SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫ પુરુષાદાનીય અર્હત પાર્શ્વનાથ : પૂર્વ ભવ એકવાર વનમાં ભયંકર અગ્નિપ્રાપ થયા. આખું વન બળવા લાગ્યું ત્યારે પેાતાના પ્રાણ બચાવવાને માટે હાથીએ સરોવરમાં પ્રવેશ કર્યો, ત્યાં કમઠના જીવ કે જે કુ જાતિના સર્પ બનેલ હતા, તે આકાશમાં ઊડતા ત્યાં આન્યા અને હાથીને જોઈને તેનુ વેર જાગૃત થઈ ગયું. ક્રેાધવશ હાથીના માથા ઉપર ડંસ માર્યા કે જેના ઝેરથી ગજરાજનુ` આખુ શરીર વિષમય બની ગયું તેા પણ હાથીએ સમભાવપૂર્વક વેદના સહન કરી સમભાવમાં જ આયુષ્ય પૂર્ણ કર્યું.. (૩) આઠમા દેવલાકમાં- આયુષ્ય પૂર્ણ કરીને મરુભૂતિના જીવ આઠમા સહસ્રાર નામના દેવલાકમાં ઉત્પન્ન થયા. (૪) કિરણવેગ ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને મરુભૂતિના જીવ જંબુદ્રીપના મહાવિદેહ ક્ષેત્રમાં વિદ્યુતગતિ વિદ્યાધર રાજ્યને ત્યાં કનકવતી રાણીના પુત્ર ‘કિરણવેગ' થયા. યૌવનાવસ્થામાં પેાતાની પત્નીઓની સાથે આમાદ-પ્રમાદ કરી રહેલ હતા ત્યારે સંધ્યાની લાલિમા જોઈ ને વૈરાગ્ય જાગૃત થયા. દીક્ષા ગ્રહણ કરી મુનિ બન્યા. એક વખત પુષ્કરદ્વીપના વૈતાઢય ગિરિના હિમરશૈલ પર્વત ઉપર ધ્યાનારૂઢ હતા. તે વખતે કમઠના વ કે જે આયુષ્ય પૂર્ણ કરીને પાંચમી નરકમાં ગયા હતા અને ત્યાંથી નીકળીને ફરીને સર્પ બન્યા હતા તેણે ધ્યાનારૂઢ મુનિને જોયા ત્યારે પૂર્વ વૈરવશ ક્રોધિત થઈને મુનિને ડ ંખ માર્યા, મુનિએ સમભાવથી આયુષ્ય પૂર્ણ કર્યુ.. (૫) અચ્યુત કલ્પમાં ત્યાંથી મુનિ ખારમા અચ્યુત કલ્પ નામના દેવલાકમાં દેવ અન્યા. (૬) વજાનાભઃ ખારમા દેવલાકથી ચ્યવીને જ બુદ્વીપના પશ્ચિમ મહાવિદેહમાં શુભકરા નગરીના અધિપતિ વજ્રાવીય રાજાની રાણી લક્ષ્મીવતીના પુત્ર વજ્રનાભ થયા. રાજ્યશ્રીના ઉપભાગ કરતાં, ક્ષેમકર તીય કરના ઉપદેશ સાંભળીને પ્રવ્રજ્યા ગ્રહણ કરી. એક વખત સુકચ્છ વિજયના મધ્યવતી જ્વલંત પર્વત ઉપર કાયાત્સર્ગ મુદ્રામાં અવિસ્થત હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy