SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ ક૯પસૂત્ર અષ્કાયના જીવોની હિંસા થાય છે (૨) ભિંજાવાથી જ ઉત્પન્ન થાય છે. (૩) ખંજવાળવાથી શ્રમણ તેને નાશ કરે છે. (૪) ખંજવાળવાથી માથામાં નખ લાગી જાય છે. (૫) જે કોઈ મુનિ સુર (અદ્મા) થી કે કાતરથી વાળ કપાવે છે ત્યારે તેને આજ્ઞાભંગને દેષ લાગે છે. (૬) એમ કરવાથી સંયમ અને આત્મા બંનેની વિરાધના થાય છે. (૭) જ મરી જાય છે. (૮) વાળંદ તેમના અસ્ત્ર અને કાતરે સચિત્ત જળથી સાફ કરે છે. તે કારણે પશ્ચાત કર્મદોષ થાય છે. (૯) જૈન શાસનની અવલેહના થાય છે. આ હેતુઓને લક્ષમાં રાખીને મુનિ કેશને હાથથી ખેંચી કાઢે તે જ તેમના માટે શ્રેયસ્કર છે. પ્રસ્તુત સૂત્રમાં આપવાદિક સ્થિતિને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ જૈન ધર્મના મર્મને સમજવા માટે ઉત્સર્ગ અને અપવાદ માર્ગને સમજવા આવશ્યક છે. આગમમાં કેટલાયે વિધાન ઉત્સર્ગમાર્ગના છે અને કેટલાયે વિધાન અપવાદ માર્ગના છે. અપવાદ માર્ગના વિધાનને જ્યારે ઉત્સર્ગ માર્ગનું રૂપ આપી દેવામાં આવે છે, ત્યારે અર્થને અનર્થ બની જાય છે. શ્રમણને માટે હાથથી કેશલોચ કર તે ઉત્સર્ગ માર્ગ છે. તેના માટે અનિવાર્ય છે કે તે લેચ કરે પરંતુ રોગ વગેરેની વિશેષ પરિસ્થિમાં અપવાદ રૂપથી છરી, કાતર, વગેરે અન્ય સાધનેને પણ ઉપયોગ કરી શકાય છે. પરંતુ એ યાદ રાખવું જોઈએ કે તે ઉત્સર્ગ માગ નથી. — * કઠેરવાણુ ક્ષમાપના મૂલ્ય: वासावासं पज्जोसवियाणं नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा परं पज्जोसवणाओ अहिगरणं वदित्तए जो णं निग्गंथो वा २ परं पज्जोसवणाओ अहिगरणं वयइ से णं अकप्पेणं अज्जो! वयसी ति वत्तवे सिया, जो णं निग्गंथो वा २ परं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy