SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્નફળનું કથન देवा सक्कवयणेणं से जाई इमाई पुरापोराणाई महानिहाणाई भवति, तंजहा - पहीणसामियाई पहीणसेउयाइं पहीणगोत्तागाराई उच्छिन्न सामियाई उच्छिन्नसेउकाई उच्छिन्नगोत्तागाराई गामा SS गरनगरखेडकव्व डमडंबदोण मुहपट्टणासमसंवाहसन्निवेसे सिंघाड वा तिएसु वा चउक्केसु वा चच्चरेसु वा उम्मु वा महापसु वा गामट्ठाणेसु वा नगरट्ठाणेसु वा गामनिमणेसु वा नगरनिदमणेसु वा आवणेसु वा देवकुलेसु वा समासु वा वासु वा आरामेसु वा उज्जाणेसु वा वणेसु वा वणसंडेसु वा सुसाणसुन्नागारगिरिकंदरसंति सेलोवद्वाणभवणगिसु वा सन्निक्खित्ताई चिट्ठति ताइं सिद्धत्थरायभवणंसि साहरंति ॥ ८४ ॥ અર્થ : જ્યારથી શ્રમણ ભગવાન મહાવીર જ્ઞાતકુળમાં સંક્રમિત થયા ત્યારથી વૈશ્રમણ (કુબેર) ને આધીન એવા તિરછા લાકમાં નિવાસ કરનારા, જુંભક દેવેા, ઈન્દ્રની આજ્ઞાથી જે અત્યન્ત પ્રાચીન મહાનિધાના (ખજાના) હતા તેને લાવી લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનમાં એકત્રિત કરવા લાગ્યા. પ્રાપ્ત થનારા તે પ્રાચીન મહાનિધાન (ધનભંડારો) ના પરિચય આ પ્રમાણે છે: ૧૨૯ જે ધનભંડારાના વર્તમાનમાં કાઈ અધિકૃત અધિકારી ન રહ્યા હોય, જેમાં કોઈ પણ વૃદ્ધિ કરનારા ન રહ્યા હાય, જે ધનભંડારાના જે સ્વામી હતા તેના ગોત્રમાં પણ કાઈ રહ્યું ન હોય, જે ધનભંડારોના અધિકારીઓના પણ ઉચ્છેદ થઈ ગયા હોય અને અધિકારીઓના ગાત્રની વ્યક્તિના પણ ઉચ્છેદ થઈ ગયા હોય, જે ધરાનાં નામ, નિશાન કે અવશેષ પણ રહ્યાં ન હોય એવા ધનભંડારા કે જે જ્યાં ક્યાંય પણ ગામામાં (न्यां ४२ वगेरे लागतो नथी) आगर- मालोमा, नगरोमां, भेटड - માટીથી બનાવેલા ગઢવાળા ગામામાં, નગરની પંક્તિમાં ન શાભતાં હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy