SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ --- ભિક્ષાચરી કહ્યું : * ૩૬૫ ૩૬૫ य अगारीए एगयओ चिहित्तए, एवं चउभंगो, अत्थि या इत्थ केइ पंचमए थेरे वा थेरिया वा अन्नेसिं वा सलोते सपडिदुवारे एवं कप्पइ एगयओ चिहित्तए ॥२६० ॥ અર્થ: વર્ષાવાસમાં રહેલા અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુળમાં પ્રવેશ કરેલા નિગ્રંથને જ્યારે રહી રહીને આંતરે આંતરે વરસાદ પડી રહેલ હોય ત્યારે તેને કાં તો બગીચાની છાયામાં કે ઉપાશ્રયની નીચે જવાનું ક૯પે છે. ત્યાં એકલા નિગ્રંથને એકલી મહિલાની સાથે મળીને રહેવાનું ક૫તું નથી. ત્યાં પણ સાથે મળીને નહિ રહેવાના સંબંધમાં પૂર્વ સૂત્રની માફક ચાર ભાંગા સમજી લેવા જોઈએ. ત્યાં પાંચમાં કોઈપણ સ્થવિર અથવા સ્થવિર હોવી જોઈએ અથવા બીજાઓની દષ્ટિથી દેખાઈ શકે એવું હોવું જોઈએ અથવા ઘરના ચારેય તરફનાં દ્વાર ખુલ્લા હેવાં જોઈએ, એ રીતે તેને એકલા રહેવાનું કલ્પ છે. एवं चेव निग्गंथीए अगारस्स य भाणियध्वं ॥२६१॥ અર્થ અને એજ રીતે એકલી નિગ્રંથીની અને એકલા ગૃહસ્થને મળીને રહેવાના સંબંધમાં ચાર ભાગ સમજવા જોઈએ. વિવેચન પ્રસ્તુત વિધાન વ્યવહાર શુદ્ધિ અને બ્રહ્મચર્યની વિશુદ્ધિને માટે કરવામાં આવ્યું છે. બ્રહ્મચારી સાધકે સતત જાગરૂક રહેવાની આવશ્યક્તા છે. જરા જેટલી, અસાવધાની પણ સાધકને પંથથી વિચલિત કરી શકે છે. તેથી શાસ્ત્રકારે સજાગ રહેવાની પ્રેરણા આપેલ છે. બીજી વાત સાધક સ્વયં ભલે ને જાગૃત હોય પરંતુ અગર જે વ્યવહાર અશુદ્ધ હોય તે એવા સ્થાનમાં પણ ન રહેવું જોઈએ. મૂજ – वासावासं पज्जोसवियाणं नो कप्पइ निग्गंथाण वा निग्गंधीण वा अपरिन्नएणं अपरिनयस्स अट्ठाए असणं वा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy