SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ સૂચિ ૨૧૭ ભેદભાવ વગર પેાતાના ધર્મતીર્થ'માં સ્થાન આપ્યું અને અખિલ વિશ્વના બધા મુમુક્ષુઓ માટે ધર્મસાધનાનુ` મગળ દ્વાર ખેલી દીધુ. G: :~ तेणं काले तेणं समएणं समणे भगवं महावीरे अट्ठियगामं नीसाए पढमं अंतरावासं वासावासं उवागए। चंप च पिट्टिचपं च निस्साए तओ अंतरावासे वासावासं उवागए । वेसालि नगरिं वाणियगामं च निस्साए दुवालस अंतरावासे वासावासं उवागए । रायगिहं नगरं नालंदं च बाहरियं निस्साए चोइस अंतरावासे वासावासं उवागए । छम्मिहिलाए दो भद्दियाए एगं आलंभियाए एगं सावत्थीए एगं पणीयभूमिए एगं पावाए मज्झिमाए हत्थिवालस्स रन्नो रज्जुगसहाए अपच्छिमं अंतरावासं वासावासं उवागए ॥ १२२ ॥ અર્થ: તે કાળે શ્રમણ ભગવાન મહાવીરે અસ્થિક ગામના આશ્રય લઇને વર્ષાવાસ કર્યા, અર્થાત્ ભગવાનના પ્રથમ વર્ષોવાસ અસ્થિક ગામમાં થયા. ચંપાનગરીમાં અને પૃચંપામાં ભગવાને ત્રણ ચાતુર્માસ કર્યા, વૈશાલી નગરીમાં અને વાણિયા ગ્રામમાં ભગવાનખાર વખત ચાતુર્માસ કરવા માટે આવ્યા હતા. રાજગૃહમાં અને તેની બહાર નાલંદાપાડામાં ભગવાન ચૌદ વખત ચાતુર્માસ કરવા માટે આવ્યા હતા, મિથિલાનગરીમાં ભગવાન છ વાર ચાતુર્માસ કરવા માટે આવ્યા હતા. ભયિાનગરીમાં બે વાર, શ્રાવસ્તીમાં એકવાર, પ્રણીતભૂમિ અર્થાત્ વજાભૂમિ નામક અનાર્ય દેશમાં એકવાર ભગવાન વર્ષાવાસ કરવા માટે પધાર્યા હતા અને અંતિમ ચાતુર્માસ કરવા માટે ભગવાન મધ્યમ પાવા ૪૫ ના રાજા હસ્તિપાલની રજુક સભામાં પધાર્યા. ચાતુર્માસ સૂચી : * શ્રમણ ભગવાન મહાવીરે ૩૦ વર્ષની આયુમાં સર્વવિરતિરૂપ શ્રમણ ધર્મની દીક્ષા ગ્રહણ કરી અને ૭૨ વર્ષની આયુમાં ભૌતિક દેહના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy