SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળજ્ઞાન અર્થ : પુરુષાદાનીય અંત પાર્શ્વના સધમાં અણુિ (આદત્ત) વગેરે સાળ હજાર સાધુની ઉત્કૃષ્ટ શ્રમણ-સંપદા હતી. પુરષાદાનીય અંત પાર્શ્વના સમુદાયમાં પુષ્પલા વગેરે આડત્રીસ હજાર આયિકાની ઉત્કૃષ્ટ આર્ટિકા સંપદા હતી, ૨૪૫ પુરુષાદાનીય અંત પાર્શ્વના સંધમાં સુનન્દ વગેરે એક લાખ ચેાસઠ હજાર શ્રમણેાપાસકની ઉત્કૃષ્ટ શ્રમણેાપાસક-સંપદા હતી. પુરુષાદાનીય અંત પાર્શ્વના સમુદાયમાં સુનદા વગેરે ત્રણ લાખ અને સત્તાવીસ હજાર શ્રમણાપાસિકાની ઉત્કૃષ્ટ શ્રમણેાપાસિકા-સંપદા હતી, પુરુષાદાનીય અંત પાર્શ્વના સમુદાયમાં સાડા ત્રણસે જિન નહિ પરંતુ જિન જેવા સર્વાક્ષર સંયોગાના જાણનારા યાવતુ ચૌદ પૂર્વધારીઓની સંપદા હતી. પુરુષાદાનીય અંત પાર્શ્વના સમુદાયમાં એક હજાર કેવળજ્ઞાનીઓની સૌંપદા હતી. અગિયારસા વૈક્રિય લબ્ધિવાળાની તથા છસા ઋજુમતિ જ્ઞાનવાળાઓની સંપદા હતી, ભગવાન પાર્શ્વનાથના એક હજાર શ્રમણે! સિદ્ધ થયા હતા તથા તેમની બે હજાર આયિકાએ સિદ્ધ થઈ હતી. પુરુષાદાનીય અર્હત પાર્થના સંધમાં સાડા સાતસા વિપુલમતિની (વિપુલમતિ મન:પર્યવ જ્ઞાનવાળાઓની) છસા વાદીઓની અને બારસે અનુત્તરોપપાતિકા અર્થાત અનુત્તર વિમાનમાં જાનારાઓની સંપદા હતી, મૂ∞— पासस्स णं अरहओ पुरिसादाणीयस्स दुविहा अंतकडમૂમી હોસ્થા, તં ગદ્દા-નુયંતવ હમૂમી ય, યાયંતઙમૂમી ય। जाव च उत्थाओ पुरिसजुगाओ जयंतकडभूमी तिवासपरियाए અંતનારી ॥ ૧૬૮ ॥ અર્થ : પુરુષાદાનીય અતુ પાર્શ્વના સમયમાં અંતકૃતાની ભૂમિ અર્થાત્ સર્વ દુ:ખાના અંત કરવાવાળાઓની ભૂમિકા બે જાતની હતી. જેમકે – એક તા યુગ - અંતકૃત ભૂમિ અને બીજી પર્યાય-અંતકૃત ભૂમિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy