SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ ભગવાનની શિષ્યસંપદા તે પછી તેના પ્રશિષ્ય મુક્તિ પ્રાપ્ત કરે. આ પ્રકારે જે અનુક્રમે મુક્તિ પ્રાપ્ત કરવામાં આવે છે તે યુગાંતકૃતભૂમિકા કહેવાય છે. પર્યાયાંતકૃત ભૂમિકા અર્થાત્ ભગવાનને કેવળજ્ઞાન થયા પછી જે સાધક મુક્તિ પ્રાપ્ત કરે તેની તે મેક્ષ સંબંધી પર્યાયાંતકૃત ભૂમિકા કહેવાય छ.३९७ ભગવાનથી ત્રીજા પુરુષ સુધી યુગાંતતભૂમિકા હતી. અર્થાત ભગવાન પ્રથમ મેક્ષે ગયા, તેમના પછી તેમના શિષ્યો મોક્ષે ગયા અને તેમના પછી તેમના પ્રશિષ્ય જંબુસ્વામી મોક્ષે ગયા. આ પ્રમાણે યુગાંતકૃતભૂમિકા જંબુસ્વામી સુધી ચાલી અને તે પછી બંધ થઈ ગઈ. ભગવાનને કેવળજ્ઞાન થયા પછી ચાર વર્ષ પછી તેમના શિષ્યોને મુક્તિ મન પ્રારંભ થયો અને તે જંબુસ્વામી સુધી ચાલતે રહ્યો. मूलः तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे तीसं वासाइं अगारवासमज्झे वसित्ता, साइरेगाई दुवालसवासाई छउमत्थपरियागं पाउणित्ता, देसूणाई तीसं वासाइं केवलिपरियागं पाउणित्ता, बायालीसं वासाइं सामनपरियायं पाउणित्ता, बावत्तरि वासाइं सव्वाउयं पालइत्ता, खीणे वेयणिज्जाउयनामगोत्ते इमीसे ओसप्पिणीए दुसमसुसमाए समाए बहुवीइक्कंताए तिहिं वासेहिं अद्वनवमेहि य मासेहिं सेसएहिं पाबाए मज्झिमाए हत्थिपालगस्स रनो रज्जुगसमाए एगे अबीए छटेणं भत्तेणं अपाणएणं साइणा नक्खत्तेणं जोगमुवागएणं पच्चूसकालसमयंसि संपलियंकनिसन्ने पणपन्नं अज्झयणाई कल्लाण Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy