SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધર ચરિત્ર ૩૫ આ અગિયારેય બ્રાહ્મણ વિદ્વાનોએ ભગવાનના બીજા સમવસરણ પાવામાં દીક્ષા ગ્રહણ કરી અને બધા ગણધરના મહત્ત્વપૂર્ણ પદ ઉપર પ્રતિષ્ઠિત થયા હતા. મૂત્રઃ सव्वे एए समणस्स भगवओ महावीरस्स एक्कारस वि गणहरा दुवालसंगिणो चोदसपुग्विणो समत्तगणिपिडगधरा रायगिहे नगरे मासिएणं भत्तिएणं अपाणएणं कालगया जाव सव्वदुक्खप्पहीणा। थेरे इंदभूई थेरे अजसुहम्मे सिद्धिं गए महावीरे पच्छा दोन्नि वि परिनिव्वुया ॥२०३॥ અર્થ: શ્રમણ ભગવાન મહાવીરના અગિયાર ગણધરે દ્વાદશાંગીના જ્ઞાતા હતા. ચૌદ પૂર્વના વેત્તા હતા અને સમગ્ર ગણીપિટકના ધારક હતા. તે બધા રાજગૃહી નગરમાં એક માસ સુધી પાણી રહિત અનશન કરી કાળ ધર્મને પ્રાપ્ત થયા યાવત સર્વ દુ:ખથી રહિત થયા. ભગવાન મહાવીરના નિર્વાણ પછી સ્થવિર ઈન્દ્રભૂતિ અને રવિર આર્ય સુધર્મા પરિનિર્વાણને પ્રાપ્ત થયા. મૂલ્ય: जे इमे अजत्ताते समणा निग्गंथा विहरंति एए णं सवे अजसुहम्मस्स अणगारस्स आवच्चिज्जा, अवसेसा गणहरा निरवच्चा वोच्छिन्ना ॥२०४॥ અર્થ: આજે જે શ્રમણ નિર્ગથે વિચરે છે, અથવા વિદ્યમાન છે તે બધા આર્ય સુધર્મા અણગારના સંતાન છે, બાકી બધા ગણધરોની શિષ્ય પરંપરા વિચ્છિન્ન થઈ ગઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy