SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ પરિનિર્વાણ : ૨૬૧ અષાડ સુદ ૮ ના દિવસે ઉજ્જયંત શૈલ શિખર ઉપર ખીજા પાંચસેા છત્રીસ અણુગારોની સાથે તેમણે નિર્જળ માસિક તપ કર્યું, જ્યારે ચિત્રા નક્ષત્રના યોગ હતા ત્યારે રાત્રિના પહેલા અને અપરભાગની સધિવેળામાં અર્થાત મધ્યરાત્રિએ નિષદ્યામાં રહેલા (બેઠાં બેઠાં ) અંત અરિષ્ટનેમિ કાળગત થયા. યાવત્ બધાં દુ:ખાથી પૂર્ણ રીતે મુક્ત થયા. મૂ BRIG अरहओ णं अरिने मिस्स कालगयस्स जाव सव्वदुक्खप्पहीणस्स चउरासीइं वाससहस्साइं विइक्कंताई, पंचासीइमस्स य वाससहरसस्स नव वाससयाई विइक्कंताई, दसमस्स य वासस्यस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ ॥ १६९॥ અર્થ : અ ંત્ અરિષ્ટનેમિને કાળધર્મ પામ્યાને યાવતુ બધાં દુ:ખાથી પૂર્ણપણે મુક્ત થયાંને ચાર્યાસી હાર વરસ થઈ ગયાં અને તે ઉપરાંત પંચાસીમા હજાર વરસનાં નવસે વરસ પણ વ્યતીત થઈ ગયાં. તે ઉપર દસમી શતાબ્દીના એંસીમા વરસના સમય ચાલી રહેલ છે અર્થાત અરિષ્ટનેમિને કાળધર્મ પામ્યાને ચાર્યાસી હજાર નવસા એંસી વરસ વ્યતીત થઈ ગયાં. * અર્હત નમિથી અંત અજિતઃ मिस्स णं अरहओ कालगयस्स जाव प्पहीणस्स पंच वासस्यसहस्साइं चउरासीइं च वाससहस्साइं नव य वाससयाई विक्कताई, दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ ॥ १७० ॥ અર્થ : અંત નિમને કાળધર્મ પામ્યાને યાવત્ સર્વ દુ:ખાથી પૂર્ણ રીતે મુક્ત થયાંને પાંચ લાખ ચાર્યાસી હાર નવસ વરસ વ્યતીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy