SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ કેશ લોચ ૩૮૧ तं रयणि उवायणावित्तए, पक्खिया आरोवणा मासिते खुरमुंडे अद्धमासिए कत्तरिमुंडे, छम्मासिए लोए, संवच्छरिए वा થેરવા ર૮ાાં અર્થ: વર્ષાવાસમાં રહેલા નિર્ગથ અને નિગ્રંથીઓને માથા ઉપર ગાયના રૂંવાડાં જેટલા પણ વાળ હોય ત્યારે તે રીતે પર્યુષણ પછી તે રાત્રિનું ઉલ્લંઘન કરવાનું ક૫તું નથી. અર્થાત વર્ષાઋતુની વીસ રાત્રિ સહિત એક માસની અંતિમ રાત્રિએ ગાયના રામ જેટલા પણ કેશ માથા ઉપર રાખવાનું કલ્પતું નથી, અર્થાત તેના પહેલાં જ કેશને લોન્ચ કરી લેવો જોઈએ. પખવાડિયે પખવાડિયે આરોપણ કરવી જોઈએ. અસ્રાથી મુંડા– વવાવાળાએ એકેક માસે મૂંડાવવું જોઈએ, કાતરથી મુંડાવવાવાળાએ પંદર દિવસે મંડાવવું જોઈએ, લોચથી મુંડન થવાવાળાએ છ માસે મુંડન થવું જોઈએ અને સ્થવિરાએ વાર્ષિક લોન્ચ કરવો જોઈએ. વિવેચનઃ હાથથી ખેંચી કાઢીને વાળને કાઢવા તે કેશ લોચ છે. બધા તીર્થકર પ્રવજ્યા ગ્રહણ કરતી વખતે પોતાના હાથથી પંચમુષ્ટિ લોચ કરે છે. ભગવાન શ્રી ઋષભદેવે ચાર મુષ્ટિ લોચ કીધે હતો (કલ્પસૂત્ર ૧૯૫) તે કારણે એવી પરંપરા ભગવાન ઋષભદેવથી ચાલી આવી રહેલ છે. લેચ ઉગ્રતા છે. કષ્ટ સહિષ્ણુતાની ઘણી મોટી કોટી છે. આચાર્ય હરિભદ્ર દશવૈકાલિક વૃત્તિમાં લોચને કાય-ફ્લેશ માનેલ છે. તે સંસારવિરક્તિનું મુખ્ય કારણ છે, કાય-ફ્લેશના વીરાસન, ઉકક્કડ આસન અને લોચ તે મુખ્ય ભેદ છે તથા લોચ કરવાથી (૧) નિર્લેપતા (૨) પશ્ચાત પછીના) કર્મ વર્જન (૩) પુરઃ કર્મ વર્જન (૪) કષ્ટસહિષ્ણુતા. આ ચાર ગુણ પ્રાપ્ત થાય છે. ૩૩ પ્રસ્તુત સૂત્રમાં એમ બતાવવામાં આવેલ છે કે સંવત્સરી પૂર્વ લોચ અવશ્ય કરવો જોઈએ. લોન્ચ કરવાના થોડાક હેતુ ચૂર્ણ અને વ્યાખ્યા સાહિત્યમાં આ રીતે બતાવવામાં આવેલ છે. (૧) કેશ થવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy