SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના : ૩૧ ઉલ્લેખ આગમોમાં અને વ્યાખ્યાગ્રંથોમાં મળે છે.૪૮ વિસ્તારભયથી અહીં તે બધાને ઉલ્લેખ કરવામાં આવતો નથી ૪૯ ભગવાન અરિષ્ટનેમિ ભગવાન અરિષ્ટનેમિ બાવીસમાં તીર્થકર હતા. આધુનિક ઈતિહાસકારોએ તેમને ઐતિહાસિક પુરની પંકિતમાં સ્થાન આપેલ નથી. પરંતુ જ્યારે તેઓ કર્મયોગી શ્રી કૃષ્ણને ઐતિહાસિક પુરુષ માને છે. ત્યારે અરિષ્ટનેમિ પણ તે યુગમાં થયેલ હતા. તેમના નિકટના પરિવારના સંબંધમાં અર્થાત શ્રીકૃષ્ણના પિતા વસુદેવ અને અરિષ્ટનેમિના પિતા સમુદ્રવિજય બને સહોદર-સગા ભાઈ હતા, તેથી તેને ઐતિહાસિક પુરુષ માનવામાં સંકોચ ન થવો જોઈએ. - ઋગ્વદમાં ‘અરિષ્ટનેમિ’ શબ્દ ચાર વખત વપરાયેલ છે. સ્વસ્તિ નસ્તાર્યો અરિષ્ટનેમિ: (વેદ ૧/૧૪૮૯૬) અહીંઆ અરિષ્ટનેમિ શબ્દ ભગવાન અરિષ્ટનેમિને માટે વપરાયેલો છે. ૫૦ છાંદોગ્યપનિષદ માં ભગવાન અરિષ્ટનેમિનું નામ “ઘર આંગિરસ પિ આપેલ છે. ઘર આંગરસે શ્રી કણને આત્મ યાની શિક્ષા પ્રદાન કરી હતી. તેમની દક્ષિણા, તપશ્ચર્યા, દાન ઋજુભાવ, અહિંસા સત્યવચન રૂપ હતી. ધર્માનંદ કૌશામ્બીનું માનવું છે કે આંગિરસ ભગવાન નેમિનાથનું જ નામ હતું. પર અન્ય કેટલાક વિદ્રાનેનું રગિસના સંબંધમાં અન્ય મત પગ છે. વેદકારે ભગવાન અરિષ્ટનેમિને ‘તા અરિષ્ટનેમિ પણ લખેલ છે.પ૩ મહાભારતમાં પણ ‘તા’ શબ્દનો પ્રયોગ થયેલ છે. જે ભગવાન અરિષ્ટનેમિનું જ અપર નામ હોવું જોઈએ.૫૪ તેમણે રાજા સગરને મોક્ષમાર્ગનો ઉપદેશ આપેલ છે. તે જૈન ધર્મના મોક્ષ મંતવ્યોને અતિઅધિક અનુકૂળ છે. તે વાંચતાં જ એવું માલૂમ પડે છે કે મેણા સંબંધી આગમિક વર્ણન જ વાંચી રહ્યા છીએ. તેમણે કહ્યું ગર, મોક્ષનું સુખ જ વસ્તૃત : સાચું સુખ છે. જે રાતદિવસ ધન-ધાન્ય ઉપાર્જનમાં વ્યસ્ત છે, પુત્ર અને પશુઓમાં જ અનુરકત છે તે મૂર્ખ છે. તેમને યથાર્થ જ્ઞાન થતું નથી. જેની બુદ્ધિ ૪૮. (૧) શિવતી ૧ (4) માવતી (ग) उत्तराध्ययन २३।२४ (घ) सूत्रकृताङग २१७ (च) आवश्यकनियुक्ति, वृत्ति पत्र २७८ ४९. विस्तार के लिए देखिए--भगवान पार्श्व: एक समीक्षात्मक अध्ययन, लेखक का ग्रन्थ । ૫૦. ત્રવે-- ? I ? | ૮૬I ૬ ૧ | ૨૪ | ૮ | ૨૦ | ૪ | ૨ ૨૭ {s | ૨૨ ૨૩૮ | ? ५१. अनः यत् तपोदानमार्जवहिंसासत्यवचनमितिता अस्य दक्षिणा --છાન્દ્રો૩પનિષદ્ રૂ.૨૭૪ ५२. भारतीय संस्कृति और अहिंसा, प. ५७ ५३. त्यम प वाजिनं देवजतं सहावानं तरुवारं रथानाम अरिष्टनेमि पतनाजमाशं स्वस्तये तायमिहाहवेम -- ૨૨૨૩૮ ‘, 4, pવમવતત્તર તાદ: નર્વસ્ત્રવિર: ! विबुध्य संपदं चाग्रयां सदाक्यमिदमब्रवीत् । --महाभारत, शान्तिपर्व २८८।८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy