SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૯ પરિનિર્વાણ વરસ ઓછાં કેવળીપર્યાયમાં રહ્યા. આ પ્રમાણે પૂરાં એક લાખ પૂર્વ વરસ સુધી શ્રમણુપર્યાયમાં રહ્યા. આ પ્રમાણે નિર્ધારિત ચોર્યાસી લાખ પૂર્વનું પૂર્ણ આયુષ્ય ભોગવીને વેદનીયકર્મ, આયુકર્મ, નામકર્મ અને ત્રિકર્મ ક્ષીણ થતાં જ આ અવસર્પિણી કાળના સુષમ દુષણ નામના આરાને ઘણે સમય વ્યતીત થઈ ગયો ત્યારે ત્રણ વરસ અને સાડાઆઠ માસ બાકી રહેતાં, હેમંત ઋતુના ત્રીજા માસ, પાચમા પક્ષ અર્થાત્ મહા માસને કૃષ્ણપક્ષ આવ્ય-તે મહા વદ તેરસના દિવસે અષ્ટાપદ પર્વતના શિખર ઉપર શ્રી 2ષભદેવ અહંત બીજા દસ હજાર અણગારની સાથે, પાણી રહિત છે ઉપવાસનું તપ કરતાં, અભિજિત નક્ષત્રને યોગ થતાં જ પૂર્વાહનમાં પલ્યકાસનથી રહેલા કાળગત થયા યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયા અને નિર્વાણને પ્રાપ્ત થયા. उसमस्स णंअरहओ कोसलियस्स कालगयस्स जाव सव्वदुक्खप्पहीणस्स तिन्नि वासा अवनवमा य मासा विइकंता, तओ वि परं एगा सागरोवमकोडाकोडी तिवासअद्वनवमासाहिएहिं बायालीसाए वाससहस्सेहिं ऊणिया वीइक्कंता, एयम्मि समए समणे भगवं महावीरे परिनिव्वुडे, तओ वि परं नव वाससया वीइक्कंता दसमस्स य वाससयस्स अयं असीइमे સંદરશ્નારે જીરૂ . ૨૦૦ છે. અર્થ કૌશલિક અહત ત્રષભ નિર્વાણુ થયાને યાવત સર્વ દુ:ખથી મુક્ત થયાને ત્રણ વરસ ને સાડા આઠ માસ વ્યતીત થઈ ગયા, તે પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ઓછા એક કોડાકોડ સાગરોપમ એટલે કાળ વ્યતીત થયા, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર પરિનિર્વાણને પ્રાપ્ત થયા. તે પછી પણ નવસે વરસ વ્યતીત થઈ ગયાં અને હવે દસમી શતાબ્દીનું આ એંસીમું વરસ ચાલી રહેલ છે. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy