SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વભવ : ૨૭૧ તે સર્વા સિદ્ધ નામના મહાાવમાનમાંથી આયુષ્ય વગેરે પૂર્ણ થયા બાદ, દિવ્ય આહાર વિગેરે છૂટી ગયા પછી યાવત શીઘ્ર ચ્યવીને આ જંબુદ્રીપ નામના દ્વીપમાં, ભારતવર્ષમાં, ઈક્ષ્વાકુભૂમિમાં નાભિ કુલકરની ભાર્યા મરુદેવીની કુક્ષિમાં રાત્રિના પૂર્વાન અને અપરાહ્નની સધિવેળામાં અર્થાત મધ્યરાત્રિમાં ઉત્તરાષાઢા નક્ષત્રને યાગ થવાથી ગર્ભરૂપે ઉત્પન્ન થયા. પૂર્વભવ : વિવેચન ભગવાન શ્રી ઋષભદેવના જીવને સર્વ પ્રથમ ધન્ના સાવાહના ભવમાં સમ્યગ્દર્શનના આલાક પ્રાપ્ત થયા હતા. તે વખતે તે મિથ્યાત્વથી મુક્ત થયા હતા તેથી ઋષભદેવના તેર પૂર્વ ભવાના ઉલ્લેખ અનેક ગ્રંથામાં કરવામાં આવેલ છે. G * (૧) ધન્ના સાર્થવાહ ભગવાન શ્રી ઋષભદેવના જીવ એક વખત અપર મહાવિદેહ ક્ષેત્રના ક્ષિતિપ્રતિષ્ઠ નગરમાં ધન્ય નામના સાવાહ થયા. તેની પાસે વિપુલ વૈભવ હતા. તે ઘણે દૂર વિદેશામાં વ્યાપાર કરતા હતા. એક વખત તેણે એવી ઉદ્દાષણા કરાવી કે જેમને વસતપુર વ્યાપાર અર્થે ચાલવું હેાય તે મારી સાથે ચાલે, હું તેમને બધી જાતની સગવડ આપીશ, સૈકડાની સંખ્યામાં લેાકેા વ્યાપાર અર્થે તેમની સાથે રવાના થયા. ધધાષ આચાર્ય, શિષ્યાની સાથે વસતપુર ધર્મ પ્રચાર અર્થે જવા માગતા હતા. વિકટ સંકટમય રસ્તા હોવાથી સાર્થ વિના જવું અસંભવ હતું. ઉદ્ઘાણા સાંભળીને આચાર્ય શ્રેષ્ઠીની પાસે ગયા અને સાથે ચાલવાની ભાવના અભિવ્યક્ત કરી. શ્રેષ્ઠીએ પાતાના ભાગ્યની પ્રશંસા કરતાં અનુચરોને આદેશ આપ્યા કે શ્રમણેાને માટે ભાજન વગેરેની સગવડોનું પૂર્ણ ધ્યાન રાખવું, આચાર્ય શ્રમણાચારનું વિશ્લેષણ કરતાં ખતાન્યું કે શ્રમણને માટે ઔદેશિક, આધાર્મિક વગેરે . દોષયુક્ત આહાર નિષિદ્ધ છે, તે વખતે એક અનુચર કેરી લઈને આવ્યા, શ્રેષ્ઠીએ કેરી ગ્રહણ કરવા માંટે પ્રાર્થના કરી. આચાયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy