SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ કલ્પસૂત્ર તેવાં ગામોમાં, જે ગામની નજીક ચારે તરફ બબ્બે ગાઉ સુધી કઈ ગામ ન હોય એવાં મડબામાં, જળ અને સ્થળ માર્ગમાંથી - જ્યાં કેવળ કોઈ પણ એક માર્ગથી જઈ શકાય એવા પત્તમાં, તીર્થસ્થળો કે તાપસના નિવાસ સ્થળ આશ્રમોમાં, સમભૂમિમાં કે જ્યાં ખેડૂતે ખેતી કરીને ધાન્યની રક્ષા માટે ધાન્ય રાખે છે તેવા ખળામાં, સેનાઓ, સાર્થવાહો અને મુસાફરે જ્યાં આરામ કરે છે તે સ્થળોમાં કે પડાવમાં અથવા સિંઘેડાની માફક ત્રણ માર્ગ એકત્રિત થતા હોય ત્યાં ત્રિભેટા ઉપર, ચાર માર્ગ એકત્રિત થતા હોય ત્યાં ચોકમાં અથવા અનેક માર્ગ એકત્રિત થતા હોય તેવા રાજમાર્ગોમાં, દેવાલયોમાં, ગ્રામ અથવા નગરના સ્થાનોમાં, નિર્જન ગામ કે નગરના સ્થળોમાં, ગલીઓમાં, બજારે કે દુકાને જ્યાં હોય એવા સ્થળોમાં, વનમાં, વનખંડમાં, સ્મશાનમાં, શૂન્યગૃહોમાં, પર્વતની ગુફાઓમાં, શાંતિગૃહમાં (જ્યાં બેસીને શાંતિ કર્મ કરવામાં આવે છે) પર્વતોને કોતરીને બનાવવામાં આવેલ ગૃહમાં, સભાસ્થળામાં તથા માટીના ઘરોમાં, એવી ભૂમિ, કે જ્યાં ગુપ્ત રીતે રાખેલા ધનભંડાર છે ત્યાંથી લાવી લાવીને તે જંભક દેવો સિદ્ધાર્થ રાજાના ભવનમાં સ્થાપિત કરે છે. जं रयणिं च णं समणे भगवं महावीरे नायकलंसि साहरिए तं रयणिं च णं नायकुलं हिरण्णेणं वद्भित्था सुवण्णणं वडित्था धणेणं धन्नेणं रज्जेणं रटेणं बलेणं वाहणेणं कोसेणं कोडागारेणं पुरेणं अंतेउरेणं जणवएणं जसवाएणं , विपुलधणकणगरयणमणिमोत्तियसंखसिलप्पवालरत्तरयणमाइएणं संतसारसावएज्जेणं पीइसक्कारसमुदएणं अईव अईव अमिवडित्था ॥ ८५॥ અર્થ: જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીરને જ્ઞાતકુળમાં લાવવામાં આવ્યા તે જ રાતથી સંપૂર્ણ જ્ઞાતકુળ ચાંદીથી, તેનાથી, ધન-ધાન્યથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy