SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ કલ્પસૂત્ર फलविवागाइं पणपन्नं अज्झयणाइंपावफलविवागाइं छत्तीसं च अपुट्ठवागरणाइं वागरित्ता पधाणं नाम अज्झयणं विभावमाणे विभावेमाणेकालगए वितिक्कते समुजाएछिन्नजाइजरामरणबंधणे सिद्धे बुद्धे मुत्ते अंतकडे परिव्वुडेनि सव्वदुक्खप्पहीणे ॥ १४६॥ અર્થ: તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ત્રીસ વરસ સુધી ગૃહવાસમાં રહીને, બાર વરસથી પણ વધુ સમય સુધી છદ્મ શ્રમણ પર્યાયમાં રહીને, ત્યારપછી ત્રીસ વરસથી કંઈક ઓછા વખત સુધી કેવળ પર્યાય પ્રાપ્ત કરીને તેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, વેદનીય, આયુ, નામ ગોત્ર કર્મ ક્ષીણ થયા પછી આ અવસર્પિણી કાળને દુષમ-સુષમ નામને ચૂંથો આરો ઘણો પસાર થયા પછી તે ચોથા આરાના ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાકી રહેતાં, મધ્યમ પાવા નગરીમાં હસ્તિપાલ રાજાની રજજુક સભામાં એકલાં, છઠ તપની સાથે સ્વાતિ નક્ષત્રને યોગ થતાંજ, પ્રત્યુષ કાળના સમયે (ચાર ઘડી રાત બાકી રહે ત્યારે) પર્ઘકાસને બેઠેલા ભગવાન કલ્યાણફળ–વિપાકના પંચાવન અધ્યયન અને પાપફળ-વિપાકના બીજા પંચાવન અધ્યયન અને અપૃષ્ટ અર્થાત બીજા કોઈ વડે પ્રશ્ન નહિ કરવામાં આવેલ છતાં તેનાં સમાધાન કરનારા છત્રીસ અધ્યયનને કહેતાં કહેતાં કાળધર્મને પ્રાપ્ત થયા, સંસાર તજીને ચાલ્યા ગયા, ઉર્ધ્વગતિને પ્રાપ્ત થયા. તેમના જન્મ- જરા-મરણનાં બંધન વિચ્છિન્ન થઈ તેઓ સિદ્ધ થયા. બુદ્ધ થયા, મુક્ત થયા, સંપૂર્ણ કર્મોને તેમણે નાશ કર્યો. બધી જાતના સંતાપથી મુક્ત થયા. તેમનાં સંપૂર્ણ દુઃખ નષ્ટ થઈ ગયાં. મૂલ્યું समणस्स णं भगवओ महावीरस्स जाव सव्वदुक्खप्पहीणस्स नव वाससयाई विइक्कंताई, दसमस्स य वाससयस्स Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy