SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. શ્રી લક્ષ્મીચંદ ધડભાઇ આલ્યાવસ્થામાં જ મારા માતુશ્રીનું અવસાન થતાં, મારા સસ્કાર, સદાચાર અને ચારિત્રના ઘડતરની જવાબદારી મારા પીતાશ્રી ઉપર આવી. મારા પ્રત્યેના અથાગ પ્રેમના કારણે ફરીથી લગ્ન કરવા માટે બધી અનુકુળતા હોવા છતાં, સગાસંબધીઓને અતિ આગ્રહ હાવા છતાં, તેમણે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી. મારા પિતાશ્રીની આવી ભવ્ય ત્યાગની ભાવનાએ જેમ કુમળા ઝાડ વાળીએ તેમ વળે” મારા ઉપર તપ, ત્યાગ, વૈરાગ્ય અને સદાચારની ખૂબ જ ઉંડી છાપ પાડી જે આજીવન પર્યંત ટકી રહેશે મારા માતુશ્રીના અવસાન સમયે મારી ઉંમર માત્ર દેશ મહિનાની હતી. મારા ભઈજી જાદવજી એઘડદાસ તથા ભાભૂ મણીબહેને મને તેમના પેાતાના સંતાનની માકજ મારું લાલનપાલન કર્યું, જે રીતે તેમણે શાન્તીભાઇ, ચીમનભાઈ, છબીલભાઈ તથા અમૃતલાલભાઇનુ કર્યું. મારા જીવનના દરેક ક્ષેત્રમાં, દરેક કાર્યમાં અને મારી ધર્મભાવનાઓમાં મારા ધર્મ પત્નીના હુંમેશાં અંતરના સહયાગ અને સહકાર મળ્યે જેને પરિણામે મારા સમગ્ર પરીવારમાં પ્રસન્નતા અને પ્રપુલ્લતાની સુગંધ અને સુસ ંસ્કારોની સુવાસ ફેલાણી અને મારૂં આખુંએ કુટુઅ નદનવન સમુ બની ગયું. લિ. આપને જન્માજન્મને ઋણી ચ ુલાલ Jain Education International For Private & Personal Use Only
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy