SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ કલ્પસૂત્ર વિષમાં આસકત છે. જેનું મન અશાંત છે. એવા માનવના ઉપચાર કઠિન છે. કેમકે જે રોગના બંધનમાં બંધાયેલા છે તે મૂઢ છે તથા મોક્ષ મેળવવા માટે અયોગ્ય છે. ૧૫ યજવે દમાં અરિષ્ટનેમિનો ઉલ્લેખ આવે છે. “અધ્યાત્મ ધનને પ્રગટ કરવાવાળા, સંસારના ભવ્ય જીવોને બધા પ્રકારથી યથાર્થ ઉપદેશ દેવાવાળા અને જેના ઉપદેશથી જીવોનો આત્મા બળવાન બને છે તેવા સર્વજ્ઞ નેમિનાથને માટે આહુતિ સમપિત કરૂં છું.” પ્રભાસપુરાણમાં પણ અરિષ્ટનેમિની સ્તુતિ કરવામાં આવી છે. સાંપ્રદાયિક અભિનિવેશના કારણે અનેક સ્થલે સ્પષ્ટ નામનો નિર્દેશ હોવા છતાં પણ ટીકાકારોએ અર્થમાં પરિવર્તન કરેલ છે તેથી આજ આવશ્યકતા છે તે તટસ્થ દષ્ટિથી તેનું ચિંતન કરવાની. ભગવાન અરિષ્ટનેમિનું નામ અહિંસાની અખંડ જ્યોતિ જગાવવાના કારણે એટલું અતિ અધિક લોકપ્રિય થયું કે, મહાત્મા બુદ્ધના નામેની સૂચીમાં એક નામ અરિષ્ટનેમિ પણ છે. ૧૦ એકવીસમા તીર્થંકર નમિ, વીસમા મુનિસુવ્રત અને ઓગણીસમા મલ્લી ભગવતીનું વર્ણન વૈદિક અને બૌદ્ધ વામયમાં મળતું નથી. - અઢારમાં તીર્થકર ‘અર’ નું વર્ણન અંગુત્તર નિકાયમાં પણ આવે છે. ત્યાં મહાત્મા બુદ્ધો તેમનાં પહેલાં જે સાત તીર્થકર થઈ ગયા હતા તેમનું વર્ણન કરતાં કહ્યું કે તેમાંથી સાતમા તીર્થંકર ‘અરક” હતા.પ૯ અરકના સમયનું નિરૂપણ કરતાં કહયું કે અરક' તીર્થકરનાં વખતે મનુષ્યનું આયુષ્ય ૬૦ હજાર વરસનું હતું. ૫૦૦ વરસની છોકરી વિવાહ યોગ્ય સમજવામાં આવતી હતી. તે યુગમાં માનવાને કેવળ છ જાતનાં કષ્ટ હતા (૧) શીત, (૨) ઉગ, (૩) ભૂખ, (૪) તૃષા, (૫) પેશાબ અને (૬)મલોત્સર્ગ. તે સિવાય કોઈ જાતની પીડા કે વ્યાધિ થતી નહિ છતાં પણ અરકે માનવની નશ્વરતાનો ઉપદેશ આપીને ધર્મ કરવાનો સંદેશ આપ્યો. ૬ ૭ તેને તે ઉપદેશની તુલના ઉત્તરાધ્યયનના દસમાં અધ્યયન સાથે કરી શકાય છે. જેનાગમ અનુસાર ભગવાન “અરે નું આયુષ્ય ૮૪000 હજાર વરસનું છે. અને તેના પછી થવા વાળા તીર્થકર મલીનું આયુષ્ય ૫૫000 વરસનું છે. જે આ દષ્ટિથી ‘અરક”ને સમય ભગવાન ५५. महाभारत, शान्तिपर्व २८८।५,६ ५६. वाजस्य नु प्रसव आवभूवेमाच विश्वा भुवनानि सर्वतः । स नेमिराजा परियाति विद्वान् प्रजा पुष्टि वर्द्धमानोऽस्मै स्वाहा । --यजुर्वेद, अध्याय ९ मंत्र २५ पृ. ४३ ५७. कैलाशे विमले रम्ये, वृषभोऽयं जिनेश्वरः, જવર સ્વાવતાર ર, સર્વજ્ઞ: સર્વ: ઉજવ: | रेवताद्रौ जिनो नेमियंगादिविमलाचले, ऋषीणां या श्रमादेव, मुक्तिमार्गस्य कारणम् ॥ ––અમાસ પુરTUT ५८. बौद्ध धर्म दर्शन, प. १६२ ५९. भूतपूव्वं भिक्खवे सुनेत्तोनाम सत्था अहोसि तित्थकरो कामेह वीतरागो.......... ........ ........ ........ચિત્ર,.......થતિ...... નામ સંસ્થા યોનિ तित्थकरो कामेस् वीतरागो । अरकस्स खो पन, भिक्खने सत्थुनो अनेकानि सावकसतानि अहेसुं । ––મંત્ત નિવાય, મી ૨, . ૨૬-૨૩ सं. भिक्ष जगदीश कस्सपो, पालि प्रकाशन मण्डल, विहार राज्य ६०. अप्पक जीवितं मनस्सानं परितं लहकं बहदुक्खं 'बहपायासं मन्तयं बोद्धध्वं कत्तब्ब कुमलं, चरित्तब्वं ब्रह्मचरियं, नत्थि जातस्स अमरणं । -- અંતર નિવા , સરવસુર મ રૂ .૨,૭ ૪. વદી, પ્રકાશન વી ! ६१. आवश्यक नियुक्ति गाथा ३२५-२२७--५६ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy