SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ કલ્પસૂત્રો यरं ओरालं तवोकम्म उवसंपज्जित्ता णं विहरित्तए, तं चेव સવ . ૨૭૮ અર્થ: વર્ષાવાસમાં રહેલા ભિક્ષ, કોઈ જાતના પ્રશસ્ત, કલ્યાણકારી. ઉપદ્રવોને દૂર કરવાવાળા, જીવનને ધન્ય કરવાવાળા, મંગળ કરવાવાળા, સુશોભન અને મોટા પ્રભાવશાળી તપકર્મને સ્વીકાર કરીને વિચરવાની ઈચ્છા કરે ત્યારે તે સંબંધમાં પણ પૂર્વવત જ કહેવું જોઈએ. અર્થાત ગુરુજની આજ્ઞા પ્રાપ્ત કરીને જ તપ કરવું જોઈએ. મૂS: वासावासं पज्जोसविए भिक्खु य इच्छिज्जा अपच्छिममारणंतियसंलेहणाजूसणाझूसिए भत्तपाणपडियाइक्खिए पाओवगए कालं अणवकंखमाणे विहरत्तए वा निक्खमित्तए वा पविसित्तए वा. असणं वा पाणं वा खाइमं वा साइमं वा आहारित्तए वा, उच्चारपासवणं वा परिहावित्तए सज्झायं वा करित्तए धम्मजागरियं वा जागरित्तए नो से कप्पइ, अणापुच्छित्ता तं चेव ॥२७९॥ અર્થઃ વર્ષાવાસમાં રહેલા ભિક્ષુએ સૌથી અંતિમ મારણતિક સંખનાને આશ્રય લઈને તેના દ્વારા શરીરને ખપાવવાની વૃત્તિથી આહાર પાણીને ત્યાગ કરીને, પાદપપગમન (વૃક્ષની માફક નિશ્ચલ) થઈને મૃત્યુની અભિલાષા નહિ રાખતા વિચરણ કરવાની ઈચ્છા કરે અને સંખનાની દષ્ટિથી ગૃહસ્થના કુળ તરફ નીકળવાની અને તેમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે અથવા અન્ન, પાણી, ખાદિમ અને સ્વાદિમ આહારની ઈચછા કરે અથવા મળમૂત્રની પરિષ્ઠાપનની ઈચ્છા કરે અથવા સ્વાધ્યાય કરવાની ઈચ્છા કરે અથવા ધર્મજાગરણની સાથે જાગવાની ઈચ્છા કરે છે તે બધી પ્રવૃત્તિ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy