SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધર ચરિત્ર ૩૦૩ સાથે શ્રમધર્મ ના સ્વીકાર કર્યાં, ૨૨ બાર વરસ સુધી છસ્થાવસ્થામાં રહ્યા ૨૩ અને અઢાર વરસ સુધી કેવળી પર્યાય પાળીને, એંસી વરસની અવસ્થામાં માસિક અનશન કરી રાજગૃહના ગુણશીલ ચૈત્યમાં નિર્વાણુને પામ્યા, ૨૫ (૫) સુધર્મો – તેઓ કાલ્લાગસ`નિવેશના નિવાસી ૬ અગ્નિવૈશ્યાયન ગાત્રીય બ્રાહ્મણુ હતા, ૨૭ તેમના પિતા ધમ્મિલ હતા અને માતા દ્દિલા હતી, ર૯ પાંચસો છાત્રા તેમની પાસે અધ્યયન કરતા હતા. પચાસ વરસની અવસ્થામાં શિષ્યાની સાથે પ્રવ્રજ્યા લીધી. ખેંતાલીસ વરસ સુધી છદ્મસ્થાવસ્થામાં રહ્યા મહાવીરના નિર્વાણુ ખાદ બાર વરસ વ્યતીત થતાં કેવળી થયા અને આઠ વરસ સુધી કેવળી અવસ્થામાં રહ્યા, શ્રમણ ભગવાનના સર્વ ગણધરોમાં સુધર્મા દીધું જીવી હતા તેથી અન્યાન્ય ગણધર એ પેાતાતાના નિર્વાણના સમયે પેાતાનાં ગણુ સુધર્માને અર્પિત કરી દીધા હતા. મહાવીર નિર્વાણના ૧૨ વર્ષ પછી સુધર્માને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને વીસ વરસ પછી સૌ વરસની અવસ્થામાં માસિક અનશન પૂર્વક રાજગૃહના ગુણશીલ ચૈત્યમાં નિર્વાણ પ્રાપ્ત કર્યું, ૩૨ મંડિત મડિત મૌર્યસન્નિવેશના રહેવાસી વાસિષ્ઠ ગાત્રીય બ્રાહ્મણુ હતા તેમના પિતા ધનદેવજ અને માતા વિજયદેવી કપ હતા, તેમણે ત્રણસેા પચાસ છાત્રાની સાથે ત્રેપન વરસની અવસ્થામાં પ્રવ્રજ્યા લીધી, ૩૬ સડસઠ (૬૭) વરસની અવસ્થામાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, ૭ અને ત્ર્યાસી વરસની અવસ્થામાં ગુણુશીલ ચૈત્યમાં નિર્વાણને પ્રાપ્ત થયા. ૪ (૭) મા પુત્ર – કાશ્યપ ગોત્રીય બ્રાહ્મણ હતા. ૩- તેમના પિતાનુ નામ મૌર્ય ૪ અને માતાનુ નામ વિજયદેવી હતુ. મૌર્યસનિવેશના નિવાસી હતા. ૪ર ત્રણસેા પચાસ છાત્રાની સાથે ૬૫ વરસની અવસ્થામાં દીક્ષા લીધી, ૪૩ આગણ્યાસી વરસની અવસ્થામાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ.. ભગવાનના અંતિમ વરસમાં (૯૫ વર્ષે) ૫ પંચાણુ વર્ષની અવસ્થામાં ૪૪ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy