्खप्पही ॥ १२३ ॥ અર્થ : ભગવાન છેલ્લું ચામાસુ કરવા માટે મધ્યમપાવા નગરીના રાજા હસ્તિપાલની રજજુક સભામાં રહ્યા હતા. ચાતુર્માસને ચાથેા માસ અને વર્ષાઋતુના સાતમા પક્ષ (પખવાડિયું) ચાલી રહ્યો હતા અર્થાત કારતક (આસ) કૃષ્ણ પક્ષ (વદ) અમાસના દિવસ હતા. અંતિમ રાત્રિના સમય હતેા. તે રાત્રિમાં શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પ્રાપ્ત થયા. સંસારને ત્યાગી ચાલ્યા ગયા. જન્મગ્રહણની પરંપરાના ઉચ્છેદ કરી ચાલ્યા ગયા. તેમના જન્મ જરા અને મરણનાં બધાં મધના નષ્ટ થઈ ગયાં. ભગવાન સિદ્ધ થયા, ખુદ્દ થયા, મુક્ત થયા, બધાં દુ:ખાના અત કરી પરિનિર્વાણને પ્રાપ્ત થયા. ૨૧૯ શ્રમણ ભગવાન મહાવીર જે સમયે કાળ ધર્મને પ્રાપ્ત થયા તે વખતે ચન્દ્ર નામના બીજે સવત્સર ચાલી રહેલ હતા, પ્રીતિવર્ધન નામના માસ હતા, ન ંદિવર્ધન નામનું પખવાડિયુ હતુ. અગ્નિવેશ ( અગ્નિવેશ્મ ) નામના દિવસ હતા કે જેનું બીજુ નામ ‘ઉપસમ’ પણ કહેવામાં આવે છે, દેવાનંદા નામની રાત્રિ હતી કે જેનું બીજું નામ ‘નિરઇ’ કહેવામાં આવે છે, તે રાત્રિએ અર્થ નામના લવ હતા, મુહૂર્ત નામનેા પ્રાણ હતા, સિદ્ધ નામના સ્તાક હતા. નાગ નામનું કરણ હતું, સર્વાસિદ્ધ નામનુ મુહૂર્ત હતું અને ખરાબર સ્વાતિ નક્ષત્રના યોગ આવેલ હતા. આવા સમયમાં ભગવાન કાળધર્મને પ્રાપ્ત થયા, સંસાર છેાડીને ચાલ્યા ગયા. તેમનાં સંપૂર્ણ દુ:ખ નષ્ટ થઈ ગયાં.કપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy