SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ કલ્પસૂત્ર આવેલ હોય કેમકે બનેની ગ્યતા, પૌરાણિકતા અને નામ સરખાં છે. મહાભારતમાં અજિત અથવા શિવને એક સરખા ચિત્રિત કરવામાં આવેલ છે. અમારી દષ્ટિથી જૈન તીર્થકર અજિત જ વૈદિક અને બૌદ્ધ પરંપરામાં પણ પૂજનીય રહેલ છે અને તેના નામનું સ્મરણ તેમની દષ્ટિથી તેઓએ કરેલ છે. ભગવાન ઋષભ કામણ પરંપરાને ઉદ્ગમ ભગવાન ઋષભદેવથી થયેલ છે. જયાષ બ્રાહ્મણે નિગ્રંથ વિજય જોષથી પૂછયું, “ધર્મનું મુખ શું છે? વિજ્યઘેણે ઉત્તર આપે ધર્મનું મુખ કાશ્યપ ઋષભ છે. “ શ્રીમદ્ ભાગવત અનુસાર ભગવાન ઋષભ શ્રમણ, ઋષિએ તથા બ્રહ્મચારીએ (ઊર્ધ્વમન્થિન:)ને ધર્મ પ્રગટ કરવા માટે શુકલ સત્વમય વિગ્રહથી પ્રગટ થયા. ૨ ભગવાન ઋષભ જૈન સંસ્કૃતિની દષ્ટિથી પ્રથમ રાજા, પ્રથમ જિન, પ્રથમ કેવલી, પ્રથમ તીર્થકર પ્રથમ ધર્મ ચક્રવર્તી હતા.૩ શ્રીમદ ભાગવતથી પણ પ્રસ્તુત કથનનું સમર્થન મળે છે. ત્યાં બતાવવામાં આવેલ છે કે વાસુદેવને આઠમે અવતાર નાભિ અને મરદેવીને ત્યાં ધારણ કર્યો તે ષભરૂપમાં અવતરિત થયા અને તેઓએ બધાં આશ્રમ દ્રારા નમસ્કૃત માર્ગ દેખાડો છે તે કારણે hભને મોકા ધર્મની વિવેક્ષાથી વાસુદેવાંશ કહે છે. ૫ ભગવાન ઋષભનું એક નામ બ્રહ્મા પણ રહેલ છે યાને હિરણ્યગર્ભ પણ, વેદ અનુસાર હિરણ્યગર્ભ ભૂત જગતના એકમાત્ર પતિ છે * સાયણ અનુસાર તે દેહધારી છે. ૭ મહાભારત ७१. उत्तराध्यन २५।१४।१६ ७२. धर्मान् दर्शयितुकामो वातरशनानां श्रमणानामृषीणामूर्ध्वमन्थिनां शुक्लया तनुनावतार । -श्रीमद्भागवत ५१३।२० ७३. उसहे णामं अरहा कोसलिए पढमराया पढमजिणे पढमकेवली पढमतित्थकरे पढमधम्मवरचक्कवट्टी, સમુuf --जम्बूद्वीप प्रज्ञप्ति २०३० ७४. अष्टमे मरुदेव्यां तु नाभेर्जात उतक्रमः । दर्शयन् वर्त्म धीराणां सर्वाधमनमस्कृतम् । --श्रीमद्भागवत १।३।१३ ७५. तमाहुर्वासुदेवांशं, मोक्षधर्मविवक्षया । --वही ११।२।१६ ७६. हिरण्यगर्भः समवर्तताग्रे भतस्य जातःपतिरेक आसीत् । स सदाधारपृथिवीं द्यामुतेमां कस्मै देवाय हविषा विधेम ॥ -ऋग्वेद १०।१०। १२।१।१ ७७. हिरण्यगर्भ: हिरण्मयस्याण्डस्य गर्भभूतःप्रजापतिहिरण्यगर्भः । तथाच तैत्तिरीय प्रजापतिहिरण्य गर्भ: प्रजापतेरनुरूपाय (तै. सं. ५।५।१२ यद्वा हिरण्यमयोऽअण्डो गर्भवद्यस्योदरे वर्तते सोऽसौ सवात्मा हिरण्यगर्भ उच्यते । अग्रे प्रपञ्चोत्पत्तेः प्राकसमवर्तत मायाध्यक्षात् सिसक्षोः परमात्मनः THITTER' રામનાથ ........સર્વ ગતિ: તિરાઇવર ગામીત્વ....... --तैत्तिरीयारण्यक, प्रपाठक १० अनुवाक् ६२ शायणभाग्य Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy