SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષા ૨૫૩ अहे सीयं ठावेइ, सीयं ठावित्ता सीयाए पच्चोरुहइ, सीयाएं पच्चोरुहित्ता सयमेव आभरणमल्लालंकारं ओमुयइ ओमुइत्ता सयमेव पंचमुट्ठियं लोयं करेइ, करित्ता छटेणं भत्तेणं अपाणएणं चित्ताहिं नक्खत्तेणं जोगमुवागएणं एगं देवदूसमादाय एगेणं पुरिससहस्सेणं सद्धिं मुण्डे भवित्ता अगाराओ ૩riારિયે પવરૂપ છે ૧૬૪ અર્થ : અહંત અરિષ્ટનેમિ દક્ષ હતા યાવતુ તે ત્રણ વર્ષ સુધી કુમારાવસ્થામાં-ગૃહવાસમાં રહ્યા. ત્યાર પછી જેમને જિતાચાર છે એવા કાન્તિકદેવોએ આવીને તેમને પ્રાર્થના કરી- સંસારનું કલ્યાણ કરવા માટે વગેરે કથન કે જે પૂર્વે આવી ગયેલ છે તેવું જ અહીં પણ કહેવું થાવત્ અભિનિષ્ક્રમણ પહેલાં એક વર્ષ સુધી દાન આપ્યું. જ્યારે વર્ષાઋતુને પ્રથમ માસ દ્વિતીય પક્ષ અર્થાત્ શ્રાવણ માસને શુકલ પક્ષ આવ્યો તે શ્રાવણ સુદ છઠના દિવસે, પૂર્વાહણના સમયે જેમની પાછળ દેવ, માનવ અને અસુરોની મંડળી ચાલી રહેલ છે એવા અરિષ્ટનેમિ ઉત્તરકુરા નામની શિબિકામાં બેસીને યાવત્ દ્વારિકા નગરીના મધ્યભાગમાં થઈને નીકળે છે, નીકળીને જે તરફ રેવત નામનું ઉદ્યાન છે ૨૩ ત્યાં આવે છે, આવીને ઉત્તમ અશોક વૃક્ષ નીચે શિબિકાને ઊભી રખાવે છે, શિબિકામાંથી નીચે ઊતરે છે. ઉતરીને પોતાના જ હાથોથી આભારણુ, માળાઓ અને અલંકારો નીચે ઉતારે છે, ઉતારીને પિતાના જ હાથેથી પંચમુષ્ટિ લોચ કરે છે. લોચ કરીને પાણીરહિત, ષષ્ઠ ભકત (છઠને ઉપવાસ) કરીને ચિત્રા નક્ષત્રને વેગ આવતાં જ દેવદૂષ્ય વસ્ત્ર લઈને એક હજાર પુરુષની સાથે મુંડિત થઈને ગૃહવાસને ત્યાગીને અણગારત્વને સ્વીકાર કરે છે. વિવેચનઃ હિંસાને રોકવા માટે ભગવાન વિવાહ કર્યા વિના જ પાછા ફર્યા પરંતુ અહીં એ યાદ રાખવું જોઈએ કે પાછા ફરતાં સીધા શિબિકામાં બેસીને પ્રવજ્યા માટે રવાના ન થયા, કદાચ સીધા જ રવાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy