SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન ઋષભદેવની શિષ્ય સંપદા ૨૯૭ અહંત ઋષભના સમુદાયમાં શ્રેયાંસ પ્રમુખ ત્રણ લાખ અને પાંચ હજાર શ્રમણોપાસકોની ઉત્કૃષ્ટ શ્રમણોપાસક સંપદા હતી. કૌશલિક અહંત ઋષભના સમુદાયમાં સુભદ્રા પ્રમુખ પાંચ લાખ ચોપન હજાર શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. કૌશલિક અહંત ઋષભના સમુદાયમાં જિન નહિ પણ “જિન” સમાન ચાર હજાર સાતસે પચાસ ચૌદ પૂર્વધારીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. કૌશલિક અહંત ત્રષભના સમુદાયમાં નવહજાર અવાંધજ્ઞાનીએની ઉત્કૃષ્ટ સંપદા હતી. કૌશલિક અહંત 2ષભના સમુદાયમાં વીસ હજાર કેવળજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ કેવળજ્ઞાની સંપદા હતી. કૌશલિક અહંત ઋષભના સમુદાયમાં વીસ હજાર છસો વૈક્રિય લબ્ધિધારીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. કૌશલિક અહંત ઋષભના સમુદાયમાં અઢી દ્વીપમાં અને બન્ને સમુદ્રોમાં રહેતા પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયના મનેભાવોને જાણનારા એવા વિપુલમતિ મન:પર્યવજ્ઞાનીઓની બાર હજાર છસે પચાસ જેટલી ઉત્કૃષ્ટ સંપદા હતી. કૌશલિક અહંત ઋષભના સંધમાંથી તેમના વીસ હજાર અંતેવાસી શિષ્ય અને ચાલીસ હજાર આયિકાઓ સિદ્ધ થઈ. કૌશલિક અહંત ત્રષભના સમુદાયમાં બાવીસ હજાર નવ કલ્યાણ ગતિવાળા યાવતું ભવિષ્યમાં ભદ્ર પ્રાપ્ત કરનારા અનુત્તરપપાતિકોની અર્થાત અનુત્તર વિમાનમાં જનારાઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. મૂ6: उसभस्स णं अरहओ कोसलियस्स दुविहा अंतकडभूमी होत्था, तं जहा-जुगंतकडभूमो य परियायतकडभूमी य । जाव असंखेजाओ पुरिसजुगाओ जुगंतकडभूमी, अंतोमुहुत्तपरिवाए अंतमकासी ॥ १९८॥ અર્થ કૌશલિક અહંત 2ષભની બે જાતની અંતકૃતભૂમિ હતી. યુગાંતકૃતભૂમિ અને પર્યાયાંતકૃતભૂમિ, શ્રી કષભના નિર્વાણ પછી અસંખ્ય પાટ સુધી મોક્ષમાર્ગ ચાલતો રહ્યો તે તેમની યુગાંતકૃતભૂમિ છે. શ્રી ઋષભને કેવળજ્ઞાન થયા પછી અંતર્મુહૂર્ત પછી મેક્ષમાર્ગ ચાલુ થયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy