SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ કલ્પસૂત્ર કેવળજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. (૧૩૯) શ્રમણ ભગવાન મહાવીરની દેવ નહિ પરંતુ દેવેની ઋદ્ધિને પ્રાપ્ત એવા સાતસો વૈક્રિય લબ્ધિવાળા શ્રમણોની ઉત્કૃષ્ટ સંપદા હતી. (૧૪૦) શ્રમણ ભગવાન મહાવીરની અઢી દ્વિીપમાં અને બે સમુદ્રમાં રહેનારા મનવાળા પર્યાપ્ત પંચેન્દ્રિય પ્રાણીઓના મનના ભાવોને જાણનારા પાંચસો વિપુલમતિ મન:પર્યવજ્ઞાની શ્રમણોની ઉત્કૃષ્ટ સંપદા હતી (૧૪૧) શ્રમણ ભગવાન મહાવીરની દેવ, માનવ અને અસુરોની સભાઓમાં વાદ કરતાં પરાજિત ન થાય તેવા ચાર વાદીઓની અર્થાતુ શાસ્ત્રાર્થ કરનારી ઉત્કૃષ્ટ સંપદા હતી (૧૪૨) શ્રમણ ભગવાન મહાવીરના સાતસે શિષ્ય સિદ્ધ થયા યાવત તેમનાં સંપૂર્ણ દુઃખ નષ્ટ થઈ ગયાં અને નિર્વાણને પામ્યા અને શ્રમણ ભગવાન મહાવીરની ચૌદસે શિષ્યાઓ સિદ્ધ થઈ અને યાવત નિર્વાણને પ્રાપ્ત થઈ. (૧૪૩) શ્રમણ ભગવાન મહાવીરના ભવિષ્યની ગતિમાં કલ્યાણ પ્રાપ્ત કરનારા, વર્તમાન રિસ્થિતિમાં કલ્યાણને અનુભવ કરનારા, ભદ્ર પ્રાપ્ત કરનારા એવા આઠસો અનુત્તરો પપાતિક મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી અર્થાત એવા આઠસો શ્રમણ હતાં કે જે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા હતાં. (૧૪૪) समणस्स णं भगवओ महावीरस्स दुविहा अंतकडभूमी होत्था, तं जहा जुगंतकडभूमी य परियायंतकडभूमी य । जाव तच्चाओ पुरिसजुगाओ जुगंतकडभूमी, चउवासपरियाए અંતમાસ ૧૪૬ અર્થ શ્રમણ ભગવાન મહાવીરને મોક્ષ પ્રાપ્ત કરનારા સાધકની બે જાતની ભૂમિકા હતી. યુગાંતકૃતભૂમિકા અને પર્યાયાંતકૃતભૂમિકા, યુગાંતક્ત ભૂમિકા અર્થાત કે જે સાધક અનુક્રમે મુક્તિ પ્રાપ્ત કરે કે જેવી રીતે કે પ્રથમ ગુરુ મુક્તિ પ્રાપ્ત કરે અને તે પછી તેના શિષ્ય મુક્તિ પ્રાપ્ત કરે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy