________________
अनमा utu:
२०५ अणुत्तरेणं वीरिएणं अणुत्तरेणं अज्जवेणं अणुत्तरेणं महवेणं अणुत्तरेणं लाघवेणं अणुत्तराए खंतीए अणुत्तराए मुत्तीए अणुत्तराए गुत्तीए अणुत्तराए तुट्टीए अणुत्तरेणं सच्चसंजमतवसुचरियसोवचइयफलपरिनिव्वाणमग्गेणं अप्पाणं भावे. माणस्स दुवालस संवच्छराइं विइक्कंताई। तेरसमस्स संवच्छरस्स अंतरा वट्टमाणस्स जे से गिम्हाणं दोच्चे मासे चउत्थे पक्खे वइसाहसुद्धे तस्स णं वइसाहसुद्धस्स दसमीएपक्खेणं पाईणगामिणीए छायाए पोरिसीए अभिनिवट्टाए पमाणपत्ताए सुव्वएणं दिवसेणं विजएणं मुहुत्तेणं जंभियगामस्स नगरस्स बहिया उजुवालियाए नईए तीरे वियावत्तस्स चेईयस्स अदूर. सामंते सामागस्स गाहावइस्स कट्ठकरणंसि सालपायवस्स अहे गोदोहियाए उक्कडयनिसिज्जाए आयावणाए आयावेमाणस्स छट्टेणं भत्तेणं अपाणएणं हत्युत्तराहिं नक्खत्तेणं जोगमुवागएणं झाणंतरियाए वट्टमाणस्स अणते अणुत्तरे निव्वाघाए निरावरणेकसिणेपडिपुन्ने केवलवरनाणदंसणेसमुप्पन्ने॥१२०॥
અર્થ આ પ્રમાણે વિચરણ કરતાં કરતાં અનુપમ (ઉત્તમ) જ્ઞાન, અનુપમ દર્શન, અનુપમ સંયમ, અનુપમ નિર્દોષ વસતિ, અનુપમ વિહાર, અનુપમ વીર્ય, અનુપમ સરળતા, અનુપમ કમળતા (નમ્રતા) અનુપમ અપરિગ્રહભાવ, અનુપમ ક્ષમા, અનુપમ અલભ, અનુપમ ગુપ્તિ, અનુપમ પ્રસન્નતા, અનુપમ સત્ય, સંયમ, તપ વગેરે સગુણાનું “સમ્યક આચરણ કરવાથી કે જેથી નિર્વાણને માર્ગ અર્થાત સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્ર પુષ્ટ બને છે, તથા જે સદ્ગુણોથી મુક્તિને લાભ અત્યન્ત પાસે આવે છે, તે બધા સગુણેથી આત્માને ભાવિત કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org