SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર ભારત આવ્યા હતા, નાલંદાથી ફરીને તે પેાતાના દેશ જવા માગતા હતા. પણ અસહાય હતા તે વખતે વજાસ્વામીએ તેમને કહ્યું કે તમે ચિંતા ન કરો. આસામના રાજકુમાર અને કાન્યકુબ્જના રાજા શ્રી હર્ષ તમને સહાયતા કરશે. રાજ કુમારના દૂત તમને લેવા આવી રહેલ છે, વારવામીની ભવિષ્યવાણી પૂર્ણ સત્ય સિદ્ધ થઈ. હ્યુ-એન-ત્સાંગ તેમના યાત્રાના પુસ્તકમાં તેમનેા મહાન ભવિષ્યદ્રષ્ટાના રૂપમાં ઉલ્લેખ કરેલ છે, ૩૩૪ એક વખત વજ્રાસ્વામીને કફની વ્યાધિ થઈ ગઇ, તે માટે તેમણે એક સુઠના કટકા ભેાજન પછી ગ્રહણ કરવાના હેતુથી કાન પર મૂકી રાખ્યા હતા પણ તે તેને લેવાનું ભૂલી ગયા. સાંજના પ્રતિક્રમણ વખતે વન કરતી વખતે તે નીચે પડી ગયા. પેાતાના અંતિમ સમય નજીક આવ્યા સમજી પોતાના શિષ્ય વસેનને કહ્યું બાર વરસના દુષ્કાળ પડશે, તેથી સાધુ સંતની સાથે તમે સૌરાષ્ટ્ર કે કોંકણ પ્રદેશમાં જાઓ અને હું રથાવત પર્વત ઉપર અનશન કરવા જાઉં છું. જે દિવસે તમને લાખ મૂલ્યવાળા ચાખાની ભિક્ષા પ્રાપ્ત થાય તેના બીજા દિવસે સુકાળ થશે એમ કહી આચાર્ય સંથારો કરવાના હેતુથી ચાલી નીકળ્યા. વજાસ્વામીના જન્મ વીર -નિર્વાણુ સંવત ૪૬૬માં થયા, ૧૦૪ (પાંચસે ચાર) માં દીક્ષા ગ્રહણ કરી, ૫૩૬માં આચાર્ય પદ ઉપર આસીન અને ૫૮૪માં સ્વસ્થ થયા. મૂ: - थेरस्स णं अज्जवइरस्स गोतमसगोत्तस्स इमे तिन्नि थेरा अन्तेवासी अहाबच्चा अभिन्नाया होत्था, तं जहा-थेरे अज्जवइरसे लिए थेरे अज्जपउमे थेरे अज्जरहे । थेरेहिंतो णं अज्जवइरसेणिएहिंतो एत्थ णं अजनाइली साहा निग्गया । थेरेहिंतो णं अजपउमेहिंतो एत्थ णं अजपउमा साहा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy