SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ ભિક્ષાચરી કલ્પ: अमियासणियस्य अणातावियस्स असमियस्स अभिक्खणं अभिक्खणं अप्पडिलेहणासीलस्स अप्पमज्जणासीलस्स तहा तहा णं संजमे दुराराहए भवइ, अणायाणमेतं, अभिग्गहियसेज्जासणियस्स उच्चाकुवियस्स अट्ठाबंधिस्स मियासणियस्स आयाविस्स समियस्स अभिक्खणं अभिक्खणं पडिलेहणासीलस्स पमज्जणासीलस्स तहा तहा णं संजमे सुआराहए મવરૂ ૨૮૧૩ અર્થ : વર્ષાવાસમાં રહેલા શ્રમણ અને શ્રમણીઓને શય્યા અને આસનને અભિગ્રહ કર્યા વિના રહેવાનું કલ્પતું નથી. એ રીતે રહેવું તે આદાન છે અર્થાત્ કર્મબંધ કે દેષનું કારણ છે. - જે શ્રમણ અને શ્રમણીઓ આસનને અભિગ્રહ કરતા નથી, શવ્યા કે આસનને જમીનથી ઊંચે રાખતાં નથી, વિના કારણે જ તેમને બાંધતા રહે છે, પ્રમાણુરહિત આસન રાખે છે, આસન વગેરેને તડકો દેખાડતા નથી, પાંચ સમિતિઓમાં સાવધાની રાખતાં નથી, ફરીફરીને પ્રતિલેખના કરતાં નથી, પ્રમાર્જન કરવામાં સાવધાની રાખતાં નથી, તેમને સંયમની આરાધના કરવી કઠિન બને છે. આ આદાન (દેષ) નથી કે જે નિર્ગથ અને નિર્ચથી શવ્યા અને આસનને અભિગ્રહ કરે છે. તેમને ઊંચે અને સ્થિર રાખે છે. તેમને પ્રયજન વિના ફરી ફરીને બાંધતા નથી. પ્રમાણુ પુર:સર આસન રાખે છે. શવ્યા તેમ જ આસનને તડકે બતાવે છે, પાંચ સમિતિઓમાં સાવધાન રહે છે. વારંવાર પ્રતિલેખન કરે છે, પ્રમાર્જના કરવામાં પૂર્ણ સાવધાની રાખે છે તેમને સંયમની સાધના કરવી તે સુગમ છે. મૂત્રઃ'वासावासं पज्जोसवियाणं कप्पइ निग्गंथाण वा निग्गं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy