SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ કલ્પસૂત્ર બિરાજ્યા. પ્રસ્થાન કરતી વખતે કુલપતિએ નિવેદન કર્યું” – “કુમારવર ! આ આશ્રમ આપના જ છે, આપ તેને કોઇ બીજાના ન સમજે, થોડા વખત અહીં સ્થિર વસવાટ કરો, અને એકાન્ત શાંત સ્થાનમાં વર્ષાવાસની ઈચ્છા હોય તે અહીં અવશ્ય પધારો. તેા હું અનુગૃહીત થઈશ. “ ૨૧૪ ભગવાને ત્યાંથી વિહાર કર્યા, આજુબાજુના ક્ષેત્રમાં પરિભ્રમણ કરીને વર્ષાવાસના હેતુથી ત્યાં પધાર્યા, કુલપતિએ એક પર્ણકુટી અર્પણ કરી. ભગવાન ત્યાં હિમાલયની માફક અચળ, નિષ્કપ ધ્યાન-યોગમાં સ્થિર થઈ ગયા. વરસાદ મેાડા પડવાને કારણે ત્યાં ઘાસ ઊગેલ ન હતું, ભૂખથી પીડાતી ગાયા વગેરે પશુએ પર્ણકુટિઓનુ ઘાસ ખાવા મેાઢાં નાખતી હતી, બીજા તાપસગણુ તેણે ભગાડીને કુાટની રક્ષા કરતા પણુ ભગવાન મહાવીર તેા ધ્યાનમાં તલ્લીન હતા. તે ગાયાને રોકે પણ કઈ રીતે? તાપસેાએ કુલપતિને શું ‘તમારા આ મહેમાન કેવા આળસુ છે! પેાતાની ઝૂંપડીની પણ રક્ષા કરી શકતા નથી! બીજી ઝૂંપડી કાણુ બનાવી દેશે? ૨૫ કુલપતિએ મહાવીરને નિવેદન કર્યું – કુમારવર! પક્ષિગણુ પણ પેાતાના માળાની રક્ષા કરે છે પણ આપ રાજકુમાર હોવા છતાં પણ આટલી બધી ઉપેક્ષા શા માટે રાખા છે!! બીજાઆને દંડ આપવા તે તેા આપનુ ન્ય છે છતાં વિમુખ કેમ બની રહ્યા છે! આ જાતના સંકેત કરીને કુલપતિ તેના સ્થાને ચાલ્યા ગયા. મહાવીરે વિચાર કર્યો કે મારા કારણે આશ્રમની વ્યક્તિનું માનસ દુ:ખી થઈ રહેલ છે તેથી મારે અહીં રહેવું ચિત નથી.” વર્ષાવાસના પંદર દિવસ પસાર થવા છતાં પણ તેમણે ત્યાંથી વિહાર કર્યાં, ૨૭ તે વખતે ભગવાન મહાવીરે પાંચ પ્રતિજ્ઞા ગ્રહણ કરી. (૧) અપ્રીતિકારક સ્થાનમાં રહીશ નહિ, ૧૮ (૨) સદા ધ્યાનમાં રહીશ. (૩) મૌન પાળીશ. (૪) હાથમાં ભાજન કરીશ. (૫) ગૃહસ્થાના વિનય કરીશ નહિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy