SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ કલ્પસૂત્ર અર્થ? અહંત કુયુને યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને એક પલ્યોપમના ચોથા ભાગ જેટલો સમય વ્યતીત થઈ ગયું. તે પછી પાંસઠ લાખ વરસ થયાં વગેરે જે કથન ભગવતી મદ્ધિના સંબંધમાં કહેલ છે તે બધું અહીં સમજી લેવું. મૂલ્ય-~ संतिस्स णं अरहओ जाव प्पहीणस्स एगे चउभागूणे पलितोवमे विइकते पन्नडिं च, सेसं जहा मल्लिस्स ॥ १७५॥ અર્થ? અહંત શાંતિને યાવત સર્વદુઃખથી પૂર્ણપણે મુક્ત થયાને ચાર ભાગ ઓછા એક પલ્યોપમ અર્થાત્ અર્ધ પલ્યોપમ જેટલો સમય વ્યતીત થઈ ગયું. તે પછી પાંસઠ લાખ વરસ વ્યતીત થયાં ઈત્યાદિ બધું વૃત્ત જેવું ભગવતી મલ્લિના સંબંધમાં કહેલ છે તેવું જ અહીં સમજવું. ૩૬ મૂત્રઃ धम्मस्स णं अरहओ जाव प्पहीणस्स तिन्नि सागरोवमाइं विइकंताई पन्नहिं च, सेसं जहा मल्लिस्स ॥ १७६ ॥ અર્થ અહંત “ધર્મને યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાને ત્રણ સાગરોપમ જેટલો સમય વ્યતીત થયે તે પછી પાંસઠ લાખ વરસ વ્યતીત થયાં વગેરે બધું જેવી રીતે ભગવતી મહિના સંબંધમાં કહેલ છે તેવું જ અહીં પણ સમજવું જોઈએ. ___ अणंतस्स णं जाव प्पहीणस्स सत्त सागरोवमाई विइक्कंताई पन्नडिं च सेसं जहा मल्लिस्स ॥ १७७॥ અર્થ? અહંત અનંતને યાવત સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાને સાત સાગરેપમ જેટલો સમય વ્યતીત થઈ ગયો. તે પછી પાંસઠ લાખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy