SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનની શિષ્યસંપદા ૨૨૫ અર્થ: જ્યારે તે ક્ષુદ્ર, ક્રૂર સ્વભાવવાળો ભમ્મરાશિ ગ્રહ ભગવાનના જન્મ-નક્ષત્રથી ખસી જશે ત્યારે શ્રમણ નિગ્રંથ અને નિર્ચથીએના સત્કાર-સન્માન દિન-પ્રતિદિન અભિવૃદ્ધિને પ્રાપ્ત થશે. મ: जं रयणिं च णं समणे भगवं महावीरे कालगए जाव सव्वदुक्खप्पहीणे तं रयणिं च णं कुंथू अणुधरी नामंसमुप्पन्ना, जा ठिया अचलमाणा छउमत्थाणं निग्गंथाणं निग्गथीण य नो चक्खुफासं हव्वमागच्छइ, जा अठिया चलमाणा छउमत्थाणं निगंथाणं निग्गंथीण य चक्खुफासं हव्वमागच्छइ, जं पासित्ता बहूहिं निग्गंथेहिं निग्गंधीहि य भत्ताई पच्चक्खायाइं ॥१३१॥ અર્થ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પ્રાપ્ત થયા યાવત તેમનાં સંપૂર્ણ દુઃખ નષ્ટ થઈ ગયાં તે રાત્રે બચાવી ન શકાય એવી કંથ ૩૬૪ નામની સૂક્ષ્મ જીવરાશિ ઉત્પન્ન થઈ ગઈ. જે તે જીવો સ્થિર હોય. હલન ચલન કરતા ન હોય તો છદ્મસ્થ, નિર્ગથ અને નિગ્રંથીઓને દૃષ્ટિગોચર થતા નહિ. જ્યારે તે જીવો ચાલતા-ફરતા ત્યારે છર્ભસ્થ નિગ્રંથ અને નિગ્રંથીઓને દેખાતા હતા. આ પ્રમાણે જીવની ઉત્પત્તિને જોઈને ઘણું નિર્ગથ અને નિગ્રંથીઓએ અનશન સ્વીકારી લીધું હતું. से किमाहु भंते? अज्जप्पभिइंदुराराहए संजमे भविस्सइ।१३२ અર્થ: પ્રન-“હે ભગવન! એમ કઈ રીતે થયું? અર્થાત જીવોને દેખીને જે નિર્ગથ અને નિગ્રંથીઓને અનશન કર્યું તે અનશન શું સૂચવે છે?” ઉત્તર “તે અનશન એમ સૂચિત કરે છે કે-આજથી સંયમ પાલન કરવું અત્યંત કઠિન થશે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy