SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનની શિષ્યસંપદા वेउव्विसंपया होत्या ॥१४०॥ समणस्स णं भगवओ महावीरस्स पंचसया विउलमईणं अडाइज्जेसु दीवेसु दोसु य समुद्देसु सण्णीणं पंचिदियाणं पज्जत्तगाणं जीवाणं मणोगए भावे जाणमाणाणं उक्कोसिया विउलमईसंपया होत्था॥१४१॥ समणस्स णं भगवओ महावीरस्स चत्तारि सया वाईणं सदेवमणुयासुराए परिसाए वाए अपराजियाणं उक्कोसिया वाइसंपया होत्था ॥१४२॥ समणस्स णं भगवओ महावीरस्स सत्त अंतेवासिसयाई सिद्धाइं जाव सव्वदुक्खप्पहीणाइं, चउद्दस अजियासयाइं सिद्धाइं ॥ १४३॥ समणस्स णं भगवओ महावीरस्स अट्ठ सयाअणुत्तरोववाइयाणंगइकल्लाणाणं ठिइकल्लाणाणंआगमेसिभदाणं उक्कोसिया अणुत्तरोववाइयाणं संपया होत्था॥१४४॥ અર્થ: તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના ઇન્દ્રભૂતિ વગેરે ચૌદ હજાર શ્રમણોની ઉત્કૃષ્ટ શ્રમણ સંપદા હતી (૧૩૩) શ્રમણ ભગવાન મહાવીરની આર્ય ચંદન વગેરે છત્રીસ હજાર આર્થિકાઓની ઉત્કૃષ્ઠ શ્રમણી સંપદા હતી (૧૩૪) શ્રમણ ભગવાન મહાવીરના શંખ શતક વગેરે એક લાખ ઓગણસાઠ હજાર શ્રાવકોની ઉત્કૃષ્ટ શ્રમણોપાસક સંપદા હતી. (૧૩૫) શ્રમણ ભગવાન મહાવીરની સુલસા રેવતી વગેરે ત્રણ લાખ અઢાર હજાર શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ શ્રાવિકા સંપદા હતી (૧૩૬) શ્રમણ ભગવાન મહાવીરના જિન નહિ તથાપિ જિન સમાન, સર્વાક્ષર સન્નિપાતિ, જિનની સમાન સત્ય-તથ્યનું સ્પષ્ટીકરણ કરનારા ચૌદ પૂર્વધરોની ત્રણસે ઉત્કૃષ્ટ સંપદા હતી. (૧૩૭) શ્રમણ ભગવાન મહાવીરના વિશેષ પ્રકારની લબ્ધિવાળા તેરસે અવધિજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. (૧૩૮) શ્રમણ ભગવાન મહાવીરના સંપૂર્ણ ઉત્તમ કેવળદર્શન અને કેવળજ્ઞાન પ્રાપ્ત એવા સાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy