SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ કલ્પસૂત્ર ખળાવાડ, ઘર, આંગણું અને આકાશને, કાળથી સમય, આવલિકા, આનપ્રાણ, સ્તક, ક્ષણ, લવ, મુહૂર્ત અહોરાત્ર, પક્ષ, મહિના, ઋતુ, અયન, વર્ષ અથવા બીજે કઈ પણ દીર્ધકાળને સંગ, એવા કઈ પણ જાતના સૂક્ષ્મ કે લ, લઘુ અથવા દીર્ધકાળનું બંધન ભગવાનને ન હતું. ભાવથી – કોધ, માન, માયા, લેભ, ભય, હાસ્ય, રાગદ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરપરિવાદ, અરતિરતિ, માયા, મૃષાવાદ, મિથ્યા દર્શન શલ્ય એવાં બધી જાતનાં પ્રતિબંધથી ભગવાન મુક્ત હતા. મૂ6: से णं भगवं वासावासवज्जं अट्ठ गिम्ह हेमंतिए मासे गामे एगराईए नगरे पंचराईए वासीचंदणसमाणकप्पे समतिणमणिलेटुकंचणे समदुक्खसुहे इहलोगपरलोगअपडिबद्धे जीवियमरणे निरवकंखे संसारपारगामी कम्मसंगनिग्घायणटाए अब्भुट्ठिए एवं च णं विहरइ ॥ ११९॥ અર્થ: ભગવાન વર્ષાવાસના સમય સિવાય ગ્રીષ્મ અને હેમન્ત ડતુમાં આઠ માસ સુધી વિચરણ કરતા હતા. ગામમાં એક રાત અને નગરમાં પાંચ રાતથી વધારે રોકાતા ન હતા. વાંસલાથી છલાવામાં અને ચંદનથી વિલિપ્ત થવામાં સમાન સંકલ્પવાળા, તૃણુ અને મણિમાં, માટીના ઢેફાં અને સોનામાં આ બધા પ્રત્યે સમાન વૃત્તિવાળા, દુઃખ અને સુખને એકભાવથી સહન કરવાવાળા, ઈહલોક અને પરલોકના પ્રતિબંધથી રહિત, જીવન અને મરણની આકાંક્ષાથી મુક્ત થઈને સંસારને પાર કરવાવાળા, કર્મના સંગનો નાશ કરવા માટે, સમ્યક પ્રકારે ઉદ્યમવંત બનેલા - તત્પર થયેલા-આ રીતે વિહાર કરે છે. વિવેચનઃ ઉપર જણાવેલ ચાર સૂત્રોમાં ભગવાન મહાવીરના સાધક જીવનના આંતરિક મનની સ્થિતિનું સુંદર ચિત્ર ઉપસ્થિત કરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy