SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ કલ્પસૂત્ર થઈ ગયાં. તેની ઉપર દસમી શતાબ્દીના આ ઍસીમા વરસનો સમય ચાલી રહેલ છે. मुणिसुव्वयस्स णं अरहओ कालगयस्स जाव प्पहीणस्स एक्कारस वाससयसहस्साई चउरासीइं च वासहस्साई नव य वाससयाइं विइक्कंताई दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे गच्छइ ॥ १७१ ॥ અર્થ અહંત મુનિસુવ્રતને યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયાને અગિયાર લાખ ચોર્યાસી હજાર અને નવસો વરસ વ્યતીત થઈ ગયાં. તે ઉપર આ દસમી શતાબ્દીના એંસીમા વરસને સમય ચાલી રહેલ છે. વિવેચનઃ અહંત મુનિસુવ્રત જૈન પરંપરાના વીસમા તીર્થકર થયા, તેમના સમયને વર્તમાન ભારતીય કાળગણનાની સાથે કઈ મેળ ખાતો નથી. તેનાં કેટલાંક કારણ હોઈ શકે છે પરંતુ તેમની ઐતિહાસિકતા તે એ વાતથી સિદ્ધ છે કે મહાપદ્મ ચક્રવતી તેમના જ સમયમાં થયા કે જેમને પ્રધાન નમુચિ હતો, જેની પાસેથી વિષ્ણુકુમાર મુનિએ ત્રણ ડગલાં ભૂમિ માગીને શ્રમણોનું સંકટ મટાડયું. નવમા બળદેવ મર્યાદા પુરુષોત્તમ રામ, વાસુદેવ લક્ષ્મણ અને પ્રતિવાસુદેવ રાવણ, પણ અહંત મુનિસુવ્રત સ્વામીના સમયમાં થયા એ જૈન ઇતિહાસકારોને સુદઢ મત છે. ૩૪ મૂલ્સ – मल्लिस्स णं अरहओ जाव प्पहीणस्स पन्नहिं वाससयसहस्साई चउरासीइं वाससहस्साइं नव य वाससयाई विइक्कंताई, दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे #ારે રૂ . ૧૭ર / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy