SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભના સ્થિર થવાને કારણે શેક ૨૩૧ अयं असीइमे संवच्छरकाले गच्छइ। वायणंतरे पुण-अयं तेणउए संवच्छरकाले गच्छइ इति दीसइ ॥ १४७॥ અર્થ : જેમનાં સંપૂર્ણ દુઃખ નષ્ટ થઈ ગયાં છે એવા સિદ્ધ, બુદ્ધ યાવત શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણુ થયાને આજે નવસે વરસ વ્યતીત થઈ ગયાં છે તે ઉપરાંત આ હજારમા વરસને એંસીમા વરસને સમય ચાલી રહેલ છે અર્થાત ભગવાન મહાવીરને નિર્વાણ પ્રાપ્ત થયાને આજે નવસે એંસી (૯૮૦) વરસ પસાર થઈ ગયાં છે. બીજી વાંચનામાં કેટલાંક એમ પણ કહે છે કે નવસે વરસ ઉપરાંત હજારમા વરસના ત્રાણુ (૯૩) વરસને કાળ ચાલી રહેલ છે. એવો પાઠ દષ્ટિગોચર થાય છે અર્થાત તેમના મતથી ભગવાન મહાવીરનાં નિર્વાણને નવસે ત્રાણું (૯૩) વરસ થયાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy