SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિશલાનું સ્વપ્ન-દર્શન હૃદય અને નેત્રાને પરમ શાંતિ આપનાર હતુ' અને કમળાથી રમણીય હતુ એવું સરોવર ત્રિશલાદેવી સ્વપ્નમાં જુએ છે, મુઃ तओ पुणो चंदकिरणरासिसरिससिरिवच्छसोहं चउगमवड्ढमाणजलसंचयं चवलचंचलुच्चायप्पमाणकल्लोललोलंततोयं पडुपवणायच लियचवलपागडत रंगरंगंतभंगखोखुब्भमाणसोभंत निम्मलउक्कड उम्मीसह संबंधधावमाणोनियत्तभासुरतराभिरामं महामगरमच्छतिमितिमिंगिलनिरुद्धतिलितिलियाभिघाय कप्पूर फेणपसर महानईतुरियवेगसमागयभमगंगावत्तगुप्पमाणुच्चलंतपच्चो नियत्तभममाणलोलसलिलं पेच्छइ खीरोयसागरं सरयरयणिकरसोम्मवयणा ११ ॥ ४४ ॥ ૯૭ અર્થ : તે પછી ત્રિશલાદેવી સ્વપ્નમાં ક્ષીરસાગરને જુએ છે, તે ક્ષીરસાગરના મધ્ય ભાગ ચદ્રકરણેાના સમૂહની માફક શેાભાયમાન હતેા, અને અત્યન્ત ઉજ્જવળ હતા. ચારેય બાજુથી ઉછળતા પાણીથી અત્યંત ઊંડા હતા. તેની લહેરે ચંચળ હતી તે ખૂબ ઉછળી રહી હતી જેથી તેનુ પાણી તગિત હતું. પવનના ઝપાટાથી તે વારેવારે માત્ર તરંગિત જ થઈ રહેલ હતુ એમ નહિ પરંતુ એમ લાગી રહેલ હતુ` કે તટથી ભટકાઈને દોડી રહેલ હાય-તે સમયે તે મેાજા નૃત્ય કરતાં હાય અને ભયથી વિહવળ થઈ ગયેલ હોય તેવાં લાગતાં હતાં, તે પ્રકાશિત અને સહામણી ઊર્મિ કયારેક એવી લાગતી હતી ાણે કે થોડી જ વારમાં તટને એળગી જશે. વળી પાછી ફરતી દેખાતી હતી, તેમાં રહેલા વિરાટ મગરમચ્છ, તિમિમચ્છ, તિમિ ંગલમચ્છ, નિરુદ્ધ, તિલતિલય વગેરે જળચરો, પોતાની પૂંછડીને જ્યારે પાણી ઉપર ફટકારતાં હતાં ત્યારે તેની ચારેય બાજુ કપૂર જેવાં ઉજ્જવળ ફીણુ ફેલાઈ જતાં હતાં. મહાનદીઓના પ્રબલ પ્રવાહ પડવાથી તેમાં ગંગાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy